Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામેશ્વરનિ લલાઘવય- એક અભ્યાસ
૧૫૭
મારાષર ! કિવતeી સીતાર્થ gવ ઇઝ વાનર: "કરો માતુ' જાણે કે સીતાના અપહરણ પછી રામને મદદ કરનાર હનુમાન, સુગ્રીવ વગેરે વાનરો વિશે નાટકકારે આગામી સૂચન કરી દીધું. આ નાટકકારની અગમચેતી ભાવિન્દર્શન દર્શાવે છે.
ઉદ્યાન પ્રસંગે વિદૂષક પ્રવેશે છે અને નાટકકારને હાસ્ય પ્રસ્તુત કરવાની તક મળે છે. વિદૂષકે પ્રવેશ કરતા સીતા કહે છે- “હૃતિ ! ન હ gg વાનર:, કાર્યપુત્રશ્ય પ્રિયવયસ્થ કાર્ય. માવ્ય: gsss નમામિતિ ' વિદૂષક રામને કહે છે–“તવ rfજwઠ્ઠામહોરર મિથિલાનર
गतः। 'जामातृकस्य प्रिय मित्रम्' इति कृत्वा जनकपरिजनवितीर्ण बहुमोदकभक्षणेन तथा कथमपि કન્યાનિ સનાત, ઘણા નિષત્રHથા: : ગાવિતif I-આ ભાસના સ્વપ્નવાસવદત્તમના વિદૂષકે કહેલ વાત સાથે સામ્ય ધરાવે છે. "
વિદૂષકને માલાધર રાગથી ગભરાવાની ના પાડે છે, ત્યારે વિદૂષક તેને “તું વઘ છે ?' એમ પૂછે છે, ત્યારે માલધરે આપેલ જવાબ નાટકના પાત્રોની સાથે પ્રેક્ષકો તથા વાચકોને પણ હસાવે છે.
“નાના:-.૪૪rો દિન વિશાલr: ૪ નવં તુ જાયન્તે
જે ય નેાિળ વાળુ નાણામિ ન સંથઃ ૨૩ . ' પૃ. ૨૮ ]
અંતે ભેજનળા થવાથી વિદૂષક જવાની વાત કરતાં કહે છે કે તેનાથી ભૂખથી ચલાતુ પણ નથી. ત્યારે પ્રતીહારી પ્રભાવતી કહે છે—માર્થ ભાઇ ! રોવરતા, આરાધ્યત્તિ, ૨ પુનઃ કુમલા ' અને વિદૂષક પ્રતીહારીને હાથ પકડી નિષ્ક્રમણ કરે છે. આ સ્પષ્ટ કરે છે કે આ નાટકકાર અન્ય શૃંગાર-પ્રધાન નાટકોના નાટકકારોની જેમ વિદૂષકના પાત્રના સંવાદ, હાવભાવ કે ભેજનપ્રિયતાની વાત તારા હાસ્ય ઉત્પન્ન કરવામાં પાછી પાની કરે તેમ નથી.
રામ-સીતા ઉદ્યાન તથા તળાવના સૌન્દર્ય માણે છે. દરમિયાન દશરથ રામને બેલાવે છે અને રાજ્યવહીવટની મહાન ધૂરા સંભાળી લેવાની તૈયારી કરવા આજ્ઞા ફરમાવે છે. સંધ્યા સમયે પાશ્વભૂમાંથી વાલિક સાંજના ઝળહળાનું વર્ણન કરે છે. કંચુકી દશરથને જાણ કરે છે કે રાણી 'કંકીએ રાજને પિતાના અંતઃપુરમાં બોલાવ્યા છે. ત્યાં જતા પૂર્વે દશરથ પુનઃ રામને રાજાભિષેક માટે તૈયાર રહેવા જણાવે છે.
આ અંકમાં ઉદ્યાનમાં રામ સીતાના મુખની સુવાસથી આકૃષ્ટ ભ્રમરથી રક્ષણ કરે છે અને એક લોક ભ્રમરને કહે છે –“આતો અમર ! માતા:(લેક ૩૬ ) આ પ્રસંગની
૯ સંપા, ભદ જી. કે. અને શુકલ જે. એમ., ૨awવાસવરમ્, ધી પોપ્યુલર બુક સ્ટાર, સુરત, બીજી આવૃત્તિ, ૧૯૬૪, અંક ૪-ઝવેરાક, પૃ. ૪૮.
અમજ્ઞાનશાકુંતમ, અં. ૧,૨૪, પૃ. ૧૬
For Private and Personal Use Only