________________
જ વિવેચન માંડલેની જેલમાં લખ્યું હતું તેને લગતે જિનદષ્ટિએ કમળ છે“મહાન છે છે. નલી એક જ દે ચિનગારી” એ મહાકવિના વાક્યાનુસાર “આત્મજાગૃતિપૂર્વક તમામ ઈ. લિ શુભ અનુષ્ઠાને પરોપકાર દષ્ટિએ અને આત્મોન્નતિની દષ્ટિએ કરવા-એ આ કર્મવેગ
ગ્રંથનું રહસ્ય છે. આ કર્મચગગ્રંથમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની કરણીની છે. નિશ્ચયથી મુખ્યતા છે અને વ્યવહારથી પણ પરોપકારી કાર્યો કરવાને ઇવનિ છે; સાંસારિક ગૃહસ્થનાં કાર્યોમાં પણ નિરાસક્તિપૂર્વક જ્ઞાનબળ, વિદ્યાબળ, શરીરબળ, ક્ષાત્ર- વુિં ધર્મબળ, વૈશ્યકર્મબળ, લમીબળ, સત્તાબળ, ત્યાગબળ અને અધ્યાત્મબળવિગેરે બળની લિ ઉન્નતિ કરવાની પ્રેરણાઓ (Intutions) છે, આ કર્મગદ્વારા ભક્તિગ જ્ઞાનગ ચારિત્રગ તપગ અને ધ્યાનયોગ વિગેરેને અર્થાત્ આત્મગુણેના વિકાસ માટે જ તમામ પ્રશસ્ત અનુષ્ઠાનનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે; અન્ય સમાજની ઉન્નતિનાં કારણે દર્શાવીને જૈન સમાજ કેમ ઉન્નત બને ? અને તે પણ રાજકીય સામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ તે બાબતમાં લેખકશ્રીએ પાનાંના પાનાંઓ ભરી અખિલિત પ્રવાહ વહેવડાવ્યા છે.
ગામના હિંદરે વી-વિદ્યા વિંડસ્કૃ–એ સ્વ. શ્રી અરવિંદ ઘોષના છે, વાક્યાનુસાર શ્રી બુદ્ધિસાગરજીએ પોતે જીવનપર્યત કર્મવેગ સાળે છે અને જે છે. લગભગ ૧૦૮ પોતાના જીવનમાં સર્જનપૂર્વક રચનાત્મક કાર્ય કરી છે
ભવિષ્યની પ્રજાને કર્મવેગ સાધવાનું દષ્ટાંત પૂરું પાડ્યું છે. એમણે કર્મવેગને પ્રત્યક્ષ અનુભવ કરી જનસમાજમાં સુપ્ત થઈ રહેલી કર્મવેગની વ્યાખ્યાને વિશ્વવ્યાપી
(Cosmic) રેચક સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કરી છે. એમની આ વિચારની છે. સક્રિય અસર જનસમાજમાં પુનરાજજીવિત થશે એ નિશંક હકીકત છે, કર્મગિન .
નામનું ઘણું વર્ષો પહેલાં પત્ર ચલાવનાર સ્વ. શ્રી અરવિંદઘષે સર્જન-વિચારશક્તિ ઉપર નીચેનું કાવ્ય રચેલું છે તે પ્રસંગોપાત્ત કર્મચાગ ગ્રંથના લેખકશ્રીને અલ્પ સ્વરૂપમાં પણ સમજવા માટે ઉપયોગી થઈ પડશે.
Upon truth solid Rock there stands, A Thin-walled Ivory Tower, Built light but strong by Fairy hands,
With thoughts Creative Power.
સત્યના નકર ખડક ઉપર પાતળી દિવાલવાળે દાંતને મિનારે ઊભે છે. છે છે આ મિનારે બહુ ઊંચે આવેલ છે. વિચારોની સર્જનાત્મક દૈવી શક્તિ વડે કર્મવેગનાં છે.
નિર્માણથી તે મિનારે મજબૂત બને છે.”