Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
C
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૪-ગ ૧૮) [1] સૂત્રહેતુ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદોને આ સૂત્ર જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ- સ્પોપના:ન્યતીતશ્વ D [3]સૂત્ર પૃથક-૫ - ૩૫૫ના: - અતીતા: ૨ U [4]સૂત્રસારઃ- [વમાનિકદેવો] કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકાર છે.] [5] શબ્દશાનઃ
પોપપન - કલ્પોપપન્ન-કલ્પમાં ઉત્પન્ન થયેલ વન્યાતીતા:- કલ્પાતીત રૂપ-કલ્પમર્યાદા] રહીત છે તે
૨ :- અને,સિમુચ્ચય U [6] અનુવૃત્તિઃ- (૧) વૈમાનિ: ૪:૨૭
[7] અભિનવટીકાઃ- ઉપરોકત સૂત્ર થી વૈમાનિક દેવોનો અધિકાર આરંભાયો છે. આ સૂત્ર થકી તેના મુખ્ય બે ભેદોને જણાવે છે:
(૧)કલ્પોપપન (૨) કલ્પાતીત સમાન્યથી વૈમાનિક દેવોના આ બે મૂળ ભેદ છે. તેના ઉત્તર ભેદોનું વર્ણન અગ્રીમ સૂત્રોમાં કરવામાં આવેલ છે.
* :- વૈમાનિકના બંને ભેદોનું વર્ણન “કલ્પ'' શબ્દ ને આધારે કરાયું છે. એકમાં ઉત્પત્તિનો આધાર લીધો છે. બીજામાં અતીતતાનો પણ કલ્પ એટલે શું?
-इन्द्रादिदशभेद कल्पनात् कल्पा:
-પૂર્વોકત સૂત્ર [.૪.માં વન્ય શબ્દની વ્યાખ્યા કરી ત્યારે [.૪-પૂ૪ માં જણાવ્યા મુજબ] ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ,પારિષાઘ,આત્મરક્ષ, લોકપાલ,અનીક, પ્રકીર્ણ,આભિયોગ્ય,કિલ્બિષિક ને ઇન્દ્રાદિ દશ ભેદ કહ્યા છે.
આ વ્યવસ્થા જયાં હોય તે કલ્પ કહેવાય છે. – જયાં નાના-મોટાની મર્યાદા રૂપ કલ્પ છે તે દેવલોકને કહ્યું કહેવામાં આવે છે. - સૂત્રકાર મહર્ષિ એ સ્વયં, સ્થાનને આશ્રીને " શબ્દની વ્યાખ્યા કરતા જણાવ્યું કે [ રૈવેય...: NI: [.૪.૨૪] અર્થાત્ કૈવેયક પૂર્વે કલ્પ છે. -કલ્પએટલે પૂજય-પૂજક, સ્વામી-સેવકવગેરે ભાવરૂપમર્યાદાજયાંરહેલી છે તે વિમાનિકો * कल्पोपपन्न:- कल्पेषु उत्पन्नाः (इति) कल्पोपपन्नाः
– ઉપર જે ~ શબ્દ ની વ્યાખ્યા કરી તે મુજબના કલ્પમાં ઉત્પન્ન થયેલાને કલ્પોપપન કહ્યા છે.
– સૌધર્મ થી અશ્રુત પર્યન્ત બાર દેવલોકને કલ્પ કહ્યો છે. તેથી આ બાર દેવલોકમાં ઉત્પન થયેલા દેવોને કોપપન દેવો કહ્યા છે. – જે દેવો સ્વામી-સેવક ભાવથી યુકત છે તેઓ કલ્પોપપન્ન છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org