Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
r
લખ્યું
www.kobatirth.org
પ્રયત્ન શા
સંસ્કૃતભાષામાં સામાન્ય જનસમાજ પુત્તુ રસ લેતા થાય અને નિર્દોષ મનારનું સર્વ સંસ્કૃતભાષાનો સંપર્ક તેમજ વિદ્વાનો અને સમાજના સુભગ સમન્યય દ્વારા સસ્કૃતભાષાના પ્રચાર પ્રસાર સધાય તે આ નાટિકાઓ રચવાનો મુખ્ય ઉદ્દેશ હતા.
આ નાટિકા વિશે પુ. શ્રી લક્ષ્મીકર શુક્લ તથા ૫. શ્રી જયનારાયણૂં પાકજીએ
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्यासुधानिधिपतिपंचानन श्रीबदरीनाथशास्त्रि महाभागैः राधाविनोद, रत्नावली, मालिनी इति नाटिकात्र्यं विरचितं वर्तते । एतासु नाटिकासु जगदानंदनिधानभूतं रससंमृतं राशीकृष्णप्रेम तथोपवणितं यथा પ્રેક્ષાાળાં चेतांसि ब्रह्मानन्दमग्नानि भवन्तीति ૧૯૬૨માં
..
प्रत्यक्षीकृतमस्माभिर्भूरिशः સંસ્કૃત વિદ્યાસભાની રજનકાર્ય ક્રમની પુસ્તિકા, પ્રાયુિમાં પૂ. પા. ગ. શ્રી પૃ૮ શ્રી મથુરેશ્વરજી મહારાજ ! આમુખ 'માં આલેખે છે : "संस्कृतभाषाया गौरवं समीमानया विद्वत्परिषदा संस्कृतस्य दयनीय दशां दूरीकर्तु ललितलीला मधुमधुरं रत्नावलीनाटिकां विरचय्य प्रचरपचारोऽकारि "
પ. જિનાથ શાસ્ત્રોની લખેલી માત્ર ચાર જ નાટિકાઓ ઉપલબ્ધ હોવા છતાં એમા કાટેનું એમનું પ્રસગરચના તથા ધટના નવહન કૌશલ, સુંદર ગીતાનું સકલન, અર્થપૂખ અને છટાદાર સંવાદો, સાથે વચ્ચે વચ્ચે ગૂંથાતી તેમની વિદ્વત્તા, અને સમગ્ર સયેાજનમાંથી પ્રગટ તી કવિહૃદયની ભાવમધુરી એમને નાટકકાર તરીકે સફળ અને માનનીય સ્થાનના અધિકારી રચ.
ભૂત
For Private and Personal Use Only