Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
વૃત્તિ :
*
ભરતમુનિએ પાત્રના આંગિક, વાયિક અને સાત્ત્વિક વ્યવહારની ભાગવી લષ્ણુને વૃત્તિની
સા. માપી
www.kobatirth.org
જ્યાં વાણીનું પ્રાધાન્ય હેાય ત્યાં ભારતી વૃત્તિ ' અને જ્યાં ચેષ્ટાનું પ્રાધાન્ય હોય ત્યાં ‘ સાત્વતી વૃત્તિ ' જેવા મળે છે. વાણી-ચેષ્ટાના વ્યવહાર લાલિત્યપૂર્ણ હોય ત્યારે શિક વૃત્તિ અને જ્યાં ઉદ્ધૃત સ્વરૂપના વાણી ચેષ્ટા જોવા મળે તેને જીવામાં આવે છે.
'
6
આરભરી વૃત્તિ નાં ઉદાહરણો
* વાણીનું પ્રાધાન્ય ધરાવતા ‘ રામદેવના વેશ 'માં
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ભાનુપ્રસાદ આર. ઉપાકયાય
અંગ ચાપલ્યના ખેલા દર્શાવતા વેશામાં સાત્વતી વૃત્તિ જોવા મળે છે.
6
'જૂતુ-જોરુ ', ' ઝ‘ડા—તે ' છેલબટાઉ-મેાહના' વગેરે પાત્રોના પ્રયપ્રસંગેામાં કાશી વૃત્તિ ના દર્શન થાય
૧૬ એજન, પૃ. ૧૬૫૭,
પતાક રાખના ' વેશમાં રૌદ્ર રૂપ ધારણ કરી આવતી કાલકા, કાળાના વેશમાં કાળાના મૃત્યુ બાદ રૌદ્ર બનેલી ટડી, જશમા આબુના વેશમાં રૂડિયાનો વધ થતા શાપ વરસાવતી જમાં વગેરે પાત્રોનાં નૃત્યે ઉદ્ધત અંગ ચેષ્ટાનાં દર્શન કરાવે છે, એટલે તે આારબટી વૃત્તિ'નાં ઉદાહબ બની રહે છે.
'
' ભારતી વૃત્તિના દર્શન થાય છે.
For Private and Personal Use Only
ઉપસંહારે
• ભવાઇ ! ક ામ ના સ્વતંત્ર રીતે હંદવેલ, ચૌદમા રીકામાં અસાત ટીકર દ્વારા સંસ્કારાયેલું ગુજરાતનું પાર પારક લેકનાટસ્થ્યસ્વરૂપ છે. આ લોકનાટયસ્વરૂપનું સીધું અનુસંધાન પ્રાચીન સંસ્કૃત રૂપો કે ઉપરૂપકો સાથે હોવાનું જાતું નથી પરંતુ કેટલાંક ઉપપકો-જેવા કે ‘નાટચરાસક ’, ‘રાસક (લાસક ), ‘ હલ્લીસક' અને ‘ પ્રેરણુા 'ના કેટલાંક લક્ષણા ભવાઇની ભજવણીમાં જોવા મળે છે. ભરતનાટયશાસ્ત્રમાં ભરતમુનિએ વડુ વેલ પ્રયોગરૂઢિઓ પૈકી કેટલીક ઢાનાં દાન ભવાઈમાં થાય છે. રૂપક---૫ક્ષાની પૂર્વત્ર વિધિ સાથે, ભ્રષાના આરબ થતી ધાર્મિક વિધિ મળતી આવે છે. આ ઉપરાંત વૃત્તિ, લોકધર્મીનાપધર્મી, કાવિભાગ, વૃત્તિ વગેરેનાં ટલાંક લક્ષણા ભવાઈમાં જોવા મળે છે. આમ રૂપક કે ઉપરૂપકો સાથે ભવાઇનું સીધું અનુસ ંધાન નથી પરંતુ તેમાંની કેટલીક અસરા ભવાઇમાં જોવા મળે છે.