Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका
[ मङ्गलाचरणम् ]
अमृताम्बुनिधेरम्बु, समास्वादयितुः कृते । प्रसिद्धतरमाधुर्या भवेन्न्यूनाधिकं किमु ? ॥ २१ ॥
२३
दोष से रहित है । (हि) बात भी ठीक है ( सहस्रांशोः तेजः न्यूनाधिकं न प्रजायते) सूर्य का तेज अपने स्वभावसे कभी भी न ज्यादा होता है और न कमती होता है ।
विशेषार्थ - भगवती सूत्रका प्रत्येक पद सूत्रके लक्षण से युक्त है, अतः इसका प्रत्येक पद प्रमाणोपेत और न्यूनाधिक दोषसे वर्जित है ॥२०॥
अन्वयार्थ - ( अमृताम्बुनिधेः अम्बु) क्षीरसागर का जल (समास्वादयितुः कृते) आस्वादन करने वाले के लिये (प्रसिद्धतर माधुर्या) प्रसिद्धतरमाधुरीसे (न्यूनाधिकं भवेत् किमु ) क्या न्यूनाधिक हो सकता है ? अर्थात् कभी नहीं ॥
विशेषार्थ - क्षीर सागरके जलमें यह खूबी है कि वह पीनेवाले छोटे बडोंके लिये किसी भी प्रकारसे अपनी मधुरतासे न न्यून होता है और न अधिक होता है - जैसी माधुरी - मिठास उसमें छोटेके लिये है वैसी ही माधुरी- मिठास उसमें बडेके लिये भी रहती है। इसी प्रकार भगवती सूत्रका प्रत्येक पद अपनी गुणगरिमारूप माधुरी - मिठास से भरा है। जो कोई
नहि तेषु (हिः) रे ( सहस्रांशोः तेजः न्यूनाधिकं प्रजायते ) सूर्यनुं तेन पोताना સ્વભાવથી કાઈ વખત પણ વસ્તુ આછું થતું નથી.
विशेषार्थ - ——આ ભગવતીસૂત્રના પ્રત્યેક પદ્મ ઉત્તમ લક્ષણમાં સભર હેાય છે. અને ચાગ્ય હાય છે.—એમાં આછા તેમજ અધિકપણાના દોષરહિત હાય છે.
अन्वयार्थ - ( अमृताम्बुनिधेः अम्बु ) क्षीर सागरनुं ४ ( समास्वादयितुः कृते ) थोडा पशु आस्वाद अरनारने भाटे ( प्रसिद्धतर माधुर्या) लेनी भिठाश प्रसिद्ध छे तेवी ( न्यूनाधिकं भवेत् किमु ) सोछावत्तायालु' उही होय 'भ३ ?.... અર્થાત્ નહિ.
વિશેષા—જેની મિઠાશ પ્રસિદ્ધ છે તેવા ક્ષીર સાગરના જળને પીનાર સને....પછી તે બાળક હોય કે વૃદ્ધ હાય; એવા સહુ કોઇને તેની મીઠાશમાં કદી પણ ફેરફાર પડતા નથી. વૃદ્ધને મીઠાશ વધુ કે બાળકને આછું' એવુ કશુંજ હાતું નથી. ક્ષીરસાગરના જળમાં મિઠાશ પણ ઓછાવત્તાપણા જેવી હાતી નથી. એવીજ રીતે ભગવતીસૂત્રનાં પ્રત્યેક પદ પેાતાની અદ્ભુત ગુણારૂપ માધુરીથી ભરપૂર છે. તેનું સેવન કરતા-અધ્યયન કરતા કોઇપણ મનુષ્ય ખાળક
શ્રી ભગવતી સૂત્ર : ૧