Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બમાં મળ્યાયામ-એ
સમીક્ષા
મહાભારતની કથાવસ્તુના મૂળસ્ત્રોત સાથે ‘ભીમવિક્રમ’ની સરખામણી કરતાં નીચે પ્રમાણે ફેસ્સા સાપ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ કૃષ્ણ તથા અર્જુન સિધ્ધેશ્વરની પૂર્જા માટે જાય છે એ પ્રસ’ગ - મહાભારત માં નથી પણ કવચ્ચે ભવિક્રમ 'માં આ પ્રસગે નિરૂપીને કથાવસ્તુને નવીનતા અર્પી છે. જરાધના અત્યાચારોથી પતિ વનના પરિવારનું માર્મિક દૃશ્ય રજૂ કરી કાવચ્ચે પેતાની નાટ્યકતમાં ઉપસાવી છે. આ દશ્ય દ‘કોના મન ઉપર અધિક પ્રભાવ પાડે છે જે નાટકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. અા પ્રસથી નાક ભીમસેનની જાસધની ઈચ્છા ઉત્કટ થાય છે.
* મહાભાર : 'માં બી છે, નાની કાન્હીમાં નગરમાં પ્રવેશે છે ચિત્ત | ઋગ્ણાતા ભીમપુત્ર ધરોત્કચ દ્વારા નગરના રક્ષકોને દૂર કર્યાં છે.
૧૭૫
ભીમ તથા આજુન મૈત્યગિરિશિખરી દૂર કરી નગરજ્યારે અહીં શત્રુ નિવિધ નગરમાં પહેરો તે વિને
મહાભારત ' મુજબ તિાંશખરને પાડવામાં ભીમ તેમજ અર્જુનને શ્રીકૃષ્ણે પણ મદદ કરે છે. અહીં નાટકકાર આ કામાં શ્રીકૃષ્ણની મદદ નથી લેતા અને શ્રીકૃષ્ણના પાત્રનું મહત્ત્વ ાવી રાખે છે.
と • મહાભારત માં ત્રાસકને શ્રીકૃષ્ણે પોતાનો ચા ભીમ અને અર્જુનના પરિચય આપે છે. જ્યારે અહીં આ કાર્ય નાયક ભીમ કરે છે. આચાર્યની પદવી. ભીમને આપવામાં આવી છે.
૫ શ્રીકૃષ્ણ, ભીમ અને જુના વાસ્તવિક પરિચય પામીને • મહાભારત માં ાસપ ખૂબ ક્રોધિન થાય છે. અને તે યુદ્ધ માટે લલકારે છે. પણ આ નાટકમાં શ્રીકૃષ્ણ આ વર્ષોમાંથી કોઈનું એકની પસંદગી કરવાનું જરાસવને પ્શાવે છે.
1
મહાભારત'માં ભીમ દ્વારા સહદેવની બહેનને પત્નીના રૂપમાં દર્શાવી નથી જ્યારે અહીં કુરુષશ અને મધવશની શત્રુતા સમાપ્ત કરી સબંધ બાંધવા માટેની ઉદાત્ત કલ્પના કરવામાં આવી છે. મા પ્રસંગે ધનન્ય વિજ્યના · ઉત્તરાષ્ટ્રિય ની ચૂદ અપાવે છે.
• મહાભારત માં દૌરાનખાને શ્રીકૃષ્ણ મુક્ત કરે છે. પણ અહીં ભીમસેન દ્વારા મા કાર્ય કરવામાં આવે . આ પ્રસંગ ‘ મહાભારત 'ના. બકાસુર વધ નામના ઉપાખ્યાન તથા * નિમ યભીમવ્યાયોગ ના બ્રાહ્મણકુમારના પ્રસંગ સાથે સમાનતા ધરાવે છે.
પ્રસ્તુત નાટકમાં આ પ્રકારના અભિનયસન પ્રાપ્ત થાય છે.
વાચિક સંસ્કૃત
अहं प्रथममहं प्रथममिति कलहं नाटयति... नेपथ्ये कलकलः नेपथ्ये मङ्गलगीतध्वनिर्नान्दी वायं च ।
૨ સાત્ત્વિક રાત :
મા-ચલન, માનુનામ મિન, માર્, સરળમ, મમ્.... |
For Private and Personal Use Only