Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 412
________________ પરિશિષ્ટ ૧ ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિત રહેવું તે છે, અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી વ્યુત આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ બાકી રહે કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો નામ, ગોત્ર અને દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા ઉપરાંત કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં આત્મા મન, વચન અને કાયાના યોગને સંધી ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ છેલ્લા અને ચૌદમાં ગુણસ્થાને રુંધાતા હોવાથી થાય. આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ચોથું અવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - દેહ, ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ત્યાં સ્થિર થઈ જાય છે. તે જગ્યાએ અનંતકાળ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યગ્દર્શન કહ્યું છે. પહેલા ગુણસ્થાને જે મિથ્થામાન્યતા સુધી અડોલ અને અકંપ સ્થિતિમાં આત્મા પ્રવર્તતી હતી, તેનું સમ્યમાન્યતામાં પલટાવાપણું અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે. આવે છે. આત્માનાં અસ્તિત્વ, નિયત્વ, કર્તૃત્વ, ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર ભોક્તૃત્ત્વ આદિ પદો અનુભવપૂર્વક સમજાય ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. છે, અને એની સ્પષ્ટતા એવી હોય છે કે છઠું સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન - પાંચમા સામાન્ય રીતે તે અનુભવના શ્રદ્ધાનમાં ફેરફાર ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો થતો નથી. ચોથા ગુણસ્થાને આત્માનાં અનંત સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ આરાધી ગુણોમાના પ્રત્યેક ગુણના અંશનો અનુભવ પૂર્ણતાએ પહોંચે ત્યારે છટ્ઠ ગુણસ્થાન આવે છે. થાય છે. આત્માનો એક પણ ગુણ એવો નથી કે તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન, જેનો આંશિક અનુભવ જીવને ચોથા ગુણસ્થાને વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની થયો ન હોય (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ કહેવાય છે. થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રગટે છે. ચોરી પાપસ્થાનક - જે વસ્તુ પોતાની નથી, તે કોઇના છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને તે છબસ્થ અવસ્થા. જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ જિનકલ્પી - મુનિ શિષ્યાદિ સર્વના સંગનો ત્યાગ લેવી, તે ચોરી. સ્થળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની કરી એકાકીપણે આત્મારાધન માટે એકાંતમાં જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂમ રહે ત્યારે તે જિનકલ્પી સાધુ કહેવાય છે. ૩૭૯

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442