________________
પરિશિષ્ટ ૧
થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની કાયગુપ્તિ - કાયાની હલનચલન આદિ ક્રિયા એવી વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા યત્નાપૂર્વક કરવી કે જેથી અતિ અલ્પ કર્મબંધ ગણાય છે.
થાય. કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ
કાયયોગ - કાયા એટલે શરીર, કાયા સાથે આત્માનું ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે,
જોડાણ તે કાયયોગ. અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે “કર્મ સ્થિતિ” વિભાગમાં નક્કી થાય છે. આ સમયગાળો
કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું અંતમુહૂર્તથી શરૂ કરી ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી
સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે કેવળજ્ઞાન. સાગરોપમ સુધીની તરતમતાવાળો સંભવે છે. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ એક પરમાણુ અને કરણ - કરણ એટલે સાધન.
એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો
પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કરણસત્ય - ભાવસત્યને પૂરા કરવાનાં સાધનોની શુદ્ધિ.
કેવળદર્શન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક કલહ પાપસ્થાનક - કલહ એટલે તકરાર. પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. અન્ય જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે
કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. જીવ તેના માટે અશુભ ભાવ કરી કષાયને વકરાવે છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય
ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ X એક ભરેલા શબ્દોથી અંદરનો અણગમો જ્યારે
કરોડ = ક્રોડાક્રોડી સાગરોપમ એટલે એક વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ
જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો કરે છે.
ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં કલ્યાણભાવ - સહુને સુખ મળે એ પ્રકારની
ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભાવનાને કલ્યાણભાવ કહેવાય.
ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક
વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ કષાય - કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જે
જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કષાય, જે ભાવ
કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય.
સાગરોપમ થાય છે. કષાય ચાર છે ક્રોધ, માન, માયા અને લોભ. કાર્મણ શરીર - કર્મ વર્ગણાનો આત્મા સાથે સંબંધ ક્રોધ - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે
થાય, ચેતન અને કર્મ એકરૂપ થયેલાં લાગે, અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, અથવા બહારની કર્મવર્ગણાને સ્વીકારી કર્મરૂપે તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય પરિણમાવે તે કર્મ રૂપ શરીર તે કાર્મણ શરીર. તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં ટૂંકમાં કર્મના આખા માળખાને કામણ શરીર આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ તરીકે ઓળખવામાં આવે છે.
પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે.
૩૭૭