________________
કેવળી પ્રભુનો સાથ
અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય પ્રદેશોદય અને વિપાકોદય. સ્થિતિરૂપ પરિણાવે છે, જેથી તેનો ઉદય કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં
કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો આવે છે.
છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને -
જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે.
આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર
વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ તે અંતરાય કર્મ છે.
કર્મ પ્રકૃતિ કહેવાય છે.
કર્મ પ્રદેશ બંધ -પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં
જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો
અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે
પ્રદેશ બંધમાં નક્કી થાય છે. જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના
કર્મ બંધ - આકાશમાં રહેલી પુદ્ગલ કર્મવર્ગણાને અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે.
યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોનાં બળથી
ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની કર્મ – કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ
માફક મેળવે તેને કર્મ બંધ કહેવાય છે. પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ
કર્મ વર્ગણા - મનના વિચારથી, વચનના ઉચ્ચારથી આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે
અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય
બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે
પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે છે; જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં
તે આત્મા સાથે જોડાય છે, અને ફળ આપે છે. સુધી તે ખરી જતી નથી.
આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની બનેલી છે, કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ રહણ થયું અવકાશમાં પથરાયેલી છે, તેને ચેતન આકર્ષીને
છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા પોતાની સાથે એકમેક કરી નાખે છે. કેટલા પ્રમાણમાં હશે તેનું મા૫. ફળ આપતી કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ” પણ
જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય કહેવામાં આવે છે.
છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ
૩૭૬