Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 423
________________ કેવળી પ્રભુનો સાથ આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના માલિકીભાવ. અંતરે થયા કરે છે. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે સમ્યજ્ઞાન -સાચા શ્રદ્ધાનપૂર્વક, આત્માની અનુભૂતિ પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ પર સાથેની સ્વરૂપની જાણકારી. નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં વીરકલ્પી - મુનિજીવનમાં અન્ય સાધુઓ સાથે અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત વિચરે તેવા આરાધક જીવો., તેથી તે થવીરકલ્પી કર્મો કહે છે. કહેવાય છે. સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સ્થાવરકાય - પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો જેઓ સદ્દગુરુ. પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તે સ્થાવરકાય. સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. સ્વચ્છેદ – પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર ગમે તે સમિતિ - જીવને બંધનના માર્ગમાં જતો રોકે તે પ્રકારે, અહીતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે. સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઇર્ષા, ભાષા, સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા એષણા, આદાન-પ્રદાન અને પ્રતિષ્ઠાપના. કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ. સર્વઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિ આત્માના ગુણને સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી પ્રકૃતિ છે. ઉદા. ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો. કેવળજ્ઞાનાવરણ સાંસારિક અંતરાય - સંસારી પદાર્થોની પ્રાપ્તિનો સમ્યક્દર્શન/સમ્યકત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય. સમ્યકુદર્શન એટલે દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. શ્રદ્ધાન. જીવ, અજીવ આદિ સાત તત્ત્વ અને સિદ્ધભૂમિ-જ્યાંઅશરીરીઅર્થાસંસારપરિભ્રમણથી આત્માનાં અસ્તિત્વ આદિ છે પદ વિશે જે મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે વાસ્તવિક યથાર્થ શ્રદ્ધાન થાય તે સમ્યગ્દર્શન ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. અથવા તો સમ્યકત્વ કહેવાય છે. સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સમ્યક્ત્વ મોહનીય - સમ્યક્ત્વ મોહનીય એ આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું છે એવી માન્યતાને સુખબુદ્ધિ કહેવાય છે. ૩૯)

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442