Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
पभिरपि नोपसर्पति चटुभिरयं निष्प्रयोजनो लोकः ।
तन किमपि शिक्षणीयं प्रयोजनं येन जगतोऽपि ॥ १.२ ॥
હવે આપણે નાટકનું અવલેકન કરીશું.
પહેલા અંકની શરૂઆતમાં નાન્દી પછી લેખક પોતાના મૂળ વિષય પર આવવા માટે ખૂબ જ લાંબી પ્રસ્તાવના કરે છે. સુત્રધાર રસિક, ગુહૂત, કદરદાન પ્રેક્ષકો સમક્ષ નવા જ પ્રકારની નાટયરચના રજૂ કરવા ઇચ્છે છે. બની શકે કે તે સમયમાં ઘણુાં નાટકો રજૂ થયાં હશે. પરંતુ દરેક વખતે એક જ પ્રકારની કથાવસ્તુ અથવા તેા કોઇ નવીનતાના અભાવે પ્રેક્ષકવર્ગની આછી-પાતળી સખ્યાને કારણે આ વખતે સૂત્રધારને કહેવું પડે છે :~
नीरसानां पुरो नाट्यं दुर्जनानां पदातिताम् ।
ग्राम्याणां वाग्मितां कुर्वन् हास्यो ब्रह्मापि जायते ॥ (१.४ )
ખાટાં ખાટાં પ્રલેાભના કે વાકચાતુ વાપરીને હવે પ્રેક્ષકોને આકષા શકાશે નહિ. તથા કોઇ નવા જ પ્રકારની કથાવસ્તુ લઇ પ્રેક્ષકવર્ગને મનોરંજન પૂરું પાડવું પડશે. આમાં સૂત્રધાર પાંચ લીટીઓમાં પૂર્ણ વિરામ વગર સહૃદયી ર્રાસક તેની Í1 અને અરસિક નાસાની નિંદા અમિષ લાંબા નિધન નિર્ણય ના મિક્તિનો ભાવ પ્રગટ કરતા કોક
કરે છે.
કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૉના પારક
સુત્રધાર તાકાની નાસાના ભત્ત લાવી નાટકનુ નામ લે છે. સૂત્રધારની ક્તિમાં લેખક પોતે જ પોતાના ગુગાન ગાય છે. તમે અહી” કરીથી ચાર લીટી જેટલાં લાંબાં વિવા વાપરી પેાતાનુ નામ અને નાટકનું નામ રજૂ કરે છેઃ
विद्या सगिंगदीष्णचेतसो निशेष: न क्रवनि कडा रत्नांपुरुज पिञ्जरितपादपीठस्य सप्तार्णवीकलसकान्तकान्तयशसः श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्येण पबन्धगतकारिणा रामचन्द्रेण विरचितं मल्लिकामकरन्दाभिधानं माटक नाटयितव्यम् ।
जिनपतिपदप्रसादान्न रामचन्द्रांशुकुन्ददलविशदाम् ।
आसाद्य यशोलक्ष्मीं परां स्वतंत्रतां चिरं भूयाः ।। ६.१९ ।।
આ ગાંક્ત લેખકનું અભિમાનીપણ વ્યક્ત કરે છે. વળી નાટકના સ્મૃતમાં પુષ્ટિકામાં પ૨ લેખક મુદ્રા-બતકાર દ્વારા પોતાના નામનો ઉલ્લેખ કરે છે..જેમ
प्रबन्धा इक्षुवत्प्रायो हीनमानरसाः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादुः पुरः पुरः ॥ १.४ ॥
આમ લેખક ભાત્મસ્તુતિના આગ્રહી હોય એમ લાગે છે. મલ્લિકામકરન્દમાં જ નહી. પરંતુ લેખકે પાનાની પાસા અન્ય સ્વરયંત નાટકો જેવાં કે નાવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, કૌમુદ્રીમિત્રાણું, સ્કાયલાસ, નિર્ભયભીમવ્યાયોગ જેવા અનેક નાટકામાં કરી છે. દા. ત
For Private and Personal Use Only
ન. વિ., સ. હું . કો. મિ.