Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૦
૧૧૧
(અધ્યાયઃ૪-સૂત્રઃ૩૦) U [1]સૂત્રહેતુ- ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે તેમાં દક્ષિણાર્ધના અધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે.
U [2] સૂત્ર મૂળ પવનકુળ ધપતીનાપલ્યોપમનું
U [3]સૂત્ર પૃથક-વેનેજુ - ક્ષિણ - - ધપતીના... - પલ્યોપમન્ - अधि - अधर्म U [4]સૂત્રસાર - ભવનોમાં દક્ષિણાર્ધઅધિપતિ નુંઉત્કૃષ્ટ આયુષ્યદોઢપલ્યોલમનું છે.
[5]શબ્દજ્ઞાનઃભવનેષુ- ભવનોમાં, ભવનપતિ નિકાયમાં રક્ષણાર્ધ-ભવનના બે ભાગ છે તેમાં અડધો-દક્ષિણ તરફનો ભાગ
વિપતીના- અધિપતી-એટલેકે ઇન્દ્રોની પલ્યોપમ -પલ્યોપમ
અધર્મ - અડવું અધિક [6] અનુવૃત્તિઃ-સ્થિતિ: ૪:૨૧ 3 [7]અભિનવટી - સૂત્રનો સામાન્ય અર્થ એટલો જ છે કે ભવનપતિનિકાયમાં રહેતા દેવોમાં જે દક્ષિણ તરફના ભવનોમાં રહે છે તેમના ઈન્દ્રનું આયુષ્યનું પ્રમાણ દોઢ પલ્યોપમનું છે.
- વિનેy-દેવોની ચાર નિકાય બતાવી છે. તેમાં પ્રથમ નિકાયમાં ભવનપતિ કહ્યા છે તે ભવનોમાં રહેતા હોવાથી સૂત્રકારે સૂત્રની લાધવા માટે મને" શબ્દ પ્રયોજેલ છે.
ક્ષિTઈ :- ભવનપતિ દેવોના દશ ભેદો પૂર્વે સૂિત્ર ૪:૨૨ માં] કહેલા છે તે દરેકના બે વિભાગ પડે છે (૧) દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર (૨) ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર
આ બંને દિશાને આશ્રીને મૂળ ભવનના બે સરખા અડધા ભાગ થાય છે. તેમાંના દક્ષિણ તરફના અડધા ભાગને દક્ષિણાર્ધ કહેવાય છે.
- પતિ-અધિપતિ અર્થાત્ ઈન્દ્ર
રક્ષિMાધિપતિ-ભવનપતિ નાદશભેદો કહ્યા છે આદર્શના દક્ષિણ વિભાગનાદશ ઇન્દ્રો છે અને ઉત્તર વિભાગના દશ ઇન્દ્રો છે. એ રીતે કુલ ૨૦ ઇન્દો કહ્યા છે.
-તેમાંથી જે દક્ષિણ વિભાગના ઇન્દો છે તેને દક્ષિણર્ધાધિપતિ કહ્યા છે તેમની સ્થિતિને જણાવતું આ સૂત્ર છે.
-પોપમધ્યમ- દોઢ પલ્યોપમ પલ્યોપમ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે. - ધિર્વ-અડધુ અધિક. તેથી કુલ દોઢ પલ્યોપમ થશે.
*દિગમ્બર આમ્નાય મુજબ આ “ સ્થિતિ: પ્રકરણ નું વર્ણન અલગ સ્વરૂપે જ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org