Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
અતિ ઠાકોર
ત્રીજા અંકમાં ચંદ્રકેતુ-વસુદ્રનું આગમન તથા પ્રીષ્મકાલીન પ્રકૃતિનું વણું ન થયું છે. એ પછી આશ્રમગમન અને આશ્રમવર્ણન બાદ કુલપતિ સાથે મિલન નિરૂપાયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથા અંકમાં ચંદ્રકેતુ- પ્ર{મત્ર સવાદ, કુલપતિ–ચંદ્રકેતુના રાજપુત્રના રાજ્યાભિષેક સંબંધી વાર્તાલાપ, નંદનવાટિકામાં પ્રિયમૂર્તિ-આનંદમૂર્તિનું વર્ષાવર્ણન તથા પુનઃ ચંદ્રકેતુપ્રિયમૂર્તિ-આનદમૂર્તિનેા સંવાદ નિરૂપાયા છે. વર્ષાકાલીન નદીનું વણુ ન જુમા ઃ
नवजलदसुनीरैः पूरिता निर्झरिण्यो
विहितपुलिनभङ्गा उद्धतास्तास्तरुण्यः । नवजलधरकाले सङ्गमोत्कास्सरन्ति
તનિધિપતિનેતા શિતાવર્તમયઃ॥ ૬. સૌં. ૪/૨૪ પૃ. ૭૭
પાંચમાં અંકમાં ચંદ્રકેતુ માટે માળા બનાવવા ફૂલ દીવા નીકળેલા સહ્મચારી દ્વારા શરદઋતુના પ્રભાતનું વર્જુન, પ્રિયમિત્ર-દેશમિત્ર દ્વારા શદ્દઋતુની પ્રકૃતિનું વણ ન ( ક્લાક છ થી ૩૦), ચદ્રવ યુ નું ચંદ્રકેતુ-કુલપતિ આદિને તેડવા માટે આગમન, ચદ્રવ ના ચંદ્રકેતુ-વસુદ્રકુલપતિ આદિ સાથે મેળાપ એમ ત્રણ પ્રસંગો નિરૂપાયા છે. શરદસરિતા અને શરદઋતુના આ વસ્તુ ન જુએ :
विनिर्मला लोलतरङ्गमालिनी सितारविन्दावलिदामशालिनी ।
इदं कृशाssवर्तमनोरमा पाँत प्रयाति मन्दं कलहंसनादिनी ॥ प्र. सौं. ५ / १२ ५.९३ विकस्वराजम्भोविलोललोचना विकासिकाशालिदुकूलशालिनी । प्रफुल्लबाणासनकाननान्तरे शरन्नटी नृत्यति हंसशिञ्जिनी ॥ प्र. सौ. ५/१३, पृ. ९३
હઠ્ઠા અકમો રાજૂ-અમાત્ય મણ્યિ'દ્રને રાજ્યાભિષેક સંદર્ભે નગરોાભા વિષયક સંવાદ, રાજા–મુનીદ્ર—{શષ્યા–મંત્રીનુ મિલન ( લેાક : ૧ થી ૧૪ ), કુલપતિ-ચંદ્રતુ-ચ ંદ્રવર્ણ નું વિમાનમાં આગમન અને પર્વત, નદી, સરાવર, નગરીનુ ં વĆન ( શ્લાક ૧૫ થી ૨૬ ), રાજાકુલપાંત આદિનું મિલન અને કુમારના રાજ્યાભિષેક-એમ પાંચ પ્રસંગે નિરૂપાયા છે.
‘પ્રકૃતિસૌર્યમ્'ના કથાત ંતુના આટલા પરિચય પણ એ તથ્ય સ્પષ્ટ કરે છે કે અહીં કથાનક તો કેવળ પ્રકૃતિસ્તં નિરૂપવાનું નિમિત્ત જ ખની જાય છે. આથી રાજા ચંદ્રમૌલિના વાનપ્રસ્થાશ્રમ ગ્રહણુ કરવા નિશ્ચય, ચંદ્રકેતુનું રાજ્યાભિષેક અર્થે કુલપતિને આમ ત્રણૢ આપવા આશ્રમગમન તથા કુલપાંતનું રાજ્યાભિષેક સ ́પન્ન કરવું જેવી ઘટનામાળાતા નાટકના કેન્દ્રસ્થ વિષય સાથે આંતરસંબંધ રચાતા નથી. આ નાટકમાં કેન્દ્રિય વિષય એવા પ્રકૃતિસૌંદય માં સ્વયં ઝાઝું કથાનક પડયુ' નથી, એ લગભગ પૂર્ણત: વર્ષોંનાત્મક જ છે. નોટત્યના સાહિત્યસ્વરૂપને આવી સ્થિતિ ઝાઝી ઉપકારક બની શકતી નથી. નાટકમાં પ્રકૃતિવર્ણન ઇતિવૃત્તનેપરિાષકરૂપે જ યેાજી શકાય. અહીં કથા અને વણૅન વચ્ચેના પરિપેક્ષ્ય-રાષકભાવસંબધને વિપ જે નાટક જેવા કાવ્યસ્વરૂપ માટે ઈષ્ટ નથી. રસ નાટયનું કેન્દ્રિય તત્ત્વ છે. એ
થયા છે, કથાશરીરને
For Private and Personal Use Only