________________
- - શ શશ ? હા - પાંચ દેવને અધિકાર
૬.
'-'* *
*
*
શ. ૧૨ ઉ. ૧૦ –આઠ આત્માને અધિકાર-જ્ઞાન-દર્શન આલિ જે ભાવમાં જીવ હેય તે ભાવમય જીવ ગણાય. જ્ઞાનને બદલે અજ્ઞાન હૈય તે અજ્ઞાનરૂપ આત્મા ગણાય. પાંચ સ્થાવરના આત્મા અજ્ઞાનરૂપ જ હાથ જે પિતાના પર્યાયમાં જાય તે પણ આત્મા ગણાય; એવી રીતે પુદ્ગલ અને ઔધે પોતાના વર્ણદિપર્યાય વડે આત્મા-સરૂપ છે; પરપર્યાય વડે અસરૂપ છે અને સ્વપર પર્યાય વડે અવ્યક્ત છે; સ્કધમાં ઘણું ભાંગા લઘુ પડે છે.
શ. ૧૩ ઉ. ૧–ર– ઉત્પન્નસંખ્યાના ૩૯ બોલ, કેને કેટલો બેલ લાભે તેનું વર્ણન છે, તેવી રીતે ઉદ્વર્તન, અને અવનના બોલનું પણ વર્ણન છે. * ૨ ઉપગના અધિકારમાં ગતિમાં જતી વખતે અને નીકળતી વખતે કેટલા ઉપગ હોય તે બતાવેલ છે.
શ. ૧૩ ઉ. ૪ - નરલેક આદિ ૭ દ્વાર, તેમાં પહેલાં ચાર નરકઆશ્રી છે. પાંચમે લેકને મધ્યભાગ છ દસ દિશાનું નીકળવું ધી સાતમે અસ્તિકાય પ્રવર્તનાદ્વાર, અસ્તિકાયના પ્રદેશની અરસપરસ
ના બતાવેલ છે, ત્યાર બાદ અરસપરસ અવગાડના બતાવી છે હિતકાર્ય અને સમયની સ્પર્શના તથા અવગાહના બતાવી છે.
.sys". જીવ અવગાઢાદિ દ્વાર ( જવ અવગાઢ, અસ્તિકાય નિષદન, બહુસમ, વિષમભાગ લે સંસ્થાન).
શ. ૧૩ ઉ. ૭ – ૩ યુગ અને પાંચ મરણને અધિકાર છે.
શ. ૧૪ ઉ. ૧ - વિગ્રહગતિ આશ્રીવર્ણન. શ. ૧૪ ઉ. ૨ - ઉન્માદના પ્રકાર, વરસાદ કેવી રીતે થાય.