Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૦
www.kobatirth.org
આર. પી. મહેતા
પાડીને મૂળની નીચે ગુજરાતી ભાષાન્તર મૂકયું. યુ એક વિભાગો કર્યા. જરૂરિયાત પ્રમાણે આ રીતે બ્લેકો રાખ્યા.
૧
"ક શ્લોક – દર
૩૧
3
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે છં. ૧૯૩૧ માં આનું પ્રકાશન કર્યું. નાટકનું પ્રાયન મુંબઇ, ગુલાલવાડી, ડી. એલ, સસ્કૃત પાઠશાળાના પ્રધાન ધ્યાપક સનાતની રેવાશ'કર મેઘજીભાઇ શાસ્ત્રો દેલવાડાકરે કરી આપ્યું હતું. આ નાટકની એક પ્રત સ`સ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીથી પશુ મળી છે.
નાન્દા શ્લોકોમાને આ લેાક જાણે કે નાટકના વાતાવરણૢને અનુરૂપ છે- હું દક્ષિણુ સુંદરી માતા, મિથ્યાજ્ઞાનના નાશ માટે, મનથી તારાં ચરણકમળને આશા લઉં છું. યાનિધાન દેવિ કૃપા કર. બ્રાહ્માને વૈવિરધી કામોમાં પાવરધા, હલકા માસા સાથે મળેલા લુચ્ચા, અને સતત પાપના દરિયામાં ડૂબેલા જોઇને મને ખૂબ સંતાપ થાય છે. પ નાન્દી લેાક પછી સૂત્રધાર પ્રવેશે છે અને ઋણુાવે છે કે શ્રી દામેાદર સન્યાસીએ રચેલા નાટક પાખંડધમ ખ’ડન ' તે ભજવવાનુ` છે. તે ઘરમાં પ્રવેશીને ગૃહિણીને મેલાવે છે. તે નટીને કહે છે કે જેએ બૌદ્ધ મત, જૈન મત અને વિઠ્ઠલમતને માને છે તેએ શ્રુતિદ્વેષી છે. આ સાંભળીને નેપથ્યાક્તિ થાય છે કે તું અમને સર્વાંનતે નિદે છે ? સૂત્રધારે કહ્યું કે આ મહામાટે મેકલેલે દિગબર સિદ્ધાન્ત છે. મુખ્ય દૃશ્યને પ્રારભે દિગંબર સિદ્ધાન્ત પ્રવેશે છે. તે ભૌતક સુખામાં સ્વર્ગોને નિહાળે છે. સૌગત તેમાં સંમતિ આપે છે. તેમના ગયા પછી વૈષ્ણવ આવે છે, તેમની ઉક્તિમાં શ્રદ્ધા અને વલ્સનના સહવાદમાં કિલ તેમજ મધ્વાચાય નામના મહામાની ઉક્તિઆમા વેધમ ની નિદા છે. વિઠ્ઠલ પણ મહામેહતા જય ગાય છે. આમાં પણ ભૌતિક સુખાને મહિમા તે રજૂ કરે છે. ( ૧ ) ૬
For Private and Personal Use Only
વિટાપદેશા નામની યુવતીને એની ગુરુ સર્વાંગૈાણિ નામનો ધાણ મળી તેણે ગુરુને કહ્યું કે વિટાવત સ્ નામના વ્યાસ મારા મિત્ર છે. તે કામની સાક્ષાત્ મૂર્તિ છે. તરુણુ યુવતીએ તેની શિષ્યાએ છે. પરંતુ એક બાહ્મણુસ્ત્રો તેના વશમાં નથી. વ્યાસ તે સ્ત્રીને ઉપદેશ આપે છે. તે ઊલટું વલ્લભમતના સ્ત્રી પુરુષોને તિરસ્કારે છે. તે આ સ્થાનને છેડીને તાપવાસ સાથે તીર્થાટન કરવા લાગે છે. અને અહીં” પણુ અનિષ્ટ દેખાય છે તે જુએ છે, જેએ સાધુના ધર્મમાં ફરતા રહે છે તે પાપા કરે છે, અતિદ્રોહ કરે છે, મરુભૂમિમાં રહેલા પિશાચા હોય તેની જેમ उपाध्याय रामजी - आधुनिक संस्कृत नाटक - भा. १, सागर विश्वविद्यालय, सागर, પ્રથમ સં; વૃ. ૧૮૧; વા, ટી. .
૪
मिथ्याज्ञानविघट्टनाय मनसा त्वत्पादक श्रये । मातर्देवि कृपानिधे कुरु दयां श्रीदक्षिणे सुन्दरि ॥ विप्रान्वेदविरुद्ध कर्मकुशलान् शूद्वैः समेताञ्छठान् ।
दृष्ट्वाऽहं परितस्तपामि सततं पापार्णवे मज्जतः ॥ १-२ ॥ કોસ ( ) માંના આંક એ સખ્યા દર્શાવે છે.