Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૭ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૪ [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વેમMયામાં વિડ્ર- પ્રજ્ઞા ૫૪-જૂ૦૨-૨ # તત્વાર્થ સંદર્ભ-સૂત્ર ૪:૩૪ થી ૪:૨૮ - વૈમાનિ - સ્થિતિ D [ પ - બંને પદ્યકર્તાએ આ સૂત્રનું કોઈ સ્વતંત્ર પદ્ય બનાવેલ નથી. U [10]નિષ્કર્ષ-આયુ-સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ રજૂ કરેલ છે. 0 0 0 0 0 0 0 અધ્યાયઃ૪-સૂત્રઃ૩૪) U [1]સૂત્રહેતુ- સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા માટે સૂત્રની રચના કરવામાં આવી છે. U [2]સૂત્ર મૂળ “સાપને U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે. [4]સૂત્રસાર - [સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ]બે સાગરોપમ છે. 1 [5]શબ્દશાનઃ સાપને બે સાગરોપમ U [6]અનુવૃત્તિ- (૧)સ્થિતિ: ૪:૨૬ (૨) સૌથતિ. ૪:૩૩ U [7]અભિનવટીકા-સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા સિવાય કોઈ વિશેષતા આ સૂત્ર રહેતી નથી. * સીરપમે-સાગરોપમ શદ્ધની વ્યાખ્યા પૂર્વેમરૂખૂ૨૭ માં કહી છે અહીં દ્વિવચનાન્ત એવા સાગરોપમ શબ્દના પ્રયોગથીજબેસાગરોપમએવોઅર્થકરાયો છે. # આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૬માં કહેવાશે $ આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઇન્દ્રકે સામાનિક દેવોની અપેક્ષાએ સમજવાની રહે છે. બીજા દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અનેક ભેદ રૂપે હોય છે. # સૌધર્મકલ્પમાં દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિઃ(૧) પરિગૃહીતા દેવી-સાત પલ્યોપમ (૨) અપરિગૃહીતા દેવી-પચાસ પલ્યોપમ # પ્રતર દીઠ આયુષ્યઃવૈમાનિકોને આશ્રીને કુલ ૬૨ પ્રતર કહેલા છેજમાંના ૧૩પ્રતર સૌધર્મતથા ઇશાનના છે. જો કે સૌધર્મ અને ઇશાન બંનેના૧૩-૧૩ પ્રતરો છે. છતાં સૌધર્મ અને ઇશાન બને મળીને એક વલયાકાર સ્વરૂપે રહેતા હોવાથી તે બંને ભેગા મળીને એક પ્રતર ગણવામાં આવે છે. તેથી કહેવાય ૧૩-૧૩ પ્રતર પણ બંને મળીને પણ પ્રતર સંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186