________________
પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ
અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન
તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ કરવી તે. નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ
અજીવ - ચેતનરહિત દ્રવ્યને અજીવ કહેવાય છે. વિભાવમાં રહેતો હોવાથી નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે સંસાર લંબાય છે.
અણગાર - ગૃહસ્થ જીવન છોડી ગૃહ રહિત સ્થિતિ
એટલે કે મુનિ જીવન સ્વીકારનાર. અગુરુલઘુપણું - ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું.
અણુવ્રત – મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - સર્વ કષાયો
તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે
અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્તાગત થાય છે, એકનો પણ ઉદય હોતો નથી.
સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અઘાતી અંતરાય - આત્માના ગુણનો ઘાત કર્યા
અણુવ્રત કુલ બાર છે. વિના ઈચ્છિત પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય કહેવાય છે.
અધ:કરણ – અધ:કરણમાં સત્તાગત અશુભ કર્મોની
સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત
જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે ન કરતાં, દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે.
વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અચક્ષુદર્શનાવરણ - આંખ સિવાયની ઇન્દ્રિયોથી
અનુભાગબંધ ઘટે છે. એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા
અધુવોદયી - જે કર્મનો ક્યારેક ઉદય હોય, અને વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં
ક્યારેક ઉદય હોતો નથી, તે કર્મને અધુવોદયી આવે છે. આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે
કર્મ કહે છે. ઉદા. નિદ્રા પંચક. અચક્ષુદર્શનાવરણ ગણાય છે. અચેત પરિગ્રહ - અચેત પરિગ્રહ એટલે સોનું,
- અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ
એમ વિચારવું તે અન્યત્વભાવના. આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં અનભિસંધિજ વીર્ય - અનભિસંધિજ વીર્ય એટલે આવે છે.
કષાયની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે.
૩૭૧