Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામદ્રસૂરિષ્કૃત નાવિલાસનાટકઃ એક સક્ષિપ્ત સમીક્ષા
આ પ્રસગે ચાલતા હતા. તે વખતે કલસૂરિનરેશ (= ચેદિનરેશ ) ચિત્રસેનની જાસુસ કાપાલિક વેશ ધારણુ કરી આવે છે અને તે જણાવે છે કે ચિત્રસેન દિરાજ ભીમસેનની પુત્રી દમયન્તી સાથે વિવાહાત્સુક છે. ા કાપાલિક વૈરાધારી જાસુસને નલરાજ પાસે રજુ કરવામાં આ આવે છે અને નલરાજ તે જાસુસ છે એમ તરત જ સમજી ય છે. વાતચીતમાં વાતાવર ગરમ થાય છે. વિદૂષક અને જાસુસ વચ્ચે વાગ યુદ્ધ શરૂ થાય છે અને તેમાંથી મારામારી પર તે આવી જાય છે. શ્યા ઝપાઝપીમાં ચિત્રસેનની મને એક અતિસુંદર સ્ત્રીની પ્રતિકૃતિ ઉત્તરીય વસ્ત્રમાંથી પડી જાય છે અને તે પ્રતિકૃતિ દમયન્તીની છે એમ મારા ગુાવે છે અને આ પ્રતિકૃતિ દમયન્તી માટે પ્રેમના કાણુરૂપ બને છે અને નારાજ કલહસ અને મરિકા દ્વારા દમયી પ્રેમસંદેશ પાડવે છે. (૧. ૫, ૧૩, ૧૪)
અંક ૨ઃ
કુલહુસ અને મરિકા તેમના કૌત્યકાર્ય માં સફળ બને છે અને દમયન્તી નલના ચિત્રપટને દેવતાગૃહમાં રાખવા સૂચના આપે છે (૨. પૃ. ૨૨ ). ઘેરઘેણુ નામક કાપાલિક ભીમરથને વિશ્વાસપાત્ર તેાકર છે એમ નલને માહિતી પ્રાપ્ત થાય છે અને વધુમાં ાણવા મળે છે કે ધારાણ ચિત્રસેનની દમયન્તી સાથે વિવાહ માટેની રમતમાં સફળ થયો છે. ઘેરઘેષ્મની પની લાસ્તની મહાપ્રભાવા ( ૨, પૃ. ૨૫ ) છે અને તેના દ્વારા ચિત્રસેનની અને ધારધેાની રમત અને મહા ઉંધી પાડી શકાય એમ નલરાજને જાણ થાય છે. આ કા માટે કલહસ લમ્બસ્તનીને લઇને નલરાજ પાસે ઉપસ્થિત થાય છે. તેણી નલરાજ સમક્ષ પોતાની શક્તિને મહિમા ગાય હું ને ઋષ્માવે કે તે નલરાજ માટે અશક્ય કામ શક્ય બનાવવા તૈયાર છે અને તે સાથે નલરાજ તેને વિવર્ષનાં સમ્પાય (૨. પૃ. ૩૬ ) એમ આજ્ઞા કરે છે અને લમ્બસ્તની પોતાના કાર્યમાં સળ યો એમ સૂચવતાં તે નલને આશીર્વાદ આપે છે: “સ્વસ્તિ માનાય (૨. ૧. ૨૭ ) અને તે પોતાના કાર્યસમ્પાદન માટે રવાના થાય છે. ક ણીને ધ્યાના વણું નથી. પૂરા થાય છે.
કઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
For Private and Personal Use Only
૬૭
અંકની શરૂઆત વસન્તઋતુના સુંદર વનથી થાય છે. સમયના વધ્યુ સાથે પ્રકાશિત થતું જાય છે કે વારાણુ ચિત્રસેનના જાસુસ છે અને તેથી તેને ગધેડા ઉપર બેસાડી દેશનિકાલની સજા કરવામાં આવે છે. જતાં જતાં, ક્રોધે ભરાયેલ ધારધણુ ભવિષ્ય ભાખે છે કે દમયન્તીને પતિ રાજપાટ ગુમાવરો. આ પ્રસંગ પછી તે નિષધપુત્ર યુવરાજ કૂબર સાથે મૈત્રી બાંધે છે.
ખીલ્ડ બાજુ દમયન્તીના સ્વયંવરની તૈયારીઓ થાય છે, સ્વયંવરમાં સ્થિતિ આપવા નલરાજ જાય છે અને નગર બહાર કુસુમાકરાદ્યાનમાં પડાવ નાંખે છે, મનપા માટે યન્તી આ કાન પાસેથી નીકળે છે અને નલની નજર તેના ઉપર પડે છે; તે તેને શક છે અને તેના હાય તે ઝાલે છે. દમનની કલહસને કહે છે, “નલ ! મોષય મેવાધિમ્ । '' ( ૩, પૃ. ૩૯ ) અને તે અ પૂણું સૂચક શબ્દમાં જવાબ આપે છે, ચ! મનનુંસક પાળેવિયા, ન જુનમાંવિતા '' ( ૩. પૃ. ૩૯ ), માતા તેને પાછી ખેલાવે ત્યાં સુધી તે નલરાજ સાથે સમય પસાર કરે છે અને
e.