Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુરુ - શુકલેશ્યા એશ્યા- પિત,પદ્ધ,શુકલ-દેહવર્ણ રૂપ લેશ્યા દ્ધિ - પ્રથમ બે કલ્પ ત્રિ- ત્રીજો-ચોથો-પાંચમો કલ્પ
- (છઠ્ઠા કલ્પ થી પાંચમા અનુત્તર સુધી) બાકીના બધાં 3 [6]અનુવૃત્તિઃ- (૧) વૈમાનિ: ૪:૨૭
(ર)વા:....૪:
(3)सौधर्मेशानसानत्कुमारमाहेन्ब्रह्मलोकलान्तकमहाशुक्रसहमारेषु आनतप्राणतयो: आरणच्युतयो: प्रैवेयकेषु विजयवैजयन्तजयन्ता परािजितेषु सर्वार्थसिद्धे च । ४:२०
(૪)૩૫પર-૪:૨૨ U [7] અભિનવટીકા- આ સૂત્રમાં તો માત્ર ત્રણ લેશ્યા વિષયક સૂચના જ અપાયેલી છે. પણ અનુવૃત્તિ થકી સૂત્ર સ્પષ્ટ બને છે.
(૧) વૈમન:- રેવા: એ બે પદનો અધિકારનો ચાલુ જ છે. તેથી અહીં ફકત વૈમાનિક કલ્પના દેવો વિષયક જ વેશ્યાની સૂચના અપાઈ છે. તેમ સમજવું
(૨) સૌધર્માદિ કલ્પોની અનુવૃત્તિ પણ ચાલુ છે. તેથી દ્રિ-વ-શgિ દ્વિ-ત્રિ શબ્દો સૌધાર્માદિ વૈમાનિક દેવોને જ લાગુ પડશે. પરિણામેદ્વિ-અર્થાત સૌધર્મ અને શાન ત્રિ-અર્થાત સાનમાર, મહેન્દ્ર, અને વૃદ્ધત્વો
શેષ અર્થાત રક્ત, મહાશુ, સદાર, માનત, પ્રાત, કારણ, વ્યુત, રૈવેય, અનુત્તર તેઓને ક્રમાનુસાર પત,F, શુ દ્ધેશ્યા કહી છે. અર્થાત
જ પ્રથમ બે કલ્પ એટલે કે સૌધર્મ અને ઇશાન કલ્પના દેવોમાં પીત લેશ્યા હોય છે.
–બીજા ત્રણ કલ્પ એટલે કે સાનકુમાર, મહેન્દ્ર અનેબ્રહ્મલોકના કલ્પના દેવોમાં પાલેશ્યા હોય છે.
–શપુ એટલે કે બાકીના વૈમાનિકો-લાંતક,મહાશુક્ર,સહસ્ત્રાર,આનત,પ્રાણત,આરણ અને અશ્રુત કલ્પના દેવોમાં તથા રૈવયેક અને અનુત્તરવાસી દેવોમાં શુકલેશ્યા હોય છે.
જ ટીકાકાર ના જણાવ્યા મુજબ અધ્યવસાયરૂપ ભાવ લેશ્યાતો છ એ પ્રકારે દરેક વૈમાનિકમાં હોય જ છે, તેથી અહીંદ્રવ્ય લેશ્યાવિવશીતતેમ સમજવું અર્થાત્ પીત-પદ્ય-શુકલ ત્રણે લેશ્યા સંબંધિ જે કથન કરેલ છે તે શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેશ્યા સંબંધમાં સમજવું.
– ઉપર-ઉપર ના દેવોમાં વિશુધ્ધિ ની અધિકતાને લીધે ઉપર ઉપરના કલ્પમાં વેશ્યાની પણ વિશેષે વિશેષે શુધ્ધિ કહી છે. જેમાં -
-સૌધર્મ- ઇશાનના દેવો પીતલેશ્યક હોવાથી કનક સુિવર્ણ ] વર્ણવાળા કહ્યા – સનતકુમારાદિ ત્રણના દેવોપાલેશ્યક છે માટે પાકમળ સમાન દેકનિયુકત કહ્યા છે.
- લાન્તક થી સર્વાર્થ સિધ્ધિ પર્યન્તના દેવો શુકલેશ્યક હોવાથી ધવરુય: ધવલ અિતિથ્વતો વર્ણવાળા કહ્યા
૩પરિ૩પરિ - શબ્દની અનુવૃત્તિ લેતા એવો અર્થ થઈ શકે છે કે – જે દેવોની વેશ્યા સમાન છે તેઓમાં પણ ઉપર-ઉપરનાદેવોનીલેશ્યાની વિશુધ્ધિ અધિક-અધિકસમજવી. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org