Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૨૦ માં ભવનપતિ દેવોની સ્થિતિનું વર્ણન છે. વિસ્તાર અને વિભિન્ન મંતવ્યને લીધે તેની નોંધ અહીં કરેલ નથી ૪ તત્વાર્થસંદર્ભ-મ.૪-. ૩૦-રૂ-૪પ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-(૧)બૃહત્ સંગ્રહણી ગાથા ૫-મૂળ તથા વિવેચન
(૨) ક્ષેત્ર લોક પ્રકાશ ભા. ૨ નું યંત્ર પરિશિષ્ઠ:૩ [9] પદ્ય(૧) શેષ ઉત્તરદિશિ ભાગે દેવ વસતા બાકીના
પાઉણા બે પલ્ય કેરા કાળંગમતા ભોગના (૨) પદ્ય બીજું સૂત્ર ને અંતે આપેલું છે. U [10] નિષ્કર્ષ- હવેપછીના સૂત્ર ર૩ર માં બંને સૂત્રોનો નિષ્કર્ષ સાથે આપેલો છે.
S S T U V S
(અધ્યાયઃ૪-સુત્ર:૩૨) U [1]સૂત્રહેતુ- ભવનપતિ નિકાયના ઇન્દ્રોની જે સ્થિતિ જે જણાવી તે સ્થિતિમાં અસુરકુમાર અપવાદ રૂપ છે, તેથી અસુરકુમારની સ્થિતિને અલગથી જણાવવા આ સૂત્રની રચના થયેલી છે
I [2] સૂત્રઃમૂળ - સુરેન્દ્રયો સારોપમષિ ૨ 0 [3]સૂત્ર પૃથક-મયુર - યો. સારોપમન્ - યમ્ ૨
U [4]સૂત્રસાર - અસુરકુમારના [દક્ષિણાર્ધાધિપતિ ચમરે) ઈન્દ્રની સ્થિતિ સાગરોપમ છે. અને ઉત્તરાર્ધાધિપતિ બલી] ઈન્દ્રની સાગરોપમ થી કંઈક અધિક [ઉત્કૃષ્ટ સ્થિતિ છે] [અર્થાત અમરેન્દ્રનું આયુષ્ય ઉત્કૃષ્ટ એક સાગરોપમ છે બલીન્દ્રનું આયુષ્ય ઉત્કૃષ્ટ એક સાગરોપમ થી કંઈક અધિક છે)
[5]શબ્દજ્ઞાનઅ યો - અસુરકુમાર બંને ઇન્દ્રો નું સાગરોપમન્ - સાગરોપમ પડ્યું - સાગરોપમ થી કંઇક અધિક U [6] અનુવૃત્તિઃ મને; સાથધ. સૂત્ર: ૪:૨૦ પવને
[7]અભિનવટીકાઃ- આ સૂત્ર ભવનપતિ ના પ્રથમભેદની સ્થિતિ જણાવે છે - પૂર્વે ભવનપતિ નિકાયનાદશ ભેદ કહેલા છે તે મુજબ પ્રથમભેદ અસુરકુમારનો છે. Íજુઓ સૂત્ર૪:૧૨ વનવાસિનો યુ.]
-ભવનપતિ નિકાયના દરેક ભેદોના બે-બે ઇન્દો કહ્યા જુઓ સૂત્ર ૪:૬ પૂર્વયાહ્નન્દ્રા:] -તદનુસાર અસુરકુમાર બે ઈન્દો થશે (૧) ચમરેન્દ્ર (૨)બલીન્દ્ર
*દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર કંઈક જુદી રીતે ગોઠવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org