Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાથ શાસ્રીનાં નાટકો
રસપ્રવાહમાં વચ્ચે વચ્ચે દાનક સિદ્ધાંતાનું સહજ સંચાજન લેખકનું દર્શનશાસ્ત્ર કસ્તુ પ્રભુત્વ દર્શાવે છે. ઉદા.—મારત—મત્ર શ્યમ્ ? સ્થાણુર્વા પુરુષો ય ?
(૩) માલિની :
આ નાટિકા રચતાક્રમમાં ત્રીજી છે. આમાં પશુ રાધા કૃષ્ણના સ્નેહમિલનને રસપૂ શૈલીથી વણી લેવામાં આવ્યું છે. રાધા કૃષ્ણના ભાવદા નથી ભક્તિરસપ્રબુદ્ધે બને છે, આ નાટિકામાં ત્રણ પ્રવેશ ( અંક) છે.
૨૪
કસના ઉદ્યાનમાં કૃષ્ણકીર્તન કરતા નારદ આવે છે. ત્યાં માલની મળે છે. તે નારદને કહે છે તમે કૃતન થા માટે કરા છે કે માતા કસનું રાજ્ય છે. નારદ કહે છે કૃષ્ણાતન ૫ ન કરું ? પરમસુન્દરી રાધા પણ ક્રૂષ્ણુમાં મોહ પામી છે. માલિની કરેઃ રાધા એ તે એક ગોપી, અને સમાહિત કરી એમાં શા માટે વાધ માર્યા ? મને તે સમાહિત કર્યું તો માનું, શું હું વધા ન બની શકું? નારદ વિચારે છેઃ નન્દકુમારને મેહ પમાડવા જતાં આ જ માહિત થઇ જશે માલિની પ્રતિરોધો બને છે.
બીજા વેશમાં ના રાધાને ત્યાં સ્પાની સમાચાર આપે “હું એક ગાયની પ્રતિબ હતી કૃષ્ણને સમાહિત કરવા જઈ રહી છે. મા તેવા રાધા, ચન્દ્રાવલી, વિશાખા, નારદ ત્યાં આવે છે.
ત્રીજા પ્રદેશમાં શ્રીદામાને કૃષ્ણ કહે છે તારી ઉન્મત્ત ગાયો શિગડાં મારી રહી છે, અને ચરવા દેતી નથી. કૃષ્ણે શ્રીદામાના ઝઘડા મા કારણે થાય છે. બન્નેની ગાયો ચરવા માટેની દ નક્કી કરવામાં આવે છે. આ ભાત્ર તારા અને માં બાજુના ભાગ મારશે. આવા વિભાગ શ્રીદામ કૃષ્ણ વચ્ચે નારદ કરી આપે છે. માલિની વચ્ચેથી સામે જવા પ્રયત્ન કરે છે તેને શ્રીદામા કહે તું જો રાધા હાય તા મારી હદમાં ન આવે. માલની કહે છે હું રાધા છું. કૃષ્ણ કહે એ નક્કી કોણ કરે? રાધા તે અહીં મારી પાસે છે. નારદ કર્યું જે કૃષ્ણુને પસંદ કરે તે રાધા. માલિની કૃષ્ણને પુષ્પ અર્પે છે, કંકણુ કુંડળ અર્પે છે, ધન સાપે છૅ, અન્તે પોતાનેા ઉદ્યાન અપે છે પપ્પુ કૃષ્ણ પ્રસન્ન થતાં નથી. માલિની કડે હવે આપવા જેવું મારી પાસે કાંઈ ન રહ્યુ ત્યારે રાધા કહે છે. મારી પાસે કૃષ્ણને અર્પણ કરવા જેવું અન્ય કઈ નથી. હું મારા આત્મા સમર્પણ કરું છું. અને કૃષ્ણે પ્રસન્ન થઈ જાય છે.
For Private and Personal Use Only
નાટકામાં નારદ, માલિની, રાધા, ચંદ્રાવલી, વિશાખા, કૃષ્ણ, શ્રમ ગામ ખાત પાત્રો છે. નારદ કથાવસ્તુને પ્રવાહિત કરનાર છે. માલિની કસના દ્યાનની માણે છે. તે પ્રતિરાધા બની કૃષ્કૃતે સમાહિત કરવાનાં સ્વપ્નાં જુએ છે, તેથી પ્રતિનાયિકા છે. રાધા ક્રૂષ્ણુમાં અનન્યભાવમયી નાયિકા છે. કૃષ્ણ રાધામાં પરમપ્રેમને મૂર્તિમાન કરનાર રસરૂપે નાયક છે. શ્રીદામા-કૃષ્ણમિત્ર હોવા છતાં ગાયો ચરવાના વિષયમાં બન્નેની હદ નકકી કરવામાં આવે છે. તેથી કૃસુની સાથે પ્રક્રિયાથી રૂપે છે. ચાયેલી અને વિશાખા રાધાની શ્મનન્ય સખીઓ છે. પ્રારંભમાં નારદ ગીત ગાતા પ્રવેશે છે.
46
માલિતી ''માં તેણુ ગીત છે.