Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સઘળા કર્મો તોડવા જોઈશે તો જ રત્નત્રયીનું આરાધન મોલમાં લઈ જવા ઉપયોગી બનશે.
OOOOOOO
અધ્યાય ૪૪ સૂત્રઃo) | [1]સૂત્ર હેતુ પ્રસ્તુતસૂત્રભવનપતિ અને વ્યંતરનિકાયનીલેશ્યાને જણાવે છે. U [2] સૂત્રમૂળઃ-પીતાના : 0 [3] સૂત્ર પૃથક પૌત - મન્ત - સ્ટેશ:
U [4] સૂત્રસાર-પહેલા બે નિકાયનાદેવો] પીત-પર્યન્તલેશ્યા [વાળા છે અર્થાત્ [ભવનપતિ અને વ્યંતરનિકાયનાદેવોને કૃષ્ણ-નીલ-કાપોત-પીતએ ચારલેશ્યાઓ હોયછે]
[5]શબ્દજ્ઞાન :ત - તેજસ્
મત- મર્યાદા સૂચવે છે [પીત જેને અત્તે છે] હેશ્યા - શારીરિક વર્ષ પૂર્વે સૂત્રમાં કહેવાઈ ગયું છે. [6] અનુવૃત્તિ -
(૧) પૂર્વયોદ્ધા : સૂત્ર ૪:૬થી પૂર્વયો: ની અનુવૃત્તિ લેવી.
(૨) વેવસ્થાયી: ની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા -સ્વોપલ્લભાષ્યમાં જણાવે છે કે-પહેલાં બનેનિકાયનાદેવોને પીત-પર્યન્ત ચારલેશ્યાઓ હોય છે. અહીં ભાષ્યના શબ્દોને આશ્રીને અભિનવટીકા કરેલ છે.
* પૂર્વયો: પૂર્વ સૂત્રમાં જણાવ્યા મુજબ પૂર્વયો. દેવોની ચાર નિકાય જણાવેલી છે. તેમાંથી પ્રથમ બે નિકાય લેવી. તેથી અહીં ભવનપતિ અને વ્યંતરનું ગ્રહણ કરેલ છે.
-- पूर्वयोः निकाययोः - भवनपतिव्यन्तरयो: देवानाम्, उपलक्षणत्वात् देवीनां च
–પૂર્વની બેનિકાયથી ભવનપતિ અને વ્યંતરદેવોનુંરહણ કરવું અને ઉપલક્ષણથી દેવીનું પણ ગ્રહણ કરવું. એટલે ભવનપતિ અને વ્યંતરદેવ-દેવીઓની [પીતાન્ત લેશ્યા હોય છે.]
पीतान्त - पीता अन्ते यासां लेश्यानां ताः पीतान्ताः – પીતલેશ્યા જેને અત્તે છે તે લેગ્યાઓને પૌતાત કહી છે. - પીતાતાયા છે તે પૌતીત શ્યા:
પીતાન્ત કહેવાથી કૃષ્ણ-નીલ-કાપોત-તૈજસ એ ચાર લેશ્યા સમજવી.[અહીં ચોથી લેશ્યા માટે હારિભદિયટીકામાં તૈનÍશબ્દ વાપર્યો છે. તેનું કારણ એ છે કે પતિ નો પર્યાય શબ્દ તૈનસ્ છે. જેને પ્રાકૃતમાં “તેર” કહેવામાં આવે છે.]
–સૂત્રની લાઘવતાને માટે તાત એવા એક શબ્દ થકી ચારે વેશ્યાના અસ્તિત્ત્વને જણાવેલ છે.
જ સેશ્યા – કેશ્યાનો સ્વીકૃત અર્થ છે. “આત્મ પરિણામ''. *દિગંબર આમ્નાય મુજબ સૂત્ર ૨ ગતિવિ પત્તાન્ત : માં બંને સૂત્ર સમાવિષ્ટ કરાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org