Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 404
________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ કરવી તે. નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ અજીવ - ચેતનરહિત દ્રવ્યને અજીવ કહેવાય છે. વિભાવમાં રહેતો હોવાથી નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે સંસાર લંબાય છે. અણગાર - ગૃહસ્થ જીવન છોડી ગૃહ રહિત સ્થિતિ એટલે કે મુનિ જીવન સ્વીકારનાર. અગુરુલઘુપણું - ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. અણુવ્રત – મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - સર્વ કષાયો તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્તાગત થાય છે, એકનો પણ ઉદય હોતો નથી. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અઘાતી અંતરાય - આત્માના ગુણનો ઘાત કર્યા અણુવ્રત કુલ બાર છે. વિના ઈચ્છિત પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય કહેવાય છે. અધ:કરણ – અધ:કરણમાં સત્તાગત અશુભ કર્મોની સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે ન કરતાં, દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અચક્ષુદર્શનાવરણ - આંખ સિવાયની ઇન્દ્રિયોથી અનુભાગબંધ ઘટે છે. એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા અધુવોદયી - જે કર્મનો ક્યારેક ઉદય હોય, અને વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં ક્યારેક ઉદય હોતો નથી, તે કર્મને અધુવોદયી આવે છે. આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે કર્મ કહે છે. ઉદા. નિદ્રા પંચક. અચક્ષુદર્શનાવરણ ગણાય છે. અચેત પરિગ્રહ - અચેત પરિગ્રહ એટલે સોનું, - અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ એમ વિચારવું તે અન્યત્વભાવના. આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં અનભિસંધિજ વીર્ય - અનભિસંધિજ વીર્ય એટલે આવે છે. કષાયની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. ૩૭૧

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442