Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧OO
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાયઃ૪- સૂગ ૨) [1]સૂત્ર હેતુ લોકાન્તિકદેવોનું સ્થાન જણાવ્યું, પણ તે લોકાન્તિક દેવોની જાતિ જણાવી નથી. તેથી સૂત્રકાર મહર્ષિ અહીં લોકાંતિક દેવોના નામો [જાતિ]ને જણાવે છે. 0 [2]સૂત્રમૂળવંતવિવાહીતો પિતાવ્યનામિરતોષ્ઠિa
[3] સૂત્ર પૃથક-સારસ્વત - માહિત્ય - વઢ - અરુણ – તોય - તુષિત. વ્યાવધિ - મફત: [ગરિણા: ૧
U [4]સૂત્રસાર- સારસ્વત,આદિત્ય,વઢિ,અરુણ,ગર્દતોય તુષિત, અવ્યાબાધ મત અને અરિષ્ટ] [એમ આઠ વિકલ્પ નવ પ્રકારના લોકાંતિકદેવો છે.]
U [5]શબ્દજ્ઞાનઃસારસ્વત – સારસ્વત
માહિત્ય - આદિત્ય વહિં- વહ્નિ
અરુણ – અરુણ પર્વતીય - ગઈતોય
સુષિત-તુષિત વ્યાવાર્થ- અવ્યાબાધ
મહતું – મરુત અરિષ્ટ- અરિષ્ટ
૨ - અને,વળી [ આ નવે શબ્દો લોકાન્તિક દેવોના નામ જણાવે છે.] U [6] અનુવૃતિઃ- (૧)રેવા:૪:૨
(૨)વૃદ્ધોય, ૪:૨૫ ટોનિત: [7] પ્રબોધ ટીકા-પૂર્વ સૂત્રમાં લોકાન્તિક દેવોનું સ્થાન જણાવ્યું પરંતુ તેઓનો નામ-નિર્દેશ આ સૂત્રમાં કર્યો છે.
સંજ્ઞા- સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે વિમાનસાહદ્ સેવાને સારસ્વતદિ સંસી: અર્થાત્ વિમાનોના નામ ઉપરથી આ લોકાન્તિક દેવોની સારસ્વત, આદિત્ય વગેરે સંજ્ઞા પડેલી છે.
જો કે ક્ષેત્રલોકપ્રકાશ સર્ગઃ૨૭ શ્લોક ૨૧૮થી ૨૨૫મુજબ આવિમાનોની સંજ્ઞા ગર્વ વગેરે કહેલી છે. તે આ રીતે–
(૧) (૨) મી (૩)વૈરોવન (૪)પ્રયંવર (૫)વીમ
(૬) સૂપ (૭)શુક્રમ (૮)સુપ્રતિષ્ઠામ [(૯)રિષ્ઠ] *(૧)દિગંબર આખાય મુજબ સારસ્વતાવિત્યવહાર્વતીય સુષિતાવ્યાતાયાષ્ટિાન્ન એવો પાઠ છે. [અહીં નવમાં મહત્ત્વનો ઉલ્લેખ નથી
*(૨)દિગંબર ટીકાકાર શ્રી નારનદ્રી એ જણાવેલ શ્વેતામ્બર પાઠ મુજબ, સિધ્ધસેનીય ટીકા મુજબ તથા સુખલાલજી,રાજશેખર વિજયજી, પ્રભુદાસ પંડિત,ભાષ્યસટીપણક વગેરેમાં આ સૂત્ર ઉપર જણાવ્યા અનુસાર જ છે.
*(૩)હારિભદ્દીયટીકા,મહેસાણા-શ્રેયસ્કર મંડળમાં જણાવ્યા મુજબ આ સૂત્રમાં [મારષ્ટાગ્ય] એ પાઠ કૌસમાં આવેલો છે.
*(૪) સૂત્ર૪:૨૫તથા આ સૂત્ર ૪:૨બંનેના મૂળ ભાષ્યોમાં લોકાન્તિકદેવોના આઠ ભેદ જ કહયા છે. તેમાં રિણા નો પાઠ નથી.તે સિવાયના આઠ લોકાન્તિકનો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org