________________
કેવળી પ્રભુનો સાથ
અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ આલોચના - આલોચના એટલે ગુરુજનો સમક્ષ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ કરવો. તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે
આવશ્યક - આવશ્યક એટલે જરૂરથી કરવા કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત
યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છ આવશ્યક એટલે સ્થિતિ નહિ, પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ
સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, થાય છે.
પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આગમ સૂત્રો - શ્રી તીર્થંકર પ્રભુના બોધને
આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય, તે માર્ગનું ગણધરજીની સહાયથી આચાર્યજી ગ્રંથસ્થ કરે
શ્રધ્ધાન કરવું તે આસ્થા. છે, તે આગમ કહેવાય છે. તે સંક્ષિપ્ત હોવાથી સૂત્ર કહેવાય છે.
આશ્રવ - પાપ અથવા પુણ્ય સૂચવતા કર્મપરમાણુઓ આચાર્યજી – શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના
આત્માના પ્રદેશ પર સ્વીકારવા તેને આશ્રવ આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી
કહે છે. જીવ સારા અથવા નરસા ભાવ તથા જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્ય.
ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ
ગ્રહણ કરતો રહે છે - આ પ્રક્રિયાને આશ્રવ આઠમું નિવૃત્તિનાદર ગુણસ્થાન (અપૂર્વકરણ)
કહેવાય છે. - બાદર એટલે મોટું, મોટા કર્મનાં ઉદય જ્યાં સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ નિવૃત્ત થયો છે, તે “નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ ભાવના. થાય છે.
આહારક શરીર – ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઇ આર્તધ્યાન - મનનાં ચિંતાત્મક પરિણામ.
જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા કર્મરહિત
અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા જીવ.
માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું આત્માનાં છ પદ - ૧. આત્મા છે. ૨. આત્મા
અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા ભોક્તા
ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે.
આવે છે. આપ્ત પુરુષ - જેણે આત્માની શુદ્ધિ મેળવી છે તે. ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા આયુષ્ય કર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાના
પછી સૂમ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે કર્મોદય
કહેવાય છે. પૂરો થાય ત્યારે નિયમા મૃત્યુ પામે, એવું જે કર્મ ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, તે આયુષ્ય કર્મ કહેવાય.
શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે
૩૭૪