Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 406
________________ પરિશિષ્ટ ૧ અપ્રશસ્ત ઉપશમ - જે કરણ વડે ઉપશમ વિધાનથી ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. અવસર્પિણી કાળ - જે કાળમાં સુખની હાનિ અને અભવીપણું - જે જીવને મોક્ષમાં જવાનું થતું દુઃખની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જાય તે અવસર્પિણી નથી, અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી કાળ ગણાય છે. ગણાય છે. અવિરતિ - થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. અભિસંધિજ વીર્ય - અભિસંધિજ વીર્ય એટલે દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે છે તે. થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું અભ્યાખ્યાન પાપસ્થાનક - પોતાનાં માનભાવને નામ અવિરતિ. પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, દેખાડવા, કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. કોઈ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. પાપસ્થાનકનો વિષય છે. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી અત્યંતર તપ - અંતરંગથી, મનથી કરાતું તા. જીવ દુ:ખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ. અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અરૂપીપણું – જે ચર્મચક્ષુથી દેખાય નહિ તેવું. અર્થાતુ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અવધિદર્શનાવરણ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન. આ દર્શનને અટકાવનાર કર્મ તે ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે અહિંસાવ્રત - અન્ય જીવને દૂભવવાથી શરૂ કરી દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય માણહરણ પર્યંતનાં દુ:ખ આપતાં અટકવું. કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી પોતાની મર્યાદાના પ્રમાણમાં, સુક્ષ્મદર્શક યંત્ર કે ૩૭૩

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442