Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણેા
i
કદાચ ‘ છાયાનાટક ' દ્વારા અહીં` ' નાટકમાં નાટક ’ ‘ Play within play ' અભિપ્રેત હરો, સવાદમાં જે પ્રસંગો ૩લ્લેખાય છે તેની રંગમંચ ઉપર રજૂમાંત મભિપ્રેત છે. બીન અકમાં પણું પાતા વાનરનો ગમચ ઉપર પ્રવેશ દર્શાવાયા છે. સસ્કૃત ગભૂમિ ઉપર આ નૂતન પ્રયોગ લેખી શકાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગેશ્વરનું ધર્મ રૂપકાત્મક કૃતિ છે પરંતુ તેમાં પણ્ એક નવી જ તરણ . તેમાં સાંધએ અને પ્રસ્તાવનાનો અભાવ છે તથા સૂત્રધાર અને નટાના સંવાદમાંથી જ નાટકને આને સીધા થાય છે. નાટકને અને પસ્તાવતા ' પાર્ક છે જે વાસ્તવમાં ઉપસનાર ' લેખી શકાય.
*
સ્વા૨
આ રીતે ગુજરાતમાં સસ્કૃત નાટક કેટલાંક નવાં લક્ષણો ધારણ કરે છે. આપણે નોંધીશું. કડૉ. ની સમીક્ષા સાક્ષાત માહિતી પર નહિ પણ ઉછીની માહિતી ઉપર ભાધારિત છે, અને આથી અગ્રાહ્ય છે.
For Private and Personal Use Only