Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૦ www.kobatirth.org આર. પી. મહેતા પાડીને મૂળની નીચે ગુજરાતી ભાષાન્તર મૂકયું. યુ એક વિભાગો કર્યા. જરૂરિયાત પ્રમાણે આ રીતે બ્લેકો રાખ્યા. ૧ "ક શ્લોક – દર ૩૧ 3 ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે છં. ૧૯૩૧ માં આનું પ્રકાશન કર્યું. નાટકનું પ્રાયન મુંબઇ, ગુલાલવાડી, ડી. એલ, સસ્કૃત પાઠશાળાના પ્રધાન ધ્યાપક સનાતની રેવાશ'કર મેઘજીભાઇ શાસ્ત્રો દેલવાડાકરે કરી આપ્યું હતું. આ નાટકની એક પ્રત સ`સ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસીથી પશુ મળી છે. નાન્દા શ્લોકોમાને આ લેાક જાણે કે નાટકના વાતાવરણૢને અનુરૂપ છે- હું દક્ષિણુ સુંદરી માતા, મિથ્યાજ્ઞાનના નાશ માટે, મનથી તારાં ચરણકમળને આશા લઉં છું. યાનિધાન દેવિ કૃપા કર. બ્રાહ્માને વૈવિરધી કામોમાં પાવરધા, હલકા માસા સાથે મળેલા લુચ્ચા, અને સતત પાપના દરિયામાં ડૂબેલા જોઇને મને ખૂબ સંતાપ થાય છે. પ નાન્દી લેાક પછી સૂત્રધાર પ્રવેશે છે અને ઋણુાવે છે કે શ્રી દામેાદર સન્યાસીએ રચેલા નાટક પાખંડધમ ખ’ડન ' તે ભજવવાનુ` છે. તે ઘરમાં પ્રવેશીને ગૃહિણીને મેલાવે છે. તે નટીને કહે છે કે જેએ બૌદ્ધ મત, જૈન મત અને વિઠ્ઠલમતને માને છે તેએ શ્રુતિદ્વેષી છે. આ સાંભળીને નેપથ્યાક્તિ થાય છે કે તું અમને સર્વાંનતે નિદે છે ? સૂત્રધારે કહ્યું કે આ મહામાટે મેકલેલે દિગબર સિદ્ધાન્ત છે. મુખ્ય દૃશ્યને પ્રારભે દિગંબર સિદ્ધાન્ત પ્રવેશે છે. તે ભૌતક સુખામાં સ્વર્ગોને નિહાળે છે. સૌગત તેમાં સંમતિ આપે છે. તેમના ગયા પછી વૈષ્ણવ આવે છે, તેમની ઉક્તિમાં શ્રદ્ધા અને વલ્સનના સહવાદમાં કિલ તેમજ મધ્વાચાય નામના મહામાની ઉક્તિઆમા વેધમ ની નિદા છે. વિઠ્ઠલ પણ મહામેહતા જય ગાય છે. આમાં પણ ભૌતિક સુખાને મહિમા તે રજૂ કરે છે. ( ૧ ) ૬ For Private and Personal Use Only વિટાપદેશા નામની યુવતીને એની ગુરુ સર્વાંગૈાણિ નામનો ધાણ મળી તેણે ગુરુને કહ્યું કે વિટાવત સ્ નામના વ્યાસ મારા મિત્ર છે. તે કામની સાક્ષાત્ મૂર્તિ છે. તરુણુ યુવતીએ તેની શિષ્યાએ છે. પરંતુ એક બાહ્મણુસ્ત્રો તેના વશમાં નથી. વ્યાસ તે સ્ત્રીને ઉપદેશ આપે છે. તે ઊલટું વલ્લભમતના સ્ત્રી પુરુષોને તિરસ્કારે છે. તે આ સ્થાનને છેડીને તાપવાસ સાથે તીર્થાટન કરવા લાગે છે. અને અહીં” પણુ અનિષ્ટ દેખાય છે તે જુએ છે, જેએ સાધુના ધર્મમાં ફરતા રહે છે તે પાપા કરે છે, અતિદ્રોહ કરે છે, મરુભૂમિમાં રહેલા પિશાચા હોય તેની જેમ उपाध्याय रामजी - आधुनिक संस्कृत नाटक - भा. १, सागर विश्वविद्यालय, सागर, પ્રથમ સં; વૃ. ૧૮૧; વા, ટી. . ૪ मिथ्याज्ञानविघट्टनाय मनसा त्वत्पादक श्रये । मातर्देवि कृपानिधे कुरु दयां श्रीदक्षिणे सुन्दरि ॥ विप्रान्वेदविरुद्ध कर्मकुशलान् शूद्वैः समेताञ्छठान् । दृष्ट्वाऽहं परितस्तपामि सततं पापार्णवे मज्जतः ॥ १-२ ॥ કોસ ( ) માંના આંક એ સખ્યા દર્શાવે છે.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341