________________
પરિશિષ્ટ ૧
નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા
અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે
આવરિત કરી નાખે છે. તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની પાપ - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વખતે અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ પણ જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ ગતિમાં.
ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. એટલે કે જે પર પરિવાદ પાપસ્થાનક - પરપરિવાદ એટલે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો
અવર્ણવાદ કે નિંદા. કોઈ જીવના અશુભ ભાવો, પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ કાર્યો કે કરતુત માટે (જનું અસ્તિત્વ હોય વા ન સૂચવે છે. હોય) જાહેરમાં સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો
પાપસ્થાનક - પાપચાનક એટલે એવા પ્રકારની સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ
અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો નામનું પાપસ્થાનક છે. ચારે પ્રકારના કષાયના
બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ જીવને શાતાના મિશ્રણથી આ સ્થાન રચાય છે.
સ્થાનકોથી વિમુખ કરે છે અને અશાતાના ઉદયમાં પરિગ્રહ પાપસ્થાનક - જીવની આસક્તિ જ્યારે સતત રહેવા માટે જીવને મજબૂર કરે છે. સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે
પારમાર્થિક અંતરાય - પરમાર્થના વિકાસમાં વિઘ્ન જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા
આપ્યા જ કરે તે પારમાર્થિક અંતરાય. કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ જીવનની સફળતા
પાંચમું દેશવિરતિ સમ્યક્રદૃષ્ટિ ગુણસ્થાન - “દેશ” અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે.
એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ સંસારના પદાર્થોને ગ્રહણ કરી, તેનો ભોગવટો
એટલે રતિથી(આસક્તિથી) વિરમવું – છૂટવું. કરવામાં મમત્વ કરવું એ જીવની પરિગ્રહબુદ્ધિનું
‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી પરિણામ છે.આવી બુદ્ધિમાં રાચવું તે પરિગ્રહ
પદાર્થોની આસક્તિનો ત્યાગ. થોડાં વતપાલનથી પાપસ્થાનક છે.
શરૂ કરી, સર્વવિરતિમાં અંશે ઉણા વ્રતપાલન પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક - મિથ્યા એટલે ખોટું.
સુધી આ ગુણસ્થાન વર્તે છે. સમ્યક્દર્શન સહિત
દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો પાંચમું ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય
ગુણસ્થાન દર્શાવે છે. બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો પુણ્ય - જે કર્મના પરમાણુઓ ભોગવટો કરતી વખતે સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ ગ્રહવા પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે. તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે.
૩૮૩