Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૧
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૯
0 [3] સૂત્ર પૃથકક-અપરા પલ્યોપમન્ ધર્મ ૨
U [4]સૂત્રસારઃ- [સૌધર્મ અને ઇશાનમાં જધન્ય સ્થિતિ અનુક્રમે ૧-પલ્યોલમ અને સાધિકએકપલ્યોપમછે. [અર્થાતુ સૌધર્મકલ્પદેવોની જધન્યસ્થિતિ ૧-પલ્યોપમની છે અને ઈશાન કલ્પ દેવોની જધન્ય સ્થિતિ ૧-પલ્યોલમ થી કંઇક અધિક છે.]
[5] શલ્લાનામ-જધન્ય [આ શબ્દ સ્થિત નું વિશેષણ) પલ્યોપમ-૧-પલ્યોલમ
મધ વપલ્યોલમ થી કંઈક અધિક [6] અનુવૃતિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) સૌધર્માgિ યથામમ-૪:૩૩ અધિકાર સૂત્ર
[7] અભિનવટીકા-સૂત્ર ૪:૨૩ થી ૪:૨૮ સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણવેલી છે. -આ સૂત્ર થી આરંભીને જધન્ય સ્થિતિનું વર્ણન શરૂ થાય છે. તે વાતને જણાવવા જ સૂત્રકારે પI શબ્દ પ્રયોજેલ છે.
अपरा:- जधन्या, निकृष्टा इत्यर्थ -જધન્ય ઓછામાં ઓછું આટલું આયુષ્ય તો હોય જ તેમ જણાવતા શબ્દને “જધન્ય સ્થિતિ'' કહે છે.
-dg સ્થિતિઃ- જો કે મારી સાથે સ્થિતિ શબ્દ જોડેલ નથી પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ રૂપે તેને સ્વીકારેલ છે માટે કપરી સ્થિતિ કહ્યું છે.
- યથાક્રમમ:- આ પૂર્વે સૌધર્મકુય4િમ સૂત્ર થકી ક્રમાનુસાર સૌધર્મદિને કહ્યા છે. તે સૂત્રની અનુવૃત્તિ મુજબ અહીંપણ પહેલો કલ્પસૌધર્મ અને બીજો ઇશાન ગ્રહણ કરેલ છે.
વિશેષ:(૧) સ્વોપજ્ઞ ભાષ્યમાં પૂરી શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે
- પરી એટલે ઉત્કૃષ્ટ અર્થાત “ઉત્કૃષ્ટસ્થિતિ” કે જેનું વર્ણન અત્યાર સુધીના સૂત્રોમાં કરવામાં આવેલું છે. હવે મારે શબ્દ કહ્યો તેથી હવે જધન્ય સ્થિતિનું વર્ણન આ સૂત્રથી આરંભાય છે. (૨) સૌધર્મ કલ્પે દેવીની જધન્ય સ્થિતિઃ
–જેમ સૌધર્મ કલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપલમની છે –તેમપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ છે અને
-અપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ જ છે. (૩)ઈશાન કલ્પે દેવીની જધન્ય સ્થિતિ:જેમ ઈશાન કલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોલમથી કંઈક અધિક છે તેમ ત્યાં-પરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ-એક પલ્યોલમથી કંઈક વધુ છે અને અપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ થી કંઈક વધુ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org