Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
ઉષા બ્રહમચારી
નગરની શે.ભાનું વર્ણનમાં કવિની કાવ્યકલા દષ્ટિગોચર થાય છે. ગિરિત્રજ પહેચીને મગધની સમૃદ્ધિનું વર્ણન કરતાં ત્યાંના બારની તુલના કેઈ વીરની સાથે કરવામાં આવી છે. ૨૭ આ ત્રણે બ્રાહ્મણના રૂપમાં બજારમાં આવેલી દુકાને લૂંટે છે. અહીં એમના મુખમાંથી “સર્વ શ્રીસ્થ< . . ....... વગેરે બે લાવીને મેક્ષાદિત્યે હાસ્યરસ ઉત્પન્ન કરી કાવ્યના ગાંભીર્યને હળવું કર્યું છે. ભીમ જ્યારે પિતાને સારો પરિચય આપે છે ત્યારે તેમની તર્ક-વિતર્ક પૂર્ણ મને દશાનું કવિએ ખૂબ જ સ્વાભાવિકરૂપે ચિત્રણ કર્યું છે. જે ત્યારબાદ ઠંદ્વયુદ્ધને આરંભ થાય છે. સંસ્કૃત નાટકના નિયમાનુસાર યુદ્ધ નેપમાં થાય છે અને દર્શને શ્રીકૃષ્ણ તથા અજુનના મુખે વૃદ્ધનું વર્ણન સભળવા મળે છે. દૂધયુદ્ધના સૂમચત્રગુમાં લેખકનું પાંડિત્ય પષ્ટ થાય છે. અહીં જગુણયુકત ગૌડીશૈલી અપનાવી છે.
કવિએ મહાભારતની ઐતિહાસિક કથાને વ્યાસને અનુકળ બનાવીને ટૂંકાવી અનેક નવીન પ્રસંગથી નાટકીય રીતે ઉપસાવી છે. હ્રદયુદ્ધની ઘટનાને શ્રીકૃષ્ણ મહાભારતમાં ગુખભાષામાં દર્શાવે છે. જયારે અહીં ૧૦ કવિશ્રી અપેક્ષા કરૌં વધુ સ્પષ્ટ ભાષામાં આ બાબતને વર્ણવે છે. પ્રાચીન વુંદંપદ્ધતિમાં વી તરકીબને આધાર લેવામાં આવશે. આનું ગ્ય ઉદાહરણ વીરરસપ્રધાન ચનાઓમાં જોવા મળે છે. ભટ્ટ નારાયણના વેણીસંહાર' “માં આવું દશ્ય પ્રાપ્ત થાય છે.
આ ઉપરથી એમ જણાય છે કે પરવત વ્યાયાગકારાએ મહાભારતના ચિત્રો તેમજ પાત્રોનું ચરિત્રચિત્રણ કરનારા ભાસ તેમજ ભટ્ટ નારાયણ જેવા નાટ્યકારોની કૃતિમાથી પ્રેરણા લઇ ને પિતાની કૃતિમાં તેનું ચિત્રાંકન કરવાને પ્રયત્ન કર્યો છે. આના ફલસ્વરૂપે સોગંધિકારણું” અને ભીમવિક્રમ ' જેવાં વાગે ઉપલબ્ધ થયાં .
--
શ્રીકૃષ્ણની ગુપ્તસહાયથી ભીમવિક્રમ ” નાવ ક યુદ્ધમાં વિજયી થાય છે. જરાસંધનું રાજ્ય સદેવને સોપે છે. સહદેવની બહેન પણ તેને સેપે છે. નાટ્યશાસ્ત્રના નિયમાનુસાર મંગલગીત વાદ્ય વાનથી મુક્ત વાતાવરણમાં શ્રીકૃષ્ણના આશીર્વચન સહિત ભરનવાક્યથી આ એકાંકીને અંત આવે છે. જે કવિના ભાષાસૌદર્યને સુંદર નમૂન છે. ભાગમાં સ્ત્રીપાત્રોની જેમ બોકત ભાષાને પ્રાયઃ અભાવ વર્તાય છે. અતઃ અહીં પ્રાકૃત ભાષાનું પ્રમાણ અ૮૫ જણાય છે. -----------
૨૬ આગળ મુજબ, બ્લેક ૩૪, ૩૫ પૃ. ૧૧, ૧૨. ૨૭ ઉપર મુજબ, ક ૩૬, પૃ. ૧૨. ૨૮ ઉપર મુજબ, પ્લાક ક૭, ૫. ૧૨. ૨૯ ઉપર મુજબ, બ્લેક, ૪૨-૪૬ ૬ ૧૫, ૧૬. ૩૦ ઉપર મુજબ, પૃ. ૨૩.
किम् प्यन्मत्त इव चेष्टसे । नाऽयमतिकथितोऽपि मर्मभेदमते जीवितं मञ्चति । ૩૧ ભટ્ટ નારાયણ, “વેણીસંહાર', અંક ૬. ૨૬, પૃ. ૧૪૪. ૩૨ ભીમવિક્રમ ', ગ્લૅક નં. ૮૮-૯૦, પૃ. ૨૬, ૨૭.
For Private and Personal Use Only