Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'ક
નાગકેન કાઈ 'પા
તે * રીતે કવિએ માયાવતીના પ્રસંગને ખૂબ જ લંબાવ્યુંક રજૂ કર્યા છે. જો કિવએ ધાયું ૐન તા આ પ્રસગને સ્વતંત્ર અંક ગણાવી શકયા દ્વાંત, એમ લાગે છે કે કિવને નાટક પાંચ કનું જ બનાવવું છે, તેથી તે વધુ અકી કરવા માગતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ વિધાનની દષ્ટિએ વિચારતા આ નાટક બટ્ટે વ્યવસ્થિત રીતે કથાનકના વિકાસ દર્શાવી શકતું નથી એમ કહેવું પડશે. પ્રસંગની ગૂંથણીની ઇષ્ટએ આ નાટક કશી વિશષ્ટતા દર્શાવી શકતું નથી. જો કે છાયાનાટકનું તત્ત્વ અને એક કરતા વધારે કથાતંતુઆનુ સંયેાજન, આધુનિક દાએ Flash back technique ના વિર્હનયાગ એ બધાં આ નાટકનાં આકા છે.
For Private and Personal Use Only