Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યશશ્ચંદ્રકૃત સતિકુમુદચંદ્રપ્રકરણ
१२७
પણ રહ્યું. નાટ્ય સૂચનાએ અતિ લાધવમાં સૂચવી દેવાઇ છે. અંતે શ્વેતાંબર ધર્માંના વિજય દર્શાવીને દેવસૂરિના સન્માન સાથે ત્રણ પૂર્ણ થાય છે ત્યારે સિદ્ધરાજને કામાખ્યાદેવીનાં ખે વરદાનની પ્રાપ્તિ થાય છે (૧) પુત્ર પ્રાપ્ત અને (૨) તેના નગરમાં કદી પ્રતિવાદી-વિરુદ્ધ ધર્મના પક્ષનો વિજય થશે નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
સિદ્ધરાજની સભામાં અણ્ણરાજ, તુરુષ્કરાજ, મીમાંસકો, નૈયર્ણાયકો રસશાસ્રકોવિદે વગેરે હાજર રહેતા એટલું જ નહિ તેમાં તેએ સક્રિય ભાગ લેતા. આ ઐતિહાસિક વાદ (બર જૈનાચાય કુમુદચંદ્ર અને શ્વેતાંબર જૈનાચજ દિગ્ગજ આચાર્ય શ્રી દેવસૂરિ સાથે વિ. સ. ૧૧૮૧, વૈશાખ સુદ પૂર્ણિમા ( ઈ.સ ૧૧૨૪-૨૫ ) ના રોજ અણહિલવાડની સિદ્ધરાજની રાજસભામાં થયેા હતે. આ વાદા વિષય સ્રઐતે મેક્ષ મળી શકે કે કેમ ? (પૃ. ૪૪) એના પર અનેક શાસ્ત્રોમાંથી ચર્ચા થઇ અને સીતા વગેરેનાં દષ્ટાંના ટાંી બતાવ્યા. સતી સ્ત્રીઓ સત્ત્વ ’ શાળી હાય છે. મેાક્ષ માટે સ્રીશરીરને મહત્ત્વ નથી અપાતું વગેરે જણાવીને તાજેતરના જ ભૂતકાળમાં મયલ્લા દેવીરાજમાતાનું દૃષ્ટાંત અપાયું ( પૃ. ૪૭ ), આ વાદ ૧૬ દિવસ ચાલ્યું અને વિવિધ વિષયોના પડિતાએ ચર્ચા-વિચારણા કરી. હારી રહેલા કુમુદચંદ્રે છેલ્લા ઉપાય તરીકે દિત્રયો કહ્યો. તેના પ્રત્યુત્તરમાં દેવસૂરિએ “ હોટ શોટી ’ ( અં ૫/૮ ) કહ્યો. તેમાં કુમુ. અયોગ્ય શબ્દપ્રયોગ કહીને વ્યાકરણની ભૂલ કાઢી, પર ંતુ ઉત્સાહ પડિતે પાણિનિ વ્યાકરણના પ્રયોગ પ્રમાણે યોગ્ય હાવાનું કહ્યું અને દેવસૂરિએ પણ તે સિદ્ધ કરી આપ્યું ( પૃ. ૪૭ ).
ગુજરાતના ધાર્મિ ક અને સામાજિક ઇતિહાસ માટે આ પ્રકરણે મહત્ત્વનું છે. સિદ્ધરાજ પેતે સભામાં અધ્યક્ષપદેથી ન્યાય કરે છે. તેની મદદમાં મહર્ષ, ઉત્સાહ, સાગર અને રામ એ ચાર પડિત છે. આ ‘ પ્રકરણ ’ માં સિદ્ધરાજની સભામાં વિવિધ પ્રકારની કક્ષા, તિ અને
શ્રીવાલ અથવા
પ્રદેશનાં પડિતા–આચાર્યા વગેરે ઉપસ્થિત રહેતા તેનાં નામેા ઉપલબ્ધ થાય છે. વિરાગ તરીકે સિદ્ધરાજ જયસિંહ એને “બધું ” કહેતા. તે પરથી તેને કૌટુમ્બિક સબંધ ( વૃત્તાંત ? ) ફલિત થાય છે. સ એના મુખેથી કેટલાક લેકો મુકાયેલા છે. સભવ છે કે એ શ્લોકો શ્રીપાલ કવિની થનગરત્રાત્રશસ્તિ, સહસ્રનિસત્રાસ્તિ, અન્ય કોઇ તેની કૃતિમાં કે જૈનપ્રબંધાદિમાંથી ઉપલબ્ધ થઇ શકે. કેમ કે અણુહિલપુરની સીમમાં આવેલા સહસ્રલિ સરોવરના તટ પર આવેલા કીર્તિસ્તંભ પરના કેટલાક લેાકો શ્રીપાલે રચ્યા હાવાનું જણાય છે. તે કાતિ સ્તંભના પ્રશસ્તિલેખને પાષાણુના એક ટુકડા પાટણમાં સચવાયેલે છે. તેમાંના ચારમાંધા બે શ્લોકો સામેશ્વરકૃત ક્ષતિનામુરીમાં ઉપલબ્ધ છે.૧૪
આ સભામાં મહામાત્ય . આશુગ એ જ મ`ત્રી આશુગ છે. અક્ષપટલાધ્યક્ષ ગાંગિલ એ સિદ્ધરાજના મત્રો હતા. એ . સં. ૧૧૯૨ ( સ. ૧૧૩૬ )માં મંત્રી હતા ત્યારે પુષ્પાવતી નામની
૧૯૪૫, ૩. ૫૨. ૧૪
૪. ૨૯.
સાંડેસરા ભાગીલાલ, ‘ગુજરાતમાં સંસ્કૃત નાટક ', “ ઇતિહાસની કેડી ”, વાદરા,
ગુ. રા. સાં. ઈ., પૃ. ૭; લિૌમુરી ઉપર્યુક્ત, ૧-૭પ૬ કીતિ કૌમુદી એક પરિશીલન,
For Private and Personal Use Only