Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
માયન દેશપાંડે
ઈ. સ. ૧૫૮૬માં શ્રીવિજ્રલેશનાં નિર્વાણ બાદ તેમના સાતેય પુત્રો અલગ થઈ ગયા અને તેએાએ સાત અલગ અલગ સ્થળે નિવાસસ્થાના આરમ્યાં. વૈકુલનાથજી પણ અન્ય ભાર એથી અલગ થઇ ગયો..તાં. તેમને તેમના મોટા અને નાના ભાઈ પ્રત્યે માન અને પ્રેમની લાગણી હતી. તેઓ હુંમેશા પોતાના આખા કુટુંબની કીર્તિ અને નામના વધે તેવા પ્રયત્ના કરતા :–
श्रीवठ्ठलिः करुणया निजसप्तसद्मसत्कारसंभवसमं व्यतनोत्स्वमानम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક. સ. ૧૫૯૦માં ગોકુલનાથજીએ ગુજરાતનાં ખંભાત, ભરૂચ, સુરત જેવાં ટલાંક સ્થળની મુલાકાત થીધી હતી. અને તેમણે કોઇપણ પ્રકારના પથ કે સંપ્રદાય સ્થાપવાના આશય વગર નો લકોને પાંમાત્ર તરકે દીર્યા હતા. આજે પણ આપણે તેમનાં ધણા મંદિર જોઈ એ છીએ. તેમનામાં ઊંડી શ્રદ્દો ધરાવનાર તેમના બસુ અનુયાયીઓ આજે પણ ગુજરાતમાં અને ગુજરાતની ાસપાસ એવા મળે છે. ભરૂચમાં આવેલી • દાદા નારાયણુજી ની આવી એક હવેલીની ગાકુલનાથજીએ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના દાદા નારાયણુને ભાત્મનિવેદન માટે અધિકૃત કર્યા ૩૫ સુન્દરદાસ, કૃષ્ણુદાસ, ગવન, સિદાસ, બગદાસ જેવા નારાયણુના ધરાને ગોકુલનાથજીનાં પરમ ભક્તો હતા. નારાયના વશજો પ્રવીણભાઈ પટણી અને તેમના જ્યેષ્ઠ કુટુંબી સદીધો કે જે હાલમાં વડાદરામાં રહે છે. તેમના દ્વારા જ આ હકીકતનું સમાન થાય છે.
ભૌગા લુક માહિતી
નાટકકારને પાચન ભારતનાં કેટલાંક સ્થળો અને શહેરના ખ્યુ નાટકમાં નિર્દેશ હોવા મળે છે. તે આ પ્રમાણે છે.
૧
મપિદુગ : નારાયણજીના દાદા મંડપદુર્ગાના રાજાના ધાન હતા ( II, ૨, ૪) કદાચ તે અત્યારનું મધ્યપ્રદેશમાં આવેલું માંડવગઢ ડાઇ શકે જે નાંધનીય છે કે માંડવગઢ નાળક આવેલ ગઢની રાણી દુર્ગાવતી ગોકુલનાથના પિતા વિઠ્ઠલેશજીની પરમ ભક્ત હતી.
૨ ભૃગુપુર : ( ભરૂચ ) ભૃગુપુર શહેરનું વધ્યુંન લેખક રેવાનદીને કિનારે આવેલ સુંદર શહેર તરીકે કર્યું છે. જે શહેર નારાષ્ટ્ર જેવી ઉમદા ચારિત્ર્યવાળી વ્યક્તિ વધુ શાભાયમાન થાય છે. ( II, ૧૦ ).
૩, ૪
સ્થંભપુર ( ખંભાત) અને ભાનુપુર (સુરત) એ રિયાકિનારે આવેલાં મુખ્ય શહેરા હતાં. જે શહેરમાં નારાયષ્ટ્રનાં વશમ યશ અને કીર્તિ મેળવ્યા હતા. (II. ૧૧. || ૨૪ )
भानोः पुरे महति लोकहिताय यस्य श्रेष्ठत्वमेकमजनीष्टमुदारधाम्नाम् ॥ २.२४ ॥
For Private and Personal Use Only