Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
..
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કઃ પ
કાકમાં મારીચની અાાિયી માહિતી મળે છે કે રાવ” સીતાના અપહરણ માટે રામની છલના કરવા તેની સહાય ઇચ્છે છે. ચિત્રકૂટધા પ્રસ્થાન કરતાં રામના સત્કાર ત્રિમા કરે છે અને અનસૂનાએ વૈદેહીનુ અંગરાગ, વાદિથી સન્માન ક” છે. રામે પચવટીમાં ( A ) સૂપણુંખાને અવયવ વિનાના મુખવાળી કરી,૧૨ જે પરંપરાથી અલગ જણાય છૅ, અને નસ્થાનના રાક્ષસેા અને ખર, દૂધણુ તથા ત્રિશુરનો વધ કર્યા છે.
વસંત સી. પટેલ
પછી વેશેલ રાવણના જાસૂસ ધારાક્ષ સાથેના સંવાદમાં મારીય રાવણુના કાર્ય માટે સન્દેહ વ્યક્ત કરે છે. મારીય હરણનું રૂપ લઇ રામને દુર લઈ જાય છે અને બાણુ વાગતાં ' हा भ्रातृक लक्ष्मण ! ≥ ઘરમેં, ત્રિયસ્વ પરિત્રાયમ્સ ' એવી બૂમ પાતાં નકી લક્ષ્માને મોકલે છે, રાવષ્ણુ તાપસના ધરી આવી બળજબરીપૂર્વક સીતાને ઉપાડી જાય છે. ગીધરાજે જટાયું સીતાની મદદે જાય છે અને મરણતેલ ધાયલ થાય છે.
નૂપુરીમાં સીવા ન દેખાતા બને સીતાની શોધ કરે છે. માર્ગોમાં સીતાને પડેલા હાર મળતાં રામ વિલાપ કરે છે. લોહીલુહાણુ જટાયુને જોતાં પ્રથમ તે લક્ષ્મણુ જટાયુને મારવા તૈયાર થાય છે, પરંતુ જટાયુના શબ્દો- ( nોત્રમ્ ) ગા: જિલ્લામાંનન ! fપર મિત્ર સ્થિતે રામઘૂમત્સ્ય યાતુમિચ્છસિ ? તમેલન મત્ત ।' આથી. રામ લક્ષ્મણુને અટકાવે છે. ઘેટાયું. રાવણું દ્વારા સીતાના અપહણુની વાત કરે છે. અને પપાસાવરે જવાનું સૂચન કરે છે જયાં તેને સમૂક પર્વત પર વાનરરાજ સુચીત્ર તેમનુ વાંતિ કરશે, એવું કહે છે. આમ લકા પુની ચડાઈ વખતે સુગ્રીવની મદદ મળશે, એવું આગામી ચિન નાટકકારે કરી દીધું છે.
૧૩
ક ૬
વિષ્ટભકમાં રાવણુના અમાત્ય માલ્યવાન અને એના દૌહિત્ર સારષ્ણુના સબાદથી માહિતી મળે છે કે રામ દ્વારા ગણી વાય છે અને હનૂમાને લંકા બાળી છે. સીતા રામને પાછી સોંપવાની સલાહ વિભીષણુ રાવણુને આપે છે પરંતુ તેનું અપમાન થતાં અંતે તે રામની છાવણીમાં ચાલી જાય છે, જયાં રામ લંકાધિપતિ તરીકે વિભીષણને રાજ્યાભિષેક કરે છે, જેને રાવણુના મૃત્યુ પછીની ઘટનાનું આગામી સૂયન ગણી શકાય.
શુક અને સારાને રાવણે રામની છાવણીમાં જાસૂસી માટે મેકલ્યા હતા, પદ્મ વિભીષષ્ણુના પુરુષો દ્વારા પકડાઇ જવા છતાં રામ તેમના વધ કરવાની ના પાડે છે- મ વખત પ્રણિયો વધમતિ । ' અને તેને છોડી મૂકવા કહે છે, જે આપણને ભાસના દૂતબટાત્કચના દુર્ગંધનના ધાર્યો પ્રત્યેના શબ્દો- મેં બંદુકાનના 'નુ સ્મરણ કરાવે છે. ૩ ત્યારબાદ અંગદ રાવજીના દરબારમાં શાંતિના ધ્યેયથી દૂત બનીને આવે છે ત્યારે અંગદના શબ્દથી ક્રોધિત રાવણ यथा च पञ्चवटीप्रविष्टेन रामभद्रेण सुर्पणखा विलूनमुखावयवा
१२ मारीचः
' HI...... પૃ. ૬૮
સંપા, પટેલ (ડૉ.) વસંત, ‘ ફૂવટો પણ્ ’, લાક ૪૮, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૯૯૩, ૫, ૨૨
For Private and Personal Use Only