Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
મુકુંદ લાલજી વાડેકર
नीतिनितम्बिनीवदनविभ्रममणिदर्पणन व्यापारिकमलाकुचकलशमक्ताफलहारयष्टिना सारस्वतोदारसारणीसेकसुकुमारस्मेरकाव्यकन्दलप्ररोहेण परमाईतेन यश:पालकविना विनिर्मितं मोहराजपराजयो નામ નાટયમ્ –પ્રસ્તાવના . ૨.
સૂત્રધાર અન્ય એક કલાકમાં કવિ પરિચય આપતાં કહે છે-“BIઃ વિરાગવર્મસુ ચણાઃ કાસ્ટ: પ્રવી: વિ:” કવિ સમ્પરમાં પણ શ્રેષ્ટ હોવાથી અન્ય ચંચલ કાવઓની માફક પિતાનું વિશેષ વર્ણન કરી આત્મહલાઘા કરવામાં માનતો નથી. (સહ્ય વરસપુરાશિ:शेखरस्येतरतरलकविसार्थवन्न स्ववर्णनघण्टापथे निरर्गलं वल्गति वाणीवाणिणी । असो हि परैरपि
અમાનમારમ નમસ્તે) તેમ છતાં અન્ય એક ગ્લૅકમાં કવિ અનેક સદ્દગુણોથી વિભૂષિત, પુરુષરત્ન અને તેજસ્વીઓના અગ્રણી હોવાનું સૂત્રધારના મુખે જાણવા મળે છે–
श्रीमोढावयवंशजः स जयति श्रीमान् यशःपाल इत्य्उद्यवत्तगुणेन पूरुषमणिस्तेजस्विनामग्रणीः । स्वच्छत्वात्प्रतिबिम्बडम्बरमभूत्केषां न यत्राद्भुते
भित्त्वान्तर्गुणसंक्रमं विहितवान् क्लेशान्पुनः कश्चन ॥ प्रस्तावना श्लो. ६ पृ. ४ આ લેકમાં પોતે મોઢવંશીય હોવાનું ફરીવાર નેધ છે. કવિએ કરેલી ઉપર મુજબની આત્મપ્રશંસા પરથી એવું લાગે છે કે કવિને પોતાના વિશે ખૂબ જ સ્વાભિમાન હોય અથવા પોતાને જે સમાજ સામે નાટક પ્રસ્તુત કરવાનું થાય છે તે નાટક એક સદાચારી, વિદ્વાન કવિ દ્વારા રચાયેલું હોવાથી બધાને સ્વીકાર્ય બને, એ ઉદ્દેશ આત્મપ્રશંસામાં હોય તેમ માની શકાય.
કવિ પોતે ચક્રવર્તી રાજા અજયદેવના આશ્રિત હતા. અજયદેવ એ જ રાજ અજયપાલ. કુમારપાલ પછી અજયપાલ ગાદી પર આવ્યા. અજયદેવ અર્થાત અજયપાલને સમય ઇ. સ. ૧૧૭૨ થી ૧૧૭૬ હોવાથી પ્રસ્તુત નાટક આ જ સમય દરમ્યાન રચાયું હોય તેમ માની શકાય. અહીં શ્રી સી. ડી. દલાલે પ્રસ્તાવનામાં વિક્રમસંવત્ ૧૨૨૭થી ૧૨૩૨ એ ઈ. સ. તરીકે માનવાની ભૂલ કરી છે. સિદ્ધહેમવ્યાકરણનું અધ્યયન, યોગશાસ્ત્ર અને વિંશતિવીતરાગસ્તુતિ આ બધાને ઉલેખ નાટકમાં છે. પ્રસ્તુત નાટક થારાપદ્રપુરમાં કુમારવિહારમા-અર્થાત કુમારપાલદ્વારા નિર્મિત વિહારમાં મહાવીર ભગવાનની મૂર્તિની સ્થાપનાના ઉત્સવના ભાગરૂપે, ઉપસ્થિત સમાજના મરંજન માટે ભજવવામાં આવ્યું છે, તે પ્રસ્તાવનામાં (પૃ. ૨) નિર્દેશ છે.
(सूत्रधार :-आयें! श्रूयतामिदमादिशति स्म तत्रभवान् श्रीसङ्घः । यदद्य मरुमण्डलकमलामुखमण्डनकपपत्राङकुरथारापद्रपुरपरिष्कारश्रीकुमारविहारक्रोहालङ्कारश्रीवीरजिनेश्वरयात्रामहोत्सवप्रसङ्गसङ्गतमस्तो सामाजिकलोकं कस्यापि निस्तुषसोपनिषन्निस्यन्दिनो रूपकस्याभिनयेन परमप्रमोदसम्पदं સંગ્રાઉથfa | (ગ્રસ્તાવના પૃ. ૨)
થારાપદ્રપુર ઉપરથી પ્રો કૃષ્ણમાચારિઅર (Hist. of Classical Sk. Lit. p. 679, para 756) લખે છે કે “The play was first enacted at Tharapadra, probably the capital of
For Private and Personal Use Only