Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તાગદ-એક સમસ્યાપૂ
નાટક
૧૧૭
રામજી ઉપાધ્યાયના મત પ્રમાણે છાયા-નાટક સ'જ્ઞા એ પ્રતિમા-નાટક જેવી છે જેમાં નાટકના અતિ મહત્ત્વના પ્રતિમા નાટકને પ્રસત્ર આવે છે. તે જ પ્રમાણે ભવભૂતિએ ઉત્તરરામ નિમાં પ્રીન ”કને ક્યાંક ' નામ આપ્યું છે, નામ આપ્યું છે, જેથી કરીને નાટકમાં રહેલા કટલાંક અદશ્ય પાત્રાનું મહત્ત્વ સ્થાપિત થાય. રામજી ઉપાધ્યાયના મત પ્રમાણે છાયા 'ના અર્થ કશુંક મૂળ, અસલ ન ઢાય, અને મૂળની કેવળ પ્રતિકૃતિ છાયા હોય. રામજી ઉપાશ્ચાય એક પૌરાણિક વાતના ઉલ્લેખ કરે છે, જેમાં સૂર્યની પત્ની સૂર્યની ગરમી સહન ન થતાં પોતાને પયર ચાલી જાય છે મને પત્તાના પતિની પાસે પોતાની છાયા રાખે છે. સૂર્યને મા વાતની ખબર નથી અને તેની પત્નીની છાયાનાં ત્રણ્ બળકાને સૂર્ય પિતા બને છે. તેથી રામજી ઉપાધ્યાય પ્રમાણે આ નાટકા છાયા નાટકો એટલા માટે કહેવાય છે કે, આ નાટકોમાં કોઈ પાત્રની છાયા, પ્રતિકૃતિ ૐ માયા હોય છે. નાળમાં પદ્મ સીનાની આાવી એક કૃત્રિમ છાયા, પ્રતિકૃતિ છે, જે માત્રાથી ઉત્પન્ન કરવામાં આવી છે. એટલે, રામજી ઉપાધ્યાયનું તારણ છે કે, આ કારણથી દૂનાગદને છાયા-નાટક કહેવામાં આવે છે.
રામજી ઉપાધ્યાયનું છાણાનાટક વિરીનું અર્થ ઘટને સૌથી વધુ સભાગ્ય લાગે છે, પ વધુ સાદું અને કદાચ વધુ પ્રતીતિકારક ઘટના મારા મત પ્રમાણે એ છે કે, આપણે જાણીએ છીએ કે પરવતી રામાયણનું કથાવસ્તુ લઈ ને લખનારા નાટયકારા પર ભવભૂતિની પ્રબળ અસર છે. સુભટ પણ એમાં એક છે જે ભવભૂતિને અનુસરે છે. સુલટ પેાતાને ભવભૂતિની જેમ જે વવપ્રમાળજ્ઞ તરીકે ઓળખાવે છે. બીજુ, રામ ગર્દને દૂત તરીકે મોકલતાં પ્રશંસા કરતાં કહે છે પ્તિ યવસયં તિનય નિઃમુખ્ટાર્યવીર્ । આ પણ્ ભવભૂતિની અસર છે. આપતુ જાણીએ છીએ કે, ભવભૂતિના ' માલતી મધવ ’માં કામન્દી ‘ નિઃસૃષ્ટાથ દૂતી * તરીકેનું પણ કાર્ય કરે છે. દૂતાગદમાં રામ અને રાવણુ વચ્ચેના યુદ્ધને વર્ષાં વતા વિદ્યાધરાના પ્રસ’ગમાં, * ઉત્તરરામચરિત ’ના છઠ્ઠા અંકના વિદ્યાધર દૃશ્યની અસર વર્તાય છે. આ જ રીતે, ભાભૂતિની ચુંબકીય અસર નીચે, ઉત્તરરામચરિતના ત્રીજા કતની જેમ જૂનાગદને પણ ‘કાયાનાટક’ કહેવામાં આવે છે. અને દત્તાદના નાટ્યકારના પોતાના પુરાગામીને આ એક અતિ પણ છે. કનાગદના નાટ્યકાર સુભત એમ પણ કદાચ સૂચવવા માગે છે કે ઉત્તરરામચરિતના બોજા એક તેમજ નાટકો આગળ દાગદ કવળ * છાયા' છે, એક પ્રતિકૃતિ છે, અને એ કોઈ પણ રીતે ઉત્તરરામચંત સાથે સરખાવી શકાય તેમ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂના બદની મહાનાટક સાથે પણુ ઘણી સમાનતા છે, અને એટલે, પિૉલ જેવાએ તા, મહાનાટકને પશુ છાયાનાટક 'એવી સંજ્ઞા આપી છે. જો કે મહાનાટકમાં કે હનુમન્ત્રાટકમાં ક્યાંય પણ કે છાયાનાટક ' સત્તા મળતી નથી. . એટલે * મહાનાટક ” હું હનુમન્નાટકને દેવળ રચનાની સમાનતાને આધારે છાયાનાટક કહી શકાય નહીં. સમાનતા તેા એ કે, મહાનાટક ' કોઈ પણ સકોચ વગર પહેલાંના સમનાટકોમાંથી પદ્યો ઉઠાવે છે તે જ પ્રમાણે ક્રૂતાગંદ પણ પુરોગામી સામગ્રીમાંથી કથાનક લે છે. સુલટ પોતે પણ્ નિખાલસતાથી આવા એકરાર કરે છે :
:
७
ઉપાધ્યાય રામજી, મધ્યકાલીન સંસ્કૃત નાટક, (હિન્દી), સંસ્કૃત પરિષદ, સાગર વિષ્ણુવિદ્યાલય, સાગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪, પૃ. ૩૦૨ થી ૩૦૦
સ્વા
૧૮
For Private and Personal Use Only