Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬
આમાઘદેશના
નામાંકિનારે
(દેશનાકાર )
Jભગવતી,
(ભગત)
સૂત્ર
અાજરો
-
પડવાના ભયે દીક્ષા ન રોકાય શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના કલ્યાણાર્થે એ જ પ્રમાણે તમારે શાસનક્ષેત્રમાં પણ ધર્મોપદેશ આપતાં એક વાત વારંવાર જણાવી ગયા સમજવાનું છે. જેઓ ક્ષાયોપથમિક ભાવવાળા છે કે આ આત્મા પડે તેથી તેણે ચઢવાનું માંડી આત્માઓ છે તેઓ ચઢતે ગુણસ્થાનકે પહોંચેલા વાળવાનું નથી. બાળકો નિશાળે બેસે છે, ત્યારે તેઓ નથી. તેવા આત્માઓને ક્ષયોપથમિક ભાવ રહેવાનો ભણવાનો આરંભ કરે છે. તેઓ શાળામાં જેટલું જ અને તેમને દૂષણ તથા અતિચાર આદિ પણ ભણે છે તે સઘળું કાંઈ તેઓ યાદ રાખી શકતા નથી. સહન કરવા પડે એવો સંભવ પણ રહેવાનો જ! ઘણું ખરું ભણેલું તેઓ ભલી જાય છે. પરંતુ તેથી ક્ષાયોપથમિક ભાવ અતિચાર પતનના સંભવવાળો કોઈ એવો ઠરાવ કરી શકતું નથી કે જે ભલે છે તેમને છે તેથીજ અહીં દૂષણવાળાની હસ્તી પણ સંભવિત ભણાવવા જ નહિ ! જો કોઈ સ્થળે એવો કાયદો છે. આ જગતનો કોઈ પણ જીવ પડ્યા વિના થાય કે ભૂલે એવા વિદ્યાર્થીઓને ભણાવવા જ નહિ. એકદમ સીધો જ પરમપદે પહોંચી ગયો હોય એવું. તો તેનું પરિણામ એજ આવે કે સ્થળે સ્થળે બન્યું જ નથી. કદાચ કોઈ પડ્યા વિના પણ નિશાળોને તાળાં જ ચારવાં પડે ! અને નિશાળો જ પરમપદે પહોંચી જનારા તરીકે મરૂદેવી માતાનું જ્યાં બંધ થાય એટલે ભૂલનારા તો ભણવાના બંધ
ઉદાહરણ આપશે તો તેણે સમજવાનું છે કે જ થાય, પરંતુ તેની સાથે ન ભૂલનારાને પણ ભણતા
મરૂદેવામાતા પડ્યા વિના પરમપદે પહોંચી ગયાં બંધ થવું જ પડે ! આ સ્થિતિ ન ઉભી થાય તે માટે
એ એક જગતના પ્રવાહનો અપવાદ અથવા તો સમજુ માણસોની એ ફરજ છે કે તેમણે ભૂલનારાને
આશ્ચર્ય જ છે, પરંતુ જે આશ્ચર્ય છે તેને આધારે
વ્યવહાર નક્કી કરવો એ અશક્ય છે. મરૂદેવીમાતાના માટે પણ જે પ્રમાણે ભણનારાને માટે શાળામાં
પરમપદગમનને શાસ્ત્રકાર મહારાજાઓએ પણ દાખલ થવા પણું અને શાળા ચાલુ રાખવાપણું છે તે પ્રમાણે રાખવું જોઈએ.
આશ્ચર્ય ગયું છે, એટલે સિદ્ધ નક્કી થાય છે કે