Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૩
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૧ 1 [6] અનુવૃત્તિ - (૧) મનેવક્ષિણાર્ધીપતીનો - ૪:૩૦
(૨)સ્થિતિ: ૪:૨૧ 1 [7]અભિનવટીકાઃ-સર્વસાધારણ આ સૂત્રનો અર્થ એટલો જ છે કે ભવનપતિ નિકાયમાં રહેતા દેવોમાં જે ઉત્તર તરફના ભવનોમાં રહે છે તેમના ઈન્દ્રના આયુષ્યનું પ્રમાણ પોણા બે પલ્યોપમનું છે.
-પોષા//મ-પૂર્વસૂત્રમાં ભવનપતિના દક્ષિણાર્ધાધિપતિની સ્થિતિ કહી. તે સૂત્રની અનુવૃત્તિ લેવામાં આવે તો બાકીના અર્થાત “ઉત્તરાર્ધાધિપતિ” એવો અર્થ થાય. કેમ કે ભવનપતિના જે દશ ભેદો કહ્યા છે તે દશેના બે વિભાગ પડે છે
(૧)દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર
(૨)ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર પૂર્વસૂત્રમાં દક્ષિણાર્ધ-અધિપતિ ની સ્થિતિનું કથન થયું માટે આ સૂત્રમાં શેષાપામ્ શબ્દથી ઉત્તરાર્ધ-અધિપતિનું જ ગ્રહણ કરવાનું રહે છે.
-પાલોને -- સામાન્ય થી પ-૩ને એટલે તો “પા ભાગ ઓછું' એવો અર્થ નીકળી શકે પણ ભાષ્યમાં ટ્રે પલ્યોપમે પોને પરસ્થિતિ: એવું સ્પષ્ટ ભાષ્ય બનાવ્યું છે તેથી બેપલ્યોપમ માં-પાદ ઉણ સમજવું પડે
આ રીતે પાવાને નો અર્થ “પોણા બે પલ્યોપમ” જ થાય
જ વિશેષ:-૧-પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ ઉતરાર્ધાધિપતિની આ ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે કેમ કે જધન્ય સ્થિતિ તો સૂત્ર ૪:૪૫ માં કહેવા શે.
-- ભવનપતિના ઉતરાર્ધાધિપતિની સ્થિતિ પોણાબે પલ્યોપમની છે તે સામાન્ય કથન છે, કેમ કે હવે પછીના સૂત્ર ૪:૪૫ માં બલીન્દ્ર નામક પહેલા ભવનપતિના ઈન્દ્ર એવા અસુરકુમાર ની સ્થિતિનું અલગ કથન છે.
અર્થાતુ પોણા બે પલ્યોપમ સ્થિતિ નાગકુમાર આદિ નવ ભવનપતિના ઉતરાર્ધાધિપતિની સમજવી એટલે કે ઉતરાર્થના ઇન્દ્ર એવા-ભૂતાંદ-હરિસહ-વેણદારીઅગ્નિમાણવ-પ્રભંજન-મહાઘોષ-જલ પ્રભ-વાસિષ્ઠ-અમિત વાહન નું ઉત્કૃષ્ટાયુ પોણા બે પલ્યોપમ છે.
-૩- ભાષ્યની સૂચનાની જેમ બૃહત્ સંગ્રહણીમાં પણ રો ફેસૂરિજી-(ગાથાપનું ચોથું ચરણ) એણ જણાવેલ છે.
0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ
(૧) પ્રજ્ઞાપના સૂત્રના પદ:૪નાસૂત્ર૯૫-૭થી ૩૧-ત્યાંભવનપતિની સ્થિતિનું વર્ણન ખૂબજ વિસ્તાર થી કરેલું છે.
(૨) જીવાજીવાભિગમ સૂત્રમાં પ્રતિપત્તિ ૩ દેવાધિકાર ઉદેશઃ૧ ના સૂત્ર ૧૧૮ થી અ. ૪/૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org