________________
કેવળી પ્રભુનો સાથ
૧૫ બંધન પ્રકૃતિ અને પાંચ સંઘયણને જુદા ગણવાની જરૂર રહેતી નથી. શરીર હોય તેને બંધન હોય જ, એટલે એ ૨૦ પ્રકૃતિ ઓછી થઈ જાય. વળી વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શને ૨૦ની સંખ્યામાં ન ગણતાં એક એક ગણવાથી તે ચાર જ રહે; અને ૧૬ પ્રકૃતિ નીકળી જાય. આમ ૧૫૮ માંથી ૩૬ પ્રકૃતિ બાદ કરવાથી ૧૨૨ રહે છે. તેથી કર્મના ઉદય વખતે ૧૨૨ પ્રકૃતિનો હિસાબ આ પ્રમાણે કરાય છે
જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અને અંતરાય-૫ મળી કુલ ૧૨૨ પ્રકૃતિ થાય. બંધ વખતે દર્શનમોહની એક જ પ્રકૃતિ બંધાય છે, ત્રણ નહિ, તેથી ૧૨૦ પ્રકૃતિના બંધ થાય છે. બંધન માટે ૪૨ પ્રકૃતિ પુણ્યની અને ૮૨ પ્રકૃતિ પાપોની ગણાય છે. પુણ્ય પ્રકૃતિ - ૪૨
પાપ પ્રકૃતિ - ૮૨ ૧ શાતા વેદનીય
૫ જ્ઞાનાવરણ ૨ ગતિ નામ – દેવ, મનુષ્ય
૯ દર્શનાવરણ ૧ જાતિ નામ - પંચેન્દ્રિય
૨૬ મોહનીય પ શરીર નામ - ઔદારિકાદિ
૫ અંતરાય ૩ અંગોપાંગ નામ - ઔદારિકાદિ ૧ અશાતા વેદનીય ૧ સંઘયણ નામ - વજઋષભનારાચ ૨ ગતિ નામ – તિર્યંચ, નરક ૧ સંસ્થાન - સમચતુરસ
૪ જાતિનામ - ૧ થી ૪ ઇન્દ્રિય ૪ વર્ણગંધ રસ સ્પર્શનામ
૫ સંઘયણ નામ - ઋષભનારાચથી છેવટું ૨ આનુપૂર્વી નામ - દેવ, મનુષ્ય ૫ સંસ્થાન નામ - નરોધાદિ ૧ વિહાયોગતિ નામ
૪ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ નામ ૭ પ્રત્યેક પ્રકૃતિ નામ – પરાઘાત આદિ ૨ આનુપુર્વી નામ - નરક તિર્યંચ ૧૦ ત્રસ દશક
૧ અશુભ વિહાયોગતિ નામ ૧ ઉચ્ચ ગોત્ર
૧ પ્રત્યેક પ્રકૃતિ - ઉપઘાત નામ ૩ દેવ, તિર્યચ, મનુષ્ય આયુ ૧૦ સ્થાવર દશક
૧ નીચ ગોત્ર
૧ નરકાયુ ૪૨
૮૨
૨૬૬