Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૪
ઉમાબેન દેશપાંડે
મહાકાવ્યો.. અને પૌરાશ્ચિક દતકથાઓ વગેરેમાં પણ અસામાન્ય પ્રભુત્વ ધરાવતા હતા. તે કૃષ્ણ ભગવાનના અને સવિશેષ તો ગોસ્વામી શ્રીગોકુલનાયરના ભક્ત હતા, અને તેમના મતે ગોકુલનાથ∞ દેવી ાંત્વ ધરાવતા હોવાથી આધ્યાત્મિક વિકાસ ઈચ્છતા લોકો પર પાનાની દેવીકૃપા અર્પણ કરવા આ પૃથ્વી પર અવતર્યાં હતા.
નાટક
નાટયરચનાઓ લેક દ્વારા એકત્રિનપણું સાક્ષીભૂત થઈ ને નિહાળવામાં આવતી દવાથી, અગત્યના નૈતિક મૂલ્યો પર ભાર મૂકવા માટે, આધ્યાત્મિક સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તેમજ સમકાલીન સમાજનાં સારાનરસા અશોનું ચિત્રણ કરવા માટે નાટક એ હંમેશા અસરકારક માધ્યમ તરીકે સ્વીકારાયું છે.
પશ્ચિમમાં ૧૩મી સદી પછી લખાયેલાં નૈતિક મૂલ્યે ધરાવતાં Morality Playની જેમ રસિકવિદ પણ્ રૂપકાત્મક પ્રકારનું નાટક છે. જેનુ મુખ્ય ધ્યેય ઉચ્ચ નૈતિક મુલ્યે પર ભાર મૂકવાનું અને દૂષણાની ટીકા કરવાનું છે.
www.kobatirth.org
આ નાટક દ્વારા તે સમયમાં વિશાલ સાધારણુ જનસમૂડ દ્વારા પ્રયાનતી ભાષાના વિશિષ્ટ પ્રયોગાન પણ ખ્યાલ આવે છે, અને ધાર્મિક, પરાશ્ચિક તથા માધ્યાત્મિક વિચારો- માન્યતાઓ ઉપર પણ પ્રકાશ પડે છે.
ભાષાકીય લક્ષણા
નાટકકારે સંસ્કૃતમાં ન વાના બે પ્રકારનાં શાબ્દિક રૂપે પ્રત્યેનાં છે,
૧ ખાસ કરીને લેખકની માતૃભાષા ગુજરાતીમાંથી લીધેલા દેશી શબ્દો, કે જે મૂળ ભારતીય યુરાપીય ભાષાના અને સ ંસ્કૃતમાં પ્રયાન્નતા શબ્દો છે.
* પારસી અને અરબી ભાષામાંથી લીધેલા શબ્દો કે જે મુસ્લિમ શાસન ડેડ લાની એલચાલની ભાષા હતી.
લાત
અલછ
૩ નાટકમાં વપરાયેલા સંસ્કૃત સિવાયના (ગુજરાતી) શબ્દ મૂળ સંસ્કૃત સાથે જોવા મળે છે. જે નીચે મુજબ છે.
ગુજરાતી
કુડા
જટા
અક-૨
રૂમ
',
વૈવલા અંડ-પ્
અપવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-37
સંસ્કૃત
લત્તા
અલની
놀리
2
ન્ય
વપ અપવાદ
For Private and Personal Use Only