Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૧૯
* कल्पातीत:-कल्पान् अतीता: (इति) कल्पातीता
- ઉપર જે શબ્દની વ્યાખ્યા કરીતે મુજબના કલ્પથી રહિત સ્થાને ઉત્પન્ન થયેલા અર્થાત જયાં આવો ઈન્દાદી મર્યાદા પૂર્ણ વ્યવહાર નથી તેવા સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પાતીત દિવો કહ્યા છે.
– જયાં સ્વામી-સેવક ભાવ નથી પણ બધા પોતે (સ્વયમ) અહમિન્દ્ર છે તેઓને કલ્પાતીત દિવો કહ્યા છે.
–બાર દેવલોકની ઉપરના નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો તે કલ્પાતીત છે.
જ વિશેષઃ- કલ્પોપપન શબ્દ પૂર્વે સૂત્ર-૪:૩માં જે વ્યાખ્યા કરાઈ છે તે મુજબ તો કલ્પોપપન શબ્દ થી ભવનપતિ-બંતર-જયોતિષ્ક અને ૧૨-દેવલોક સુધીના દેવોનું ગ્રહણ કરેલ છે. કારણકે કલ્પની વ્યાખ્યાનુસાર તો આ સર્વે કલ્પ જ છે.
તેમ છતાં અહીં કલ્પોપપન શબ્દને પારિભાષિક શબ્દ રૂપે સ્વીકારીને ફકત બાર દેવલોકના દેવા માટેજ સૂત્રમાં કલ્પોપપન શબ્દ ગોઠવાયેલો છે. કેમ કે અહીં ફકત વૈમાનિક દેવોના જ ભેદ કહ્યા છે.
U [8] સંદર્ભ
$ આગમ સંદર્ભ-માળિયા સુવિહા YOUત્તિ તંગદા પોપવUTTI , Mા થા પ્રજ્ઞા ૫-૨-. ૨૮/૫
૪ તત્વાર્થ સંદર્ભ(૧) સૌશાન નમીર, સૂત્ર:૪:૨૦થી ૧૨ દેવ લોક (૨) પ્રા નૈવેય...: hત્પા: મૂત્ર ૪:૨૮ થી કલ્પ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- (૧) દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૮ શ્લોક ૫૯,૦
(૨) જીવ વિચાર ગાથા ૨૪ મૂળ તથા અર્થ U [9]પદ્ય-પૂર્વસૂત્રઃ ૪:૧૭ માં અપાઈ ગયેલ છે [10] નિષ્કર્ષ - સૂત્ર ૪:૧૭ થી ૪:૧૯ નો નિષ્કર્ષ૪:૧૯ માં આપેલ છે.
OOO OOOO
(અધ્યાયઃ૪-સૂગઃ૧૯ [1] સૂત્રહેતુઃ- વૈમાનિક નિકાયના દેવલોકના અવસ્થાન ને જણાવવા માટે આ સૂત્ર રચના થયેલી છે.
[2] સૂત્ર મૂળઃ-૩૫ર્ષપર 0 [3]સૂત્ર પૃથક-૩પરિ- ૩પરિ
3 [4]સૂત્રસારઃ- [અગ્રીમ સૂત્ર ૨૦માં નિર્દેશ કર્યા અનુસાર આ વૈમાનિક કલ્પ ઉપર ઉપર રિહેલા છે]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org