Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
૧૫)
જસત સી. પટેલ
છે. રામ, લમણ અને સીતાની સાથે અડવા જવા દશરથ ૦૪ નેકની બનું! લે છે અને અયોધ્યા તરફ પ્રસ્થાન કરે છે ત્યારે શતાન-૬ સીતાને શિખામણું આપે છે. જે કાલિદાસને અભિજ્ઞાનશાકુંતલમાં કર્વ પાલક-પુત્રા શકુંતલાને જે શિખામણ આપે છે, તેનું સ્મરણ્ કરાવે છે. શતાનન્દ પ્રસ્થાન કરતા જમાઈ વગેરેની રાક્ષસેથી તથા રાવણથી પશુ રક્ષા કરવાની વ્યવસ્થા કરવાનું કહે છે, જે આગામી સુચન કહી શકાય કારણ કે અંક-પમાં રાવણ સીતાનું અપહરણ કરે છે. પિતા જનક પણ પુત્રોને શિખામણ આપે છે –
'संपत्तौ वा विपत्तौ वा वने बा भवनेऽपि वा।
મત્ત માર્તન્ત નિવારઃ ગૂગરિત્રા: ૨૬ છે ' પ્રત્યેક પિતા કન્યાવદાય સમયે આવી જ શિખામણ આપે એ સ્વાભાવિક છે અને એ નાટકકારનું સામાજિક જીવનનું ગહન દર્શન દર્શાવે છે.
થેડીક જ વારમાં જનકની કન્યાને અંતઃપુરપાલક હરદત્ત માહિતી આપે છે કે માર્ગમાં રામે કુપત જમદન્ય પરશુરામને કેવી રીતે શાંત પાડવા અને જનક પિતાના જમાઈની મહાન સફળતાની વાત અંત:પુરના સહવાસીઓને જણાવવા જાય છે. અંક : ૨
દ્વિતીયાંકના વિકભકમાં દશરથના બે સેવકો ન-િદભદ્ર અને વિશ્વના સંવાદથી ખબર પડે છે કે દશરથે રામને રાજ્યાભિષેક કરવાનું નકકી કર્યું છે અને એ માટે રાજપુરોહિત વસિષ્ઠને બોલાવ્યા છે. મુખ્ય દશ્યમાં રામ અને સીતા વિહારાર્થે ઉદ્યાનમાં જાય છે નાટકકાર મહીં કલેક નં. ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૩૨માં ઉદ્યાનનું તથા ૩૯માં તળાવનું વર્ણન કરે છે. સાથે સાથે સીતાનું વ્યક્તિચિત્ર લેક નં. ૧૯, ૨૦માં સરળ ભાષામાં દોર્યું છે, જે અર્થની સરળતા વ્યક્ત કરે છે.
ઉદ્યાનમાં સીતા ઉદ્યાનપાલક માલાધરના સેવમ્ નામના વાનરથી ભય પામે છે. પણું એ જ વાનર સીતાને સહકારપાદપનું ફળ આપે છે, ત્યારે સીતાની સખી હસિકા કહે છે--
૩ એજન, શષા અશુ, નનાર૬ નત:, યg સેવા નિઃ,
पत्यौ तत्परता, सनम च वचस्तन्मित्रवर्ग शुचौ । साङ्गत्यं कुलबालिकासु, विनयः पूज्ये, तनौ संवृत्ति
मार्गोऽयं मुनिपुङ्गवैर्मगदशां श्रेय:श्रिये दर्शितः ।। २१॥ ४ शUषस्व गरुन्कुरु प्रियसखीवृत्ति सपत्नीजने
भर्तुविप्रकृतापि शेषणतया मा स्म प्रतीयं गमः । भयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनत्सेकिनी ।
यान्त्येवं गृहिणीपद युवतयो वामा: कुलस्याधयः ॥ ४.१८॥ –સં૫. આઠવલે રા. બ. અને સેલે મન એ અ., મિજ્ઞાની સ્ટમ, ધી પોપ્યુલર બુક સ્ટોર્સ, સુરત • રાતાનેર:---(વિવિ7) ન દેવને રાક્ષસા: વિનુ સાક્ષસનાતરનrfairી રાપર:
સિવિઘારપ્પ: 1 [૬. ૮ ]
For Private and Personal Use Only