Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તિર્યાયનનાં વ માં થયો છે. હવે પછીના અધ્યાય ૬-સૂત્ર-૨૭ માયાનૈયોનણ્ય માં પણ થયો છે આ સૂત્ર થકી તે તિર્યંચની ઓળખ આપી છે.
* औपपातिक:-औपपातिकेभ्यश्च - नारकदेवेभ्य:
–ઔપપાતિક એટલે જેમને ઉપપાત જન્મ છે તેવા, એટલે કે નારક અને દેવપૂિર્વસૂત્ર ૨૩૫ નારદ્રેવાનામુHપાત: માં કહેવાઈ ગયું છે.
જ મનુષ્ય-મનુષ્ય [તિ) ઘર્મવ્યુત - સમૂજીગ્ધ - મનુષ્યમાં અહીં ગર્ભજ અને સમૂર્ઝન બંને પ્રકારના લેવા – મનુષ્ય સંબંધિ વ્યાખ્યા પૂર્વે પ્રા માનુષોત્તર મનુષ્ય : [૨૪]માં કહી છે. * શેષા:બાકીના. મનુષ્ય-દેવ-નારક સિવાયના સર્વે જીવો. -शेषाः एकद्वित्रिचतुष्पञ्चेन्द्रियास्ते सर्वेऽपि * તિર્યયોન: તિર્થગ્યોનિ, તિર્યંચ -સૂત્રમાં જ તેની વ્યાખ્યા કરી દીધી છે કે “ઔપપાતિક અને મનુષ્ય સિવાયના તિર્યો છે. -વિશેષ સ્પષ્ટતા માટે કહ્યું છે કે" तिर्यग्लोके चैते भूयांस इति तिर्यग्योनिसंज्ञा प्रतिपत्तव्येति''
– તિર્યક ભાવ એટલે નીચે રહેવું અથવા બોજો વહેવો તે. કર્મના ઉદય થી જેને તિર્યક ભાવ પ્રાપ્ત થયો છે તેને તિર્થગ્યોનિ કહ્યા છે.
– વિશેષ કરીને તિર્યલોકમાં રહેતા હોવાથી તિર્યંગ્યોનિ એવી સંજ્ઞા જાણવી.
– જીવભેદે તિર્યંગ્યોનિ ની વ્યાખ્યા - નારક-દેવ અને મનુષ્ય સિવાયના બધા જીવોને તિર્યંગ્યોનિ કહ્યા. પણ બધાં એટલે કયા જીવો?
પૃથ્વીકાય,અકાય,તેઉકાય,વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે સ્થાવર-એકેન્દ્રિય, બેઈન્દ્રિય,ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય તથા નારક-દેવ અને મનુષ્ય સિવાયના બધાંજ પંચેન્દ્રિયએ સર્વેને તિર્યંચ જાણવા.
* સંકલિત વ્યાખ્યા -ઉપપાતજન્મવાળા નારક અને દેવો તેમજ ગર્ભજ તથાસંમૂર્ણન મનુષ્ય સિવાયના જેટલા પણ સંસારી જીવો છે તે સર્વે જીવો અર્થાત્ તે સિવાયના -એકેન્દ્રિય થી પંચેન્દ્રિય પર્યન્તના સર્વે જીવોતિર્યંગ્યોનિ [તિર્યંચો કહેવાય છે. તેઓ મુખ્યતયાતિર્યશ્લોક [મધ્યલોક] માં નિવાસ કરે છે.
જ વિશેષ:નિવાસઃ- જેમ દેવો-ભવન આવાસ કે વિમાનમાં રહે છે; નરકો-નારકમાં રહે છે; મનુષ્ય મનુષ્ય લોકમાં રહે છે તે રીતે તિર્યંચો કયાં રહે છે.?
–તિર્યંચો સંપુર્ણ લોકમાં વ્યાપ્ત હોવાથી તેના નિવાસનો કોઇ ઉલ્લેખ નથી.
- જો કે મુખ્યત્વે તિર્યંચો નો નિવાસ તિષ્કૃલોકમાં કહ્યો છે તો પણ સ્થાવરકાયનો સદૂભાવ સર્વત્ર ઉર્ધ્વલોક અને અને અધોલોકમાં પણ જોવા મળે છે.
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે લોકાકાશ નો એક પણ પ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org