Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામચ`દ્રસૂરિષ્કૃત તલાવેલાસનાટક : એક સક્ષિપ્ત સમીક્ષા
રામચન્દ્રના મતે કાવ્ય રસથી સભર હાવું જોઇએ (સ-રક્ષ:। ૨.૨; પૃ. ૧૬). રસ નાટયના પ્રાણ છે (રસન્નાટયગ્રાનામ્ ।૧. ૩, પૃ. ૧) અને નાટવિવિધ રસપ્રાણ છે. ( ૬. પૃ. ૭૭ ). તે સુખદુ:ખાત્મક હેાય છે. સાહિત્યકૃતિમાં રસનેા પ્રવાહ એકધારા હાવા જોઇએ, સ`ત્ર સપ્રમાણ જોઇએ. હ્યુદંડમાં સ્વાદુતાની વધઘટ થાય છે, એમ સાહિત્યમાં સપરત્વે થવું જોઈએ નહિ. ( ૧. ૪, પૃ. ૨) નાટકમાં વિવિધ રસાનું નિરૂપણ થયેલું છે; કદાચ કોઈ સ્થળે વિરૂદ્ધુરસ પણ નિરૂપાય ( ૫. પૃ. ૫૪ ). નાટકને મુખ્યરસ ભૃંગારરસ છે. રારૂઆતમાં શૃંગારરસ સંભોગસૢ ગારરસ-તીરૂપવામાં આવ્યો છે અને ઉત્તરભાગમાં વિપ્રલë શૃંગાર છે. અંતમાં તા નાયકનાયિકાનું મિલન થાય છે અને આમ નાટક સુખાન્ત બને છે. શૃંગારરસ ઉપરાંત કરુણરસ, અદ્ભુતરસ વગેરે રસે! પણુ જોવા મળે છે. “ નિવહુંણું ” ( પૃ. ૪૫, ૪૭) જેવા પારિભાષિક શબ્દો પપ્પુ નાટકકાર યાજે છે. આ સ્વાભાવિક છે કારણ કે નાટકકાર માટચર્વે ''ના લેખક પશુ છે. વર્ષોના સુંદર અને આબેહુબ છે. શૈલ વર્ણનાત્મક છે; દા. ત. અંક ૩ માં વસન્તવર્ણ'ન; અંક ૪માં સ્વયં વરવર્ણન. કેટલીક વાર આ વર્ણના રૂપકાત્મક અથવા તેા વ્યંજનાગર્ભિત હાય છે, દા. ત. સૌવામિનીવરિä મુન્નસ્યવિ વયોમુખ: । ન તુ સૌવામિની તેષામમિત્ત્વ વિમુખ્યતિ ॥ ૨.૨૨ ). જ્યારે રાજા અને કલહુ સ આનું અર્થઘટન કરે છે, ત્યારે કાવ્યનું સૌંદર્ય અને ચિત્રનુ` સૌંદર્ય નષ્ટ પામતું લાગે છે. દ્રષ્ટવ્ય ળિયનાન્તર તમયતીપરિત્યાગમ્ ! રૂ. ૧. ૪૩), નાટકકાર અત્રે નાટયમીમાંસક બનતાં નાટકકાર તરીકે સૌંદયા વિપર્યાસ કરતાં લાગે છે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
નાટકમાં સુન્દર અને વળી વાસ્તવિકતા નિરૂપતી સૂક્તિ અસુંદર આર્થિક સ્થિતિને ખ્યાલ આપતાં નાટકકાર કહે છે. પ્રાયેળ: '' ( ૧. પૃ. ૮ ).કાલિદાસે પણ શ્રી અને સરસ્વતીને ( વિક્રમા શીયમ ૫. ૨૪ ).
લેખકની સાહિત્યિક શૈલી સાદી, સરલ સરસ અને પ્રવાહી છે; વતામાં વર્ણનાત્મક છે. શૈલા સમાસપ્રચુર નથી; પરંતુ કોઈક કોઈક સ્થળે સામાસિક શબ્દો પ્રયેાજાયા છે, કોઈક કોઈક સ્થળે શૈલી ચિત્રમયી, આલંકારિક અને પ્રભાવશાળી છે. દા. ત. કાનન સૌંદર્ય ( ૫.૯ ). નાટકકાર પાતાની શૈલીને “વૈદર્ભીરીતિ ’” તરીકે આળખાવે છે (૧. ૧); આમ લેખક પેાતાની શૈલી વિશે જાગરૂકતા બતાવે છે. ભવભૂતિ પણ પોતાના વિશેની કેટલીક બાબતામાં જાગરૂક છે, તે સુવિદિત છે.
૧
For Private and Personal Use Only
મળી આવે છે. શિક્ષકોની अल्पवेतना हि विद्योपजीविनः સમાગમ દુર્લભ ગણાવ્યા છે.
સખ્યાની દૃષ્ટિએ નાટકમાં પાસખ્યા અતિશય ન્યૂન નથી તેમજ અતિશય અધિક પણ નથી; ફ્ક્ત ૩૮ પાત્રો છે. નાટકની નાયિકા છે દમયન્તી. એનું લાવણ્ય અને સૌદર્યાં અનુપમ છે. તે શ્રી રત્ન છે. (દ‰ન્ય ૧૮ ૧૬-૩૯; ૨. ૧-૪, ૬, ૯, ૧૦ વગેરે), નલ પ્રત્યે તેને પ્રેમ બેવફા નથી. તેની અનુરાગનિષ્ઠા સુ ંદર રીતે અને સફળતાપૂર્વક નિરૂપાઈ છે. નિષધરાજના પુત્ર નલરાજ “ ધીરલલિત ’ નાયક છે (૧. ૨, ૬). તે અતિશય રૂપાળા છે; ટૂંકમાં તે '' મહ્ત્વ'' છે. તે વિવિધ વિદ્યાએના અને કલાઓના જાણકાર છે; તે ગુણાના નિધિ છે. ( ૫. પૃ. ૫૫ ) દા. ત. તે અવિદ્યા, સૂપવિદ્યા (૬, પૃ. ૬૭) વગેરેના જાણકાર છે.ચૈતન્યસૂર્યાનવિધિજ્ઞ,