Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમીરમદમન નાટક એક
ચત
હમ્મીર પર હુમલે લઇ જવાના પોતાના ઇરાદા જાહેર કરે છે પરંતુ વસ્તુપાલ તેને રોકે છે. કહે છે કે દુશ્મનના દુર સુધી પીછો કરવા અને સામસામી લડાખું કરવી હિતાવહ નથી એમ જણાવી તે મારવાડના રાજાએાની મદદ લેવાની સલાહ આપે છે. ( અંક ૧ ).
૧૦૩
બીજા અંકમાં લાવવાસહ. પ્રવેશ કરે છે તે આવીને સમાચાર આપે છે કે તેના કાકા વસ્તુપાલની સલાહ મેગ્ય જ છે. તેમના કહેવાથી માવાડના ત્રણે રાજા સામરાજ, ઊશિ, ધારાવર્ષ, સૌરાષ્ટ્રના રાજા ભીમસિ ંહ વળી વિક્રમાદિત્ય અને સહજપાલ બધા વીરધવલ સાથે સધિ કરી તેમના સૈન્યમાં જોડાઈ ગયા છે. સારા કર્માનું યોગ્ય ફળ મળવા બદલ લાવણ્યસકાકા વસ્તુપાલની પ્રશંસા કરે છે. એટલામાં નિપુણ્ક નામને ચર આવે છે. તે જણાવે છે કે તે પોતે હિંદુની છાવણીમાં ક, કચું કે પોતે વીરધવલની પ્રવૃત્તિઓની બાતમી મેળવનાર ગુચર છે એમ જખ્માવી કહ્યું કે વીરધવલ હમ્મીર પર હુમલા કરવાની તૈયારી કરે છે નથી તેનું લશ્કર હમ્મીર સાથે લડનાં લડતાં થાકી જાય ત્યારબાદ તેના પર હુમલો કરવા સલાહભર્યું છે. તેથી કોગ્ય અવસર ઉપાસ્થત થતા સુધી તેમણે તાપીના જંગલમાં સત્તાઈ રાવું. ચ્યા. સમય દરમ્યાન વિષ્ણુન ભાઈ સૂગ જે માલવાનો રાન્ન દેવપાલની નોકરીમાં થાય છે તે પોતાના રાજ્યના ચેક ઉત્તમ ચારી જ રાહુના સેનાપાંત સબસિંહને ભેટ આપે છે પછી તે સાધુનો વૈરા લઇ સહષ્ણુ પાસે છે. શું પસ્તાને ગ્રામ કરવા નીચા નમે છે ત્યાં ના ન નાસી જાય છૅ, કાન્તને શ`કા જાય ‰ તેથી માણસા દોડાવી તેને પકડવામાં આવે છે. તેની જટામાંથી સંગ્રામસિંહ પર લખેલા એક પત્ર મળી આવે છે જેમાં દેવપાલે પોતાના તર્કથી સગ્રામસને
નું
ધ ભેટ ખાનું જગાવ્યું. ગાય છે. તેમજ સિહણુનું લશ્કર ગુજરાતમાં પ્રવેશ કરે કે તરત જ તેના પર હુમલો કરવાની સલાહ આપી છે. તે પોતે પણ સિંહષ્ણુ પર ામણું કરવા તૈયાર છે. સિંહણ નપુણૂકને અધ સબધે સાચી તપાસ કરવા મેકલે છે. તે નિપુણૂક સંગ્રામસિંહ અને સિહણુને એકબીજા માટે ખાટી ખાટી વાત કરી ઉશ્કેરી ને વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે છે. તેથી સિંહ ગમાઈને નાશી જાય છે. ત્યારબાદ વસ્તુપાલ રંગમ`ચ પર આવે છે. તેના દૂત કુશલક ખબર આપે છે કે સંગ્રામસિંહં ખંભાત પર હુમલો કરવાની તૈયારીમાં છે. વસ્તુપાલ તેના રક્ષણ માટે યુક્તિ વિચારે છે. તે ચેહતાની કૂટનિતી સૈયેાગ કરી સ’પ્રામસિંહના આમાત્ય જીવનપાલને ખેલાવા સામ, દામ, ભેદ, દડ દ્વારા સમજાવે છે કે દલું, સમાસિંધુ બીપળને મદદ કરવી. ભુવનપાલ જાય છે. નિપુણુક ભાવી જ્યારે છે. સામામસિંહનું સૈન્ય મહી નદી પાર કરી જવા તૈયાર છે.
For Private and Personal Use Only
ત્રીજા અંકમાં વીરધવલ અને તેજપાલ પ્રવેશે છે. ત્યાં કમકલ નામના ગુપ્તચર મેવાડના વાન જયલની પારસ્થિતિના સમાચાર આપે છે ઃ હેરાના હુમલાને કારણે ગભરાઈ ગયેલા લોકો લડાઈમાં ઉતરવાને બદલે કેટલાક કૂવામાં પડીને મરી ગયા. તે કેટલાક પોતાનાં ધર સળગાવી મરી ગયા. કેટલાક ગળે ફાંસો ખાઈને મરી ગયા. બહુ થોડા લેાકાં તૂરુષ્કો સામે યુદ્ધમાં ગયા. ત્યાં પાર્ટ પૃધ્ધ બેસ્ટના વેશમાં હતો. તેણે દાડે દોડા વીરધવલ આવી પઢીયે છે એવી બૂમેા પાડવા માંડી. તેથી ગભરાઈ ને તુરુક સ્પેનિકૉ નાસવા માંડયા. જયનલના ૉન્યને જુસ્સ વચ્ચેા. તેમણે દૂર સુધી મ્લેચ્છાના પીછો કરી ભગાડી દીધ. વીરધવલ વસ્તુપાલની બુદ્ધિચાતુ