Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલકામકાનમ- એક અધ્યયન
મલિકામકરંદને નાયક મકરંદ વણિકપુર, સમાજના મધ્યમવર્ગને ધીર પ્રશાને નામક .
(૩) મોગા, મન્દ્રના સંજાના નાવિઝા ઇત્ર ! મન્ટોત્રા અર્થાત મધ્યમ કુળની, મજ્વર અર્થાત મધ્યમ આચરવાળી અને જોત્રાસન અર્થાત્ કુલા, વેશ્યા. અહીં નાયકને અનુરૂપ નાયિકા મધ્યમકુળની જ હોય છે.
પ્રકરણમાં મલ્લિકા નાયિકા માત્ર છે, કેમ કે તેની માતા ચિત્રલેખા તે વિદ્યાધરરાજયની રાણી હોય છે. પરંતુ તે કિરાત (જંગલના રહેવાસી ) થકી જન્મેલી હોવાને કારણે મધ્યમકુળની જ કહેવાય છે.
(૪) કથાનાતિ અથર્ વિā: અમfકતાનું પ્રકર'માં દિવ્ય પાત્રોને અભાવ હોય છે. પ્રારને વિધ્યમા: ન દ: પ્રકરણ મુખ્ય દુઃખ પ્રધાન હોય છે જયારે દિવ્યપાત્રો સુખદાયક હોય છે. તેથી પ્રકરણમાં તેને અભાવ હોય છે.
(૫) મચ્છદિતમ-અર્થાત્ શ્રીનવકૃત્ય થો fવરવ્યાારવેષ સમજ ચાર સત્ર ! જ્યાં સૌથી હલકી કોટિના અયોગ્ય આચરણ, વાણી, વર્તન હોય છે. પ્રકરણમાં કટલેક ઠેકાણે વિસ્થા પણ નાયિકા હોય છે. તેથી તેના વાણું-વિલાસ વગેરે અધમકોટિના હોય છે. તે મધ્યમકુળની નાયિકાના આચાર-વિચાર મધ્યમ પ્રકારના જ હોય છે.
આ પ્રકરણની નાયિકા મલકા મધ્યમ કુળની છે. તે નાયક મકરંદ જગારી, વૃર્ત, વેશ્યાગમન કરવાવાળા અનેક રીતે હલકા ચારિત્રવાળા છે એવું જાણ્યા છતાં પણ તેને સ્વીકારવા માટે તૈયાર થાય છે. તેથી તે મદિરતાને અનુરૂપ છે. વળી નાટકના અંતમાં તે બીજા નાયક ચિત્રાંગદ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. તે પણ્ તેની “મfeતામ્’ લક્ષણુની પૂતિ કર છે.
(૬) ત્રાસ-એક્ટીવિટેનતમ્ | પ્રકરણુમાં નાયક વણિક-શ્રેષ્ઠીના ચિત્ય અનુસાર તેના સહાયકપાત્રોનું વર્ણન કરવામાં આવે છે. નાટકમાં કચુકી, વિદુષક વગેર હોય છે. જયારે પ્રકરણમાં દાસ, વિટ, ચેટી જેવાં હલકાં સહાયક પાત્રો હોય છે.
મહિલકામકરંદ પ્રકરણમાં દાસ, વિટ, ચેટીને સહાયકપાત્રો તરીકે ઉપયોગ કરવામાં આવ્યું છે.
() જāgvK fસ સુધીણન્ ! પ્રકરણ મધ્યમવર્ગના માણસની સામાજિક જિંદગી રજ કરે છે. મધ્યમવર્ગના માણસને જીવનમાં કંઈને કંઈ સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ કંઈક પ્રાપ્તિ થાય છે. તેથી પ્રકાર કલેશપ્રધાન હોય છે.
અહીં નાયક-નાયિકા ઘણી મુશ્કેલીઓ, આપત્તિઓ, વિબણામાંથી પસાર થઈ અંતે એકબીજાને મળે છે. સમય પ્રકરણમાં હાસ્યસને કયાંય સ્થાન નથી. આમ આ પ્રકરણ શ્રીરામચંદ્રના શબ્દોમાં કહીએ તો full of hurries and worries છે. ૬
6 Trivedi K. H. Ed., The Nafyadarpana of Ramchandra & Gunachandra, A critical study, pub. L.D. Institute of Indology, Ahmedabad, 1966, p. 83.
For Private and Personal Use Only