Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૪
સિદ્ધાર્થ ચ કાબૂ
કમ ચદ્ર પાત્ર મરાઠીમાં પણ વાત કરે છે. ામ પાંચ ભાષાના જેમાં પ્રયાગ કરવામાં આવ્યો છે એવું આ એક જ પ્રહસન અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયું છે. એ હજી સુધી પ્રકાશિત થયું નથી માટે વિદ્યાના સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન અને અર્વાચીનકાળમાં બ્રાહ્મણ્ણા સમૃદ્ધ હતા અને સમાજમાં એમનું આગવું સ્થાન હતું. પણું કાળક્રમે એમનામાં લાલચ, ઈર્ષા, ખાવાનો લાભ (gluttony) અને મેહ વગેરે દુર્ગુણા વધવા માંડવ્યા અને આ અવગુણું પાછળથી એમની વિડંબનાનું કારણું બની ગયા.
એક મોગલ સરદારના છોકરાનું લગ્ન હતું પણ એ . માટે ધનપ્રાપ્તિ કેવી રીતે કરવી એ પ્રશ્ન હતા. એટલે સમૃદ્ધ, કા-કકાંડ કરનારા-સાહ્મણ પાસેથી ધન ભેગું કરવુ એવા એક વિચાર પ્રસ્તુત થયે! અને આ માટે બ્રહ્માનું વિબન કરવામાં આવ્યું એ આ પ્રહસનના
વિષય છે.
કર્મ કાંડ કરનારા બ્રાહ્મણ્ણા સમાજમાં સર્વત્ર જોવા મળે છે. સવાદોથી સમાજની ટલીક માન્યતાઓ ઉપર કવિ ધ્યાન ધરે છે. ા નાનકડા પ્રહસનમાં જોવા મળે છે. એ જ આ પ્રહસનનુ વૈશિષ છે. બ્રાહ્મોમાં પણ્ આ પરસ્પર કર્યાં. બ્રાહ્મણની ઉંમ્ય—નીયતા, એક—મીજી પેટા જ્ઞાતિ સાથે વિવાહ સંધ રાખવા માટે વિરાધ ક ગાળા આપીને ખેાલવાની ટેવ, એકબીજાને વ્યંગના આધારે ઉતારી પાડવા માટે ગ્રામ્ય, સંસ્કૃત, અને એલીભાષાના ઉપયોગ સાથે ભાષામાં વ્યાકરષ્ણુની ભૂલ કરીને પ્રયાગ કરતાં ોવા મળે છે. આ હુસન હોવાથી વિરાધાભાસને આશ્રય લઈને કરેલ પ્રયાગ, સહેલી
ને પ્રવાહી તેમજ સમાજનાં બધા સ્તરમાં સમજી શકાય એવી સરળ ભાષાનો પ્રયોગ વગેરે વૈશિષ્ટયોને- કારણે આ પ્રહસન બહુ રસપ્રદ બન્યું છે.
નાટકના સાર
પ્રથમ અંક:— પ્રસનની શરૂઆત ભગવાન શિવ, વિષ્ણુના દસ અવતારો અને ગણેશજીને નમન કરીને થાય છે. પછી સૂત્રધાર એવુ જાવે છે કે ભગવાન શિવશંકરની માળા નિમિત્તે ભેગા થયેલા યાત્રિકાએ એવું કહ્યું છે કે નાટકનેા પ્રયાગ કરવાથી અમારનાથના આપણા માટે દયાભાવ રહે. ત્યારબાદ નાટકકારનું નામ વગેરે વિગતો આપીને એવુ" કહે છે કે મ્લેચ્છલકાએ બ્રાહ્મગ્રનું વિડમ્બન કર્યું તે સરદારને જષ્ણુવવા માટે વિપ્રવિડ ખન નામનું નાટક સદાન દે રચ્યું અને તેના પ્રયોગ મોગલ સરદાર અમાસાને ખુશ કરવા માટે કરવામાં આવે છે.
માટે એમની વાણીથી, તત્કાલીન સમાજનું દર્શન
નટી અને સૂત્રધારના સભામાં એવુ જણાવ્યું કે યાલ નામના શેઠિયાએ યજ્ઞનું આયેાજન કર્યું છે અને બ્રાહ્મણ્ણાને નિમંત્રણ માકલ્યું છે માટે એમને કુતુહલ થાય છે.
C
આ પ્રસ્તાવના પછી બ્રાહ્મણીને ગાળે આપતા અમસ્તક 'પ્રવેશે છે અને કહે છે કે બ્રાહ્મણુ મને ગણુકારતા નથી માટે મને જો શવ મળી જાય તે હું ધાણાની માન્મતત્તાનું હરણ કરનાર કોઈ ઉપાય-રસ્તા શોધી કાઢીશ. એટલામાં જ શવ, કૈવલ અને કુબેર પ્રવેશે છે અને
For Private and Personal Use Only