Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah
Catalog link: https://jainqq.org/explore/004621/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ ગ મો નું દિ ઝું શું ન છે. હીરાલાલ રસિકદાસ #ાપડિયા Jain Education Interational Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમોનું દિગ્દર્શન પ્રણેતા પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ., University Teacher for Ph. D. in Ardha Magadhi, Univ. of Bombay. પ્રતિસંખ્યા : ૫૦૦ વિ. સં. ૨૦૦૪] વીરસંવત ૨૪૭૪ [ઈ. સ. ૧૯૪૪ મૂલ્ય રૂા. ૫-૮-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:વિનયચંદ ગુલાબચંદ શાહ બી. એ. આ પુસ્તકના પુનર્મુદ્રણાદિ સર્વે હક છે હીરાલાલ ર. કાપડિયાને સ્વાધીન છે, પ્રાપ્તિસ્થાનઃસરસ્વતી પુસ્તક ભંડાર સ્તનપાળ, હાથીખાના, અમદાવાદ, શાહ ગુલાબચંદ લલુભાઈ મહદય પ્રેસ, ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ નિમન્ત્રણ આ ચરાચર જગત્ મૂર્ત અને અમૂર્ત પદાર્થોને ભડાર છે. એમાં આત્મારૂપ અમૂર્ત, અમર અને સચેતન પદાર્થની બલિહારી છે. એની પેઠે એના જ્ઞાનાદિ ગુણો પણ અમૂર્ત છે. સંસારી અને વ્યવહાર એના નિવાસસ્થાનરૂપ દેહ ઉપર અવલખે છે. આ છે પિતાના વિવિધ અનુભવોને આ દેહરૂપ મૂર્તિને અનેકવિધ ઉપચાગ કરી વ્યક્ત કરે છે. આમાં વાણું અને લેખનક્રિયાને પણ સમાવેશ થાય છે. આ સાધને મૂર્ત હેવા છતાં અમૂર્ત ભાવના નિરૂપણમાં ન્યૂનતા આવવા દેતાં નથી. જેના મહર્ષિઓએ પિતાના જે અનુભવોને સત્ય સ્વરૂપે નિર્ભયતાપૂર્વક પ્રકાસ્યા તેને મુનિવરોએ અપ્રમત્તપણે વાણીમાં ઉતરી બન્યું તેટલે અંશે સાચવી રાખ્યા છે. એને આપણે “ આગમ' કહીએ છીએ. હું એને આત્માની ઉન્નતિ સાધવામાં સહાયક થનાર મન્દિર કહ્યું છું. આ આગમમન્દિરની મનોરમતા અને મહત્તાનું અને સાથે સાથે એની વિશાળતા અને ગહનતાનું દિગ્દર્શન કરાવવા મેં અત્ર નમ્ર પ્રયાસ કર્યો છે. મેં જે વિવિધ મન્તવ્ય રજૂ કર્યા છે તે દરેકનું મડન કે ખણ્ડન કરવા માટે આ પુસ્તકની મર્યાદાને લઇને જોગવાઈ ન હોવાથી એ બાબતે મેં જતી કરી છે. એવી રીતે અહીં જે જે આવૃત્તિઓ, ગુજરાતી ઇત્યાદિ ગિરામાં ગૂંથાયેલા અનુવાદ અને લેખ વિષે મેં ઉલ્લેખ કર્યો છે તેના ગુણદોષનું દર્શન કરાવી તેનું મૂલ્યાંકન કરાવવાની વૃત્તિને પણ મેં કી રાખી છે, કેમકે આ તે આગમ-મન્દિરના દર્શન માટેની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશથી કરાયેલ પ્રયાસ છે. આથી તે અતિશય સંક્ષેપમાં કે ખૂબ વિસ્તારથી નિરૂપણ કરવાનો મોહ ન રાખતાં મધ્યમ માર્ગને હું અનુસર્યો છું. Page #5 -------------------------------------------------------------------------- ________________ અહીં મેં જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેને સચોટ ઉત્તર આપીને અને આમાં જે ત્રુટિઓ જાણતી હોય તેનું પ્રમાણુ નિરસન કરીને આગની સાચી ભવ્ય આરાધના કરવા-કરાવવા હું આગમોના અખ૭ અને અનન્ય અભ્યાસીઓને આ દ્વારા સાદર નિમન્ત્રણ પાઠવું છું. આશા છે કે તેઓ એ સ્વીકારી મને ઉપકૃત કરશે. આ પુસ્તકમાં સહાયક થનાર આગદ્વારકાદિ અમને અને ઉત્તેજન આપનાર ધનિક શ્રાવકોને હું અહીં આભાર માનું છું. વિશેષમાં આ પુસ્તક કાળજીથી અને ત્વરાથી છાપવા બદલ મહાદય મુદ્રણાલયની હું પ્રશંસાપૂર્વક સાનન્દ નેંધ લઉં છું, ગોપીપુરા, સુરત. ) વિરસંવત ૨૪૭૪, ચૈત્ર શુક્લ ત્રયોદશી. ) હીરાલાલ ૨, કાપડિયા અ નુ ક્રમ ણિકા પૃષાંક ૩-૪ નિમત્રણ બીજક ••• સંકેતેની સમજણ આગમોનું દિગ્દર્શન અશુદ્ધિનું શોધન.. • ••• ... ! , ૬-૭ . ૧-૨૪૦ = ૨૪૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ બી...જ...ક. પ્રકરણ વિષય પૃષાંક ૧ પીઠબન્ધ ૧-૩૦ ૨ આયાર (આચાર) ૩૦–૧૭ ૩ સૂયગડ (સૂત્રકૃત) ૫૭૭૫ ૪ ઠાણું અને સમવાય . ૭૫-૭૯ પવિયાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)... ૭૯-૮૭ ૬ નાયાધમ્મકહા ( જ્ઞાતાધર્મકથા) ... ૮૮-૧૦૨ ૭ ઉવાસગદસા (ઉપાસકદશા) ... ૧૦૨-૧૦૮ ૮ અંતગડદસા ને અત્તરાવવા ઇચદસા ૧૦૮-૧૧૩ ૯ પહાવાગરણ ને વિવાગસુય ૧૧૩–૧૧૯ ૧૦ ઓવેવાઈ ને રાયપાસેણિયા ૧૧૯-૧૨૬ ૧૧ જીવાજીવાભિગમ ને પણવણ ... ... ૧૨૬-૧૩૦ ૧૨ ત્રણ પણુત્તિ .. ••• ••• ૧૩૦-૧૪૩ [ સૂરપત્તિ (પૃ. ૧૩૧-૨), ચંદપણુત્તિ (૧૩૩), અને જબુદ્દીવ પણુત્તિ (૧૩૩–૪) ] ૧૩ નિરયાવલિયાસુયઝૂંધ .. • ૧૩૪–૧૩૪ [ નિરયાવલિયા (પૃ. ૧૩૫-૬), કપવડિસિયા (૧૩૭), પુષ્કિયા (૧૩ ૧૪૨), પુફિલિયા (૧૪૨) અને વહિદસા (૧૪૨)] ૧૪ છ યસુત્ત . ••• .. ••• • • ૧૪૩–૧૫૪ [નિસીહ (પૃ. ૧૪૪-૬), મહાનિસીહ ( ૧૪૬-૮), દસાસુયખંધ | ( ૧૪૮-૧૫૦), ક૫ ( ૧૫૦-૧પર), વવહાર (૧૫-૩), પંચકમ્પ . (૧૫૩) અને જયકપ (૧૫૩-૪)] ૧૫ છ મૂલસુત્ત .. .. --- • • • ૧૫૪–૧૭૦ | { આવરસ (પૃ. ૧૫૪-૭), ઉત્તરઝયણ (૧૫૭-૧૬૪), દસયાલિય (૧૬૪–૯), પિંડનિસ્તુત્તિ (૧૬૯), હનિજજુત્તિ (૧૬૯-૧૭૦ ) અને પખિયસુત્ત (૧૭૦)] Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિષય પૃષ્ટાંક ૧૬ દસ પUણુગ .... ... ... ... ... ... ૧૭૧-૧૭૮ [ચઉસરણ (પૃ. ૧૭૧-૨), આઉરપચ્ચખાણ (૧૭૨), ભત્તપરિણું (૧૭૨-૩), સંચારગ (૧૭૩-૪), મહાપચ્ચખાણ (૧૭૪), તંદુલ– યાલિય (૧૭૪-૫), ગચ્છાચાર (૧૭૫-૬), ગણિવિજજા (૧૭૬-૭), દેવિંદથય (૧૭૭) ને મરણસમાહિ (૧૭૭-૮).] ૧૭ નંદી ને આણઓગદ્દાર ..૧૭૮-૧૮૫ [નંદી (પૃ. ૧૭૮-૧૮૨) ને અણુઓગદ્દાર (૧૮૩-૫)]. ૧૮ અવશિષ્ટ આગમો - ૧૮૫-૧૯૮ ૧૯ અનુપલબ્ધ આગમો • • • • ૧૯૮-૨૦૬ ૨૦ દિઠિવાય .. ••• ૨૦૬-૨૧૫ ર૧ આગમો અંગે દિગમ્બરીય મન્તવ્ય ૨૧૬-૨૨૨ ૨૨ આગમ સમ્બન્ધી વિવરણાત્મક સાહિત્ય .. ર૨૨-૨૨૫ [પરિશિષ્ટ ૧ઃ પૂરવણ ... ૨૨૬-૨૩૫ ,, ૨ઃ પ્રશ્નાવલી ..... . • ૨૩૬-૨૪૦ સંકેતેની સમજણ અ. ચિ=અભિધાનચિન્તામણિ. અ૦ જ૦ ૫૦==અનેકાન્તજયપતાકા. અ૦ ૨૦ મં=અનેકાર્થરત્નમંજૂષા. આ આ૦ અ =આહંત આનું અવકન. આ૦ સમિતિઆગમેદય સમિતિ. ઉત્તર ઉત્તરઝયણ. બ૦ કે સંસ્થા=ભદેવજી કે. વેતાંબર સંસ્થા ગૂઠ ગ્રંકા =મૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય. ગુ. મિત્ર તથા ગુદ૦=ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણુ. જે=જેસલમેર ભાડાગરીય ગ્રન્થસૂચી. ચન્દન જૈ૦ ગ્રન્થ૦ચન્દન જૈનાગમ - ગ્રન્થમાલા. જૈ. આ સા=જૈન આત્માનંદ સભા. જૈ ગૂ૦ કo==જૈન ગૂર્જર કવિઓ. જૈ ધપ્રજૈન ધર્મ પ્રકાશ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ ધો પ્રહ સભા જૈન ધર્મ પ્રસારક સભા. જૈ. સ. પ્રવ=ન સત્ય પ્રકાશ. જેસાસંજીન સાહિત્ય સંશોધક. જે સારા સં૦ ઇ=જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. જેસિવ ભા=જૈન સિદ્ધાન્ત ભાસ્કર. તસ્વાર્થાધિ તત્વાર્થાધિગમસૂત્ર. તાવાર્થરાજ =તવાર્થરાજવાતિક. ત્રિષષ્ટિ =ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર. દે લાવ જે પુર=દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર. માયા ૦=નાયાધમ્મકહા. ૫૦ ઐ. આ =પદ્યરચનાની ઐતિ હાસિક આલોચના. પાટ સ મ =પાઇયમહવ. પુત્ર કર=દો હજાર વર્ષ પુરાણી કહાનિયા. પૂ૦ જેટ ગ્રંથમાલા=પૂજાભાઈ જન ગ્રન્થમાલા. પ્રેમી ગ્રંથ પ્રેમી-અભિનંદન ગ્રંથ. ભ૦ મધ =ભગવાન મહાવીરની ધર્મકથાઓ. ભાં. પ્રા. સં૦ નં૦- ભાંડારકર પ્રા વિદ્યા સંશોધનમંદિર. મટ આવ=મહાવીરસ્વામીનો આચારધમે. મહાવીર, ધર્મ=મહાવીરસ્વામીને આચારધર્મ. વિચાહ૦=વિયાહપણુત્તિ. વિસેસા =વિસાવસયભાસ. વી. સં. જે કા=વીરનિર્વાણુસંવત્ ઔર જેન કાલગણના. સૂરસૂત્ર. સિદ્ધાન્તા=સિદ્ધાન્તાગમસ્તવ. હી. હું =હીરાલાલ હંસરાજ. ABO R I=Annals of the Bhandarkar Oriental Research Institute. DC J M=A Descriptive Catalogue of Jaina Manuscripts. HC LJ=A History of the Canonical Literature of the Jainas. H I L-A History of Indian Literature. I A=Indian Antiquary. IH Q-Indian Historical Quarterly. I S-Indische Studien. J A=The Jaina Antiquary. LIA=Life in Ancient India. SB E=Sacred Books of the East. Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. કાપડિયાની પધાત્મક રચના પ્રો. કાપડિયાની કંસવધના નિવેદન(પૃ. ૭)માં એમની સંસ્કૃત રચનાઓ અને એના પૃ. ૭૧–રમાં એમની ગુજરાતી રચનાઓ વિષે ઉલ્લેખ છે. આ ઉપરાન્તની એમની ગુ. પધાત્મક રચનાઓ પૈકી કેટલીક આ પુસ્તકમાં પૂ. ૧૬૪ને ૧૧૮-માં નોંધાઇ છે. બાકીની વીસ નીચે મુજબ છે – ધષ્ય તું ગિરાજ ! ગુજરાત મિત્ર તથા ગુ. દર્પ તા. ૧૮-૧૧-૪૫ અભિનવ હરિયાલી સિદ્ધચક્ર તા. ૧૭-૧૨-૪૫ મહાવાદી ને ગાંગો તેલી પ્રતાપ તા ૩૦-----૪૫ મિહન-હરિયાલી પ્રતાપ તા. ૧૯-૧૨-૪૫ અલબેલી-હરિયાલી ગુ. મિત્ર તથા ગુ. દર્પણ તા. ૯-૧૨-૪૫ તું કેણ ? તા. ૧૦-૨-૪૬ પલાશની તપાસ તા. ૨૧-૪-૪૬ જિનેન્દ્રની સ્તુતિ તા. ૨૮-----૪૧ ( તા. ૨૮-૭-૪૬ અપભ્રંશ મુક્તકને તા. ૪-૦૮–૪૬ પદ્યાત્મક છાયાનુવાદ તા. ૧-૯–૪૬ ( તા. ૧૫-૯–-૪૬ વગોવણી , (દૈનિક) તા. ૨૫-૦૮-૪૬ નભે ? તા. ૨૨-૯-૪૬ કૃતધ્રા તા. ૨૨-૧૨-૪૬ વિવેદનો વિષય તા. ૨૪-૮-૪૭ દારિદ્ય પદ્ધતિ તા. ૫-૧૦-૪૭ શ્રમણ-હરિયાલી તા. ૫-૭-૪૮ સૌમ્ય-હરિયાલી તા. ૧૨-૭-–૪૮ નિગ્રન્થ-હરિયાલી તા. ૧૯ -૪૮ વિનતિ તા. ૨૬-૭-૪૮ સન્ત-હરિયાલી સાર્વજનિકન છપાય છે. નિવેદન Page #10 -------------------------------------------------------------------------- ________________ આગમોનું દિગ્દર્શન પ્રકરણ ૧ : પીઠબધે વ્યાખ્યા–મનુષ્ય બુદ્ધિશાળી છે. એથી એને પિતાનાં મન્ત અને ક્રિયાકાષ્ઠ છે. એક જ સરખાં તાવિક સિદ્ધાન્ત અને ક્રિયાકાષ્ઠને સ્વીકારનારા મનુષ્યોને એક સમ્પ્રદાય બને છે. તેમ થતાં એને અંગે માર્ગદર્શન કરાવનારું દાર્શનિક સાહિત્ય સર્જાય છે. આ સાહિત્યને મૌલિક, પ્રામાણિક અને અતિમાનનીય ભાગ “શાસ્ત્ર” કહેવાય છે અને એ પવિત્ર ગણાય છે. અન્યાન્ય ધર્માવલમ્બીઓને પોતપોતાનાં શાસ્ત્ર છે. જેમકે હિન્દુઓમાં બ્રાહ્મણો વગેરેને વેદ, બૌદ્ધોને ૧તિપિટક, ખ્રિસ્તિઓને બાઈબલ, મુસ્લિમોને કુરાને શરીફ અને પારસીઓને ખુર્દ અવેસ્તા. આ પ્રમાણેનાં જેનોનાં પરમ પવિત્ર શાસ્ત્રને “આગ” કહે છે. શનાં ધર્મશાસ્ત્રને માટે “આગમ” સંજ્ઞા વપરાય છે, અને “આગમનિગમ”ને અર્થ “વેદ” કરાય છે; પણ આ બેમાંથી એકેની વિચારણા માટે અત્ર અવકાશ નથી. અહીં તે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના તીર્થમાં રચાયેલા અને “જેન પ્રવચન” તરીકે ઓળખાવાતા આગમોની ઝાંખી કરાવવાને ઉદ્દેશ રખાય છે. ઉત્પત્તિ-પ્રત્યેક તીર્થકરના વિશિષ્ટ શક્તિશાળી મુખ્ય શિષ્ય ગણધર' કહેવાય છે. એમાં તીર્થકરને વન્દન કરી “તત્વ શું છે ?” એવે પ્રશ્ન ત્રણ વાર પૂછે છે. એને નિષદ્યા” કહે છે. એના ઉત્તરરૂપે તીર્થકર પાસેથી કgબ્લેડુ વા, વિમે વા અને યુવેદ્ વા અર્થાત ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે એમ અનુક્રમે ત્રણ પદના સમૂહરૂપ ત્રિપદી ૧. સુત્તપિટક, વિનયપિટક અને ધમ્મ-પિટક આ ત્રણને “તિપિટક” (સં. ત્રિપિટક) કહે છે. ૨-૩. જુઓ આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા (ભાગ ૧)નાં પૃ. ૧૨-૧૬. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રાપ્ત કરી તેઓ શાસ્ત્રો રચે છે, અને એને બાર વિભાગમાં વિભક્ત કરે છે. આ પ્રત્યેક વિભાગને “અંગ” અને બારેના સમૂહને “બાદશાંગી” અથવા “બાદશાંગ ગણિપિટક' કહે છે. સમવાય નામના ચોથા અંગનું ૫૭મું સુત્ત (સં. સૂત્ર) જોતાં “ગણિપિટક” એ અંગને પર્યાય છે એમ જણાય છે. અત્યાર સુધીમાં જેન પરમ્પરા પ્રમાણે અનન્ત દ્વાદશાંગીઓ રચાઈ છે; પણ આજે તે કેવળ મહાવીર સ્વામીના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર સુધર્મસ્વામીની રચેલી દ્વાદશાંગી ઓછેવત્તે અંશે મેજુદ છે, કેમકે બારમું અંગ નાશ પામ્યું છે. દ્વાદશાંગી ઉપરાન્ત અન્ય ધર્મશાસ્ત્ર પણ “આગમ” ગણાય છે. તીર્થંકરના ગણધર સિવાયના અમુક અમુક શિષ્યોએ, પ્રત્યેકબુદ્ધોએ, શ્રુતકેવલીઓએ અને દશપૂર્વધરોએ રચેલાં શાસ્ત્રોને પણ “આગમ” યાને સૂત્ર” કહે છે. આ માન્યતા જેનેના બે મુખ્ય ફિરકા પૈકી કેવળ શ્વેતામ્બરોની જ નથી; કેમકે દિગમ્બર પણ આગમના અર્થાત સૂત્રના પ્રણેતા તરીકે ગણધરને, પ્રત્યેકબુદ્ધોને, શ્રુતકેવલીઓને અને અભિન્નદશપૂર્વને નિર્દેશ કરે છે. ૩ સંખ્યા–દિગમ્બરના મોટા ભાગનું માનવું એ છે કે આજે એક પણ પ્રાચીન જૈન આગમ ઉપલબ્ધ નથી. વેતામ્બરની માન્યતા આથી ભિન્ન છે. મૂર્તિપૂજક કવેતામ્બરોના મતે ઉપલબ્ધ આગમોની સંખ્યા મુખ્યતયા પિસ્તાલીસની છે, જ્યારે સ્થાનકવાસીઓની માન્યતા મુજબ એ બત્રીસની છે, કેમકે એઓ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૪ છેયસુત્ત ( જુઓ પૃ. ૧૨), ૪ મૂલસુત્ત (જુઓ પૃ. ૧૭) અને આવાસય માને છે. વિશેષમાં મૂર્તિપૂજક વેતામ્બર તરફથી આગમોની સંખ્યા ચોર્યાસીની પણ ગણાવાય છે. એને આપણે પૃ. ૧૫માં વિચાર કરીશું. આગની પિસ્તાલીસની સંખ્યા સૂચવનાર તેમજ એ પ્રમાણે પિસ્તાલીસ આગમ ગણાવનારાઓમાં વિક્રમની ચૌદમી સદીમાં થઈ ગયેલા ૧. જુઓ આ૦ આ૦ અવનું પૃ. ૮. ૨. એજન . ૨. ૩. એજન પૃ. ૨. Page #12 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠઅન્ય ૧પ્રદ્યુમ્નસૂરિ પ્રથમ જણાય છે. એમણે વિયારલેસમાં કે જે વિચારસારપ્રકરણ તરીકે ઓળખાવાય છે તેના ૭૮મા પૃષ્ઠમાં આ હકીકત દર્શાવી છે, પશુ અંગ વગેરે વિભાગે સૂચવ્યા નથી. વર્ગીકરણ——ઠાણુ નામના ત્રીજા અંગમાંના બીજા ઠાણુના ત્રીજા ઉદ્દેસમાં સુત્ત ૭૧માં શ્રુતજ્ઞાનના અંગપવિતૢ ( અંગપ્રવિષ્ટ ) અને અગાહિર ( અંગબાહ્ય) એવા એ ભેદ પડાયા છે. ઉત્તરઝયણુ ( અ. ૨૮, ગા. ૨૧૨) પણ આ ભેદો સૂચવે છે. વિશેષમાં નદી નામના આગમનુ પણ એમ જ કહેવું છે (જુઓ સુત્ત ૪૪ ). આ આગમ ઉપર જિનદાસગણુિએ સુણ્િ ( ચૂક્ષ્ણિ ) રચી છે. શક સંવત્ ૫૯૮ ( વિ. સ. ૭૩૩) એ એને રચનાસમય છે એમ કેટલાક વિદ્વાને માને છે, જ્યારે આગમાહારક આનન્દસાગરસૂરિજી એને એની હાથપોથી લખાયાનું વર્ષ ગણે છે. આ ચુણ્ણિ ( પત્ર ૧૦ આ )માં કહ્યું છે કે દૂષ્ય ગણિના શિષ્ય દેવ વાચક નદીની રચના કરી છે. કેટલાક વિદ્વાનેનુ માનવું એ છે કે મહાવીરસ્વામીના નિર્વાણુ આદ ૯૮૦ વર્ષે એટલે કે વિક્રમ સંવત્ ૧૧૦ માં (ઇ. સ. ૪૫૪ માં ) વલભી ’ નગરમાં આગમાને પુસ્તકારૂઢ કરનારા દેવહિંગણિ ક્ષમાશ્રમણ આ આગમના પ્રણેતા છે. આ ઉપરાન્ત ઇ. સ. ની પહેલી સદીમાં થઈ ગયેલા મનાતા . ૧. ‘ વાદિચૂડામિણ ’ ધર્મ ધાષસૂરિના શિષ્ય દેવપ્રભસૂરિ તે એમના ગુરુ થાય. રત્નશેખરસૂરિએ શ્રાવિધિમાં એમના નામનિર્દેશ કર્યા છે એ ઉપરથી એમના કરતાં આ સૂરિ પ્રાચીન છે, એમ સમાય છે. "C ૨. जो सुत्तमहिज्जंतो सुएण ओगाहइ उ सम्मत्तं । .. अंगेण बाहिरेण य से सुत्तरुई त्ति नायव्वो ॥ २१ ॥ ૩. એમના સમ્બન્ધી માહિતી માટે જીએ મારો લેખ બાર ક્ષમાશ્રમણા”. આ લેખ “ જૈન ધર્માં પ્રકાશ - (પુ. ૬૦, અ૪ ૮, ૧૧, ૧૨)માં ત્રણ કટકે પાયા છે. અને આના અનુસન્માનને લેખ “સિદ્ધસેન અને ચોાવન ક્ષમાપુ. ૬૧, અ′૦ ૧૦ માં છપાયા છે. શ્રમણ "" Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વાચકવર્ય' ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ, ૧, સે. ૨૦) ઉપર રચેલા ભાગ્ય(પૃ. ૯૦ )માં “અંગપ્રવિષ્ટ” અને “અંગબાહ્ય” એ શબ્દ દ્વારા આ હકીકત દર્શાવી છે એટલે એ રીતે આ બે વિભાગે લગભગ બે હજાર વર્ષ જેટલા તે પ્રાચીન છે જ. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનાં લક્ષણ-ત્રણ વાર ગણધરના પૂછવાથી તીર્થકરે કહેલ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપી “ત્રિપદી થી થયેલું શ્રત તે ‘અંગપ્રવિષ્ટ” છે, જ્યારે પ્રશ્ન પૂછાયા વિના અર્થને પ્રતિપાદનરૂપે કહેવાયેલું શ્રત “અંગબાલા” છે. અથવા સર્વે તીર્થંકરના તીર્થમાં અવશ્ય ઉત્પન્ન થનારું અને એથી કરીને નિયત એવું શ્રત તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે જે શ્રત અનિયત છે-જે કોઈ તીર્થમાં હોય અને કઈમાં ન પણ હેય તે અંગબાહ્ય છે. અંગબાહિરના અવાક્તર ભેદ–નંદી(રુ. ૪૪)માં “અંગબાહર ” શ્રુતના (૧) આવસ્મય (આવશ્યક) અને (૨) આવરસયવરિત (આવશ્યકતિરિક્ત) એમ બે ભેદ પડાયા છે. તેમાં વળી અહીં આવસ્મયના (૧) સામાઈઅ (સામાયિક), (૨) ચવિસત્થવ (ચતુવિંશતિસ્તવ ), (૩) વંદણય (વન્દનક), (૪) પડિક્રમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન ( કાયોત્સર્ગ) અને (૬) પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) એમ છ પેટાભેદ અને આવલ્સયવરિત્તના કાલિ (કાલિક) અને ઉકાલિમ (ઉકાલિક) એમ બે પેટાજોદ દર્શાવાયા છે. તત્વાર્થાધિ ના પણ ભાષ્યમાં અંગબાહ્ય શ્રતને પરિચય કરાવતાં આવશ્યકથી પ્રતિક્રમણ સુધીને ઉલ્લેખ છે, પણ એ આવશ્યકના છ પેટભેદ છે એ ત્યાં ઉલ્લેખ નથી. ઠાણ (ઠા. ૨, ઉ. ૧; સ. ૭૧ )માં અંગબાહિરના આવસ્મય અને આવસયવરિત એ બે ભેદ તેમજ આવસ્યયવઈરિત્તના કાલિય અને ઉક્કાલિય એ બે પ્રકારે નિર્દેશાયા છે. ૧ જુએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસની માલધારી હેમચંદ્રસૂરિત બહવૃત્તિ નામે શિહિતા (પત્ર ર૮૮). Page #14 -------------------------------------------------------------------------- ________________ પહેલુ* ] પીઠબન્ય વિયાહપત્તિ નામના પાંચમા અંગમાંના ૨૦મા સયમ ( શતક )ના આઠમા ઉદ્દેસ( ઉદ્દેશક )માં અર્થાત્ આના ૬૭૭મા સુત્તમાં ‘કાલિયસુય 'ના પ્રયાગ કરાયા છે. આ ઉપરથી આ સંજ્ઞાએની પ્રાચીનતા સમજી શકાય છે. કાલગ્રહણુ ઇત્યાદિ વિધિપૂર્વક જે ભાય તે કાલિય સુય ’ છે. એ રીતે વિચારતાં આયાર વગેરે અગિ યાર અંગે કાલિય સુય ' ગણાય છે. . C * 6 કાલિક શ્રુત અને ઉત્કાલિક શ્રુત-દિવસના તેમજ રાતના ચાર ચાર ભાગ કહપીએ તો એ પ્રત્યેક ભાગ · પૌરુષી ’ કહેવાય છે. જે શ્રુત ( શાસ્ત્ર ) દિવસની પહેલી તેમજ ચેાથી ( છેલ્લી ) પારુષીમાં તેમજ રાતની પણુ એ એ પૈરુષીમાં એમ આ ચાર જ પારુષીમાં ભણાય તે . * કાલિય સુય ' ( કાલિક શ્રુત ) કહેવાય છે, જ્યારે જે શ્રુત કાળવેલા છેડીને બાકીના ગમે તે સમયમાં ભણાય તે • ઉક્કાલિય સુય ' ( ઉદ્કાલિક શ્રુત ) કહેવાય છે. ‘ કાળવેલા ' એટલે સૂર્યોદય, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને મધ્ય રાત્રિ એ ચારેની પહેલાની એકેક ધડી (ચેાવીસ મિનિટ) અને એ ચારેની પ્રારંભની એકેક ઘડી. આમ એકદર આ ઘડી છેડીને બાકીના સમયમાં ઉત્કાલિક શ્રુત ભણી શકાય. તત્ત્વાર્થાધિ ઉપર દિગમ્બર્ આચાય અકલ કે તત્ત્વાર્થરાજવાર્તિક નામની જે સ્વેપન્ન વૃત્તિથી વિભૂષિત ટીકા રચી છે તેમાં કહ્યું છે કે સ્વાધ્યાયકાળમાં નિયત કાળવાળુ –સમયવાળું શ્રુત તે કાલિક' છે, જ્યારે અનિયત કાળવાળું તે ‘ ઉત્કાલિક ' છે. આમ દિગમ્બરેએ પણ આ પ્રાચીન સત્તા વાપરી છે. * " કાલિય સુયના ત્રણ અર્થે‘ કાલિય સુય ’ના ત્રણ અથ થાય છે. દસવેયાલિય નામના આગમની ચુણ્ણિ( પત્ર ૨)માં કાલિય સુયને અ ચરણકરણાનુયાગ ’ કરાયા છે. નદીની સુણ્ડિ( પત્ર ૪૭ )માં આયાર દાદિ ‘ કાલિય સુય ’ છે એમ કહ્યું છે એટલે જે શાસ્ત્ર ભણુતી વેળા કાળ અર્થાત્ સમયને ખ્યાલમાં રાખવા પડે તે ‘ કાલિય સુય ’ એ એને ખીજો અ છે. આ બીજા અર્થ અનુસાર વિયાહપણુત્તિ( સુ. ૬૭૭ )ની Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગદર્શન [ પ્રકરણ અભયદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૭૯૨ આ)માં તેમજ વિસેરા ( ગા. ૨૨૯૪)ની હેમચન્દ્રસૂરિકૃત બૃહદવૃત્તિ( પત્ર ૯૭૧)માં અગ્યાર અંગે “કાલિક મૃત ” (કાલિય સુય) તરીકે ઉલ્લેખ છે. કાલિય સુય અને ઉક્કાલિય સુય એમ વર્ગીકરણ સૂચવતાં “કાલિય સુય ” એ જે નિર્દેશ કરાય છે તે એના ત્રીજા અર્થને આભારી છે. કાલિય અને ઉકાલિય ગ્રન્થો-નંદી(સુ. ૪૪)માં ૩૧ ગ્રન્થને કાલિય સુય તરીકે અને ૨૯ ગ્રન્થોને ઉકાલિય સુય તરીકે નિદેશ છે, જ્યારે પખિયસુત( પત્ર ૬૬ અ-૬૬)માં કાલિય સુય તરીકે ૩૭ ગ્રન્થ અને એના ૬૧ આ પત્રમાં ઉકાલિય, સુય તરીકે ૨૮ ગ્રન્થ ગણાવાયા છે. ૧ નંદીમાં “કાલિય સુય” તરીકેના ગ્રન્થમાંના નામોમાંથી નીચેનાં આપણે નેંધીશું – ઉત્તરજઝયણ, દસા, કમ્પ, વવહાર, નિસીહ, મહાનિસીહ, જબુદ્દીવપણત્તિ, દીવસાગરપણુત્તિ, ચંદપણુતિ, અંગચૂલિયા, વગચૂલિયા, વિવાહયૂલિયા, નિરયાવલિયા, કપિયા, કશ્યવડિસિયા, પુપિક્યા, પુચૂલિયા અને વચ્છિદસા. ૬ . એવી રીતે ઉકાલિય સુયનાં નામોમાંથી નીચે મુજબનાં અહીં નોંધપાત્ર જણાય છે * દસયાલિય, ઉ(એ? વવાય, રાયપાસેણિય, જીવાભિગમ, પરણવણા, નંદી, અણુઓગદા(દા), દેવિંદથ, તંદુલયાલિય, ચંદાવિઝય, સૂરપત્તિ , પિરિસીમડલ, ગણિવિજજા, ઝાણવિભક્તિ, મરણવિભક્તિ, આઉરપચ્ચકખાણ અને મહાપચ્ચકખાણ. અંગપવિના બાર ભેદ–અંગપવિ શ્રત એ ગણધરની રચના છે. એના બાર ભેદ છે. એ દરેકને “અંગ” કહે છે. સમવાય નામના ૧. આ નામની બંને યાદી વગેરે વિષે મેં આઇ આર અ૦ (પૃ. ૬૬-૬૭)માં ahoy A History of the Canonical Literature of the Jainas (પૃ. ૨૪-૨૬)માં ઊહાપોહ કર્યો છે એટલે એ હકીક્ત હું અહીં જતી કરું છું. Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠબધ ચોથા અંગ (સુ. ૧), નંદી (સુ. ૪૫), અણુઓ ગદ્દાર (સ. ૪૨ ), પકિયસુત્ત ઇત્યાદિમાં બાર અંગેનાં નામ અપાયાં છે. આ પાઈય (સં. પ્રાકૃત) નામ નીચે મુજબ છે – (૧) આયાર, (૨) સૂયગડ, (૩) ઠાણુ, (૪) સમવાય, (૫) વિયા(વા)હ૫ત્તિ , (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસદસા, (૮) અંતગડદસા, (૯) અણુત્તરવવાઈયદસા, ( ૧૦ ) પહાવાગરણ, (૧૧) વિવા-સુય અને (૧૨) દિદિવાઅ. તવાર્થાધિ (અ. ૧, સૂ ૨૦ )ના ભાષ્ય(પૃ. ૯૦ )માં બાર અંગેનાં નામે સંસ્કૃતમાં નીચે પ્રમાણે અપાયાં છે – (૧) આચાર, (૨) સૂત્રકૃત, (૩) સ્થાન, (૪) સમવાય, (૫) વ્યાખ્યાપ્રાપ્તિ, (૬) જ્ઞાતધર્મકથા, (૭) ઉપાસકાધ્યયનદશા, (૮) અન્નકૃદશા, (૯) અનુત્તરપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર અને (૧૨) દૃષ્ટિપાત. કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિએ અભિધાનચિન્તામણિ (કાડ ૨, શ્લે. ૨૧૫૭-૧૫૯૩ )માં પાંચમા અને સાતમા અંગ સિવાયનાં બાકીનાંનાં નામ ઉપર મુજબ આપ્યાં છે. પાંચમા અંગનું નામ “ભગવતી” અને સાતમાનું “ઉપાસકદશા ' એવો અહીં નિદેશ છે. તત્વાર્થરાજ (પૃ. ૫૧)માં છઠ્ઠા અંગનું નામ જ્ઞાતૃધર્મકથા અને આઠમાનું અને નવમાનું નામ અતકૃદુશ અને અનુત્તરોપપાતિકદશ એમ છપાયાં છે. ગણિપિટક-આને અર્થ અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિમાં ત્રણ સ્થળે (પત્ર ૫ અ, ૭૩ આ અને ૧૦૭ અ), ‘મલધારી ” હેમચન્દ્ર સુરિએ અણુઓ ગદ્દાર(સુ કર )ની વૃત્તિ( પત્ર ૩૮ અ )માં, “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અ. ચિ. (કા૨, શ્લ. ૧૫૯)ની વિકૃતિ ૧. આને લગતાં અવતરણ માટે જુઓ આ૦ આ૦ અ(પૃ. ૬). ૨. આ જ પદ્ય ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧૦, સર્ગ ૫)માં ૧૬૬માં પદ્યરૂપે જોવાય છે. ૩. અહીં દ્વાદશાંગી એટલે “ગણિપિટક’ એમ કહ્યું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (પત્ર ૧૦૫)માં અને યશેદેવસૂરિએ પખિયસત્તની વૃત્તિ( પત્ર ૭૧ અ)માં આવે છે. આ ઉપરથી જેમને ગુણોને કે સાધુઓને સમુદાય હોય તે “ગણિ” અર્થાત્ આચાર્ય અને “પિટક" એટલે સર્વસ્વના આધારરૂપ ભાજન એમ સમજાય છે. શ્રતપુરુષ-નંદીની ગુણિણ( પત્ર ૪૭)માં “સુતપુરિસ” એ પ્રયોગ છે. એને અર્થ “શ્રુત-પુરુષ” થાય છે. આ ચુણિમાં બાર અંગરૂપ શ્રુતને માટે પુરુષની કલ્પના કરાઈ છેઃ આયાર અને સૂયગડ એ બે શ્રુત-પુરુષના પગ છે; ઠાણ અને સમવાય એ બે જંઘા છે એટલે કે ઘુંટીથી ઘુંટણ સુધીને ભાગ છે; વિવાહપણુત્તિ અને નાયાધમ્મકહા એ જાંઘ( ઊરુ) છે; ઉવાસદસા અને અંતગડદસા એ બે પીઠ અને ઉદર છે; અણુત્તરોવવાયદસા અને પહાવાગરણ એ બે હાથ છે; વિવારસુય એ ડોક છે; અને દિદિવાય એ મસ્તક છે. દ્વાદશાંગીની રચના ને સ્થાપના આવસ્મય નામના આગમની ચણિ પત્ર પ૬–૧૭ )માં આ અંગે બે મત નોંધાયા છે. કેટલાકનું કહેવું એ છે કે આયાર, સૂયગડ એ ક્રમથી બાર અંગેની રચના પણું થઈ અને સ્થાપના પણ થઈ, જ્યારે કેટલાકના મતે દિદિવાયને પુશ્વગય નામને વિભાગ પ્રથમ રચા અને ત્યારબાદ આયાર વગેરે અંગેની રચના થઈ. અંગ, ઉવંગ ઈત્યાદિ વિભાગો–આ તે એક પ્રકારનું વર્ગીકરણ થયું. બીજી રીતે પણ મુખ્યતયા વિદ્યમાન આગના વર્ગો પડાયા છે અને તેને માટે અંગ, ઉવંગ (ઉપાંગ), યજુર (છેદસૂત્ર), મૂલસુત્ત (મૂલસૂત્ર), પઈપણુગ (પ્રકીર્ણક) અને ચૂલિયાસુત્ત (ચૂલિકાસૂત્ર) એવી સંજ્ઞાઓ યોજાઈ છે. વેદના અભ્યાસ માટે સહાયક એવાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિ, છન્દ અને જ્યોતિષને વેદનાં છ અંગે યાને “વેદાંગ ” કહેવામાં આવે છે. આમ “અંગ” સંજ્ઞાને વૈદિક સાહિત્યમાં ઉપયોગ થયો છે. બૌદ્ધ Page #18 -------------------------------------------------------------------------- ________________ પહેલું 1. પીઠબબ્ધ સાહિત્યમાં મઝિમનિકા (૧, પૃ. ૧૭૭)માં તેમજ અંગુત્તરનિકાયની કેટલીક કડિકામાં બૌદ્ધ શાસ્ત્રના નીચે મુજબનાં નવ અંગ ગણવાયાં છે. (૧) સુત (સૂત્ર), (૨) ગે (ગેય), (૩) વેચ્યાકરણ (વ્યાકરણ), (૪) ગાથા (ગાથા), (૫) ઉદાન (ઉદાન), (૬) ઈતિવૃત્તક (ઈયુક્તક), (૭) જાતક ( જાતક ), (૮) અભુતધર્મો (અદ્દભુતધર્મ) અને (૯) વેદલ ( વૈદલ્ય?). - જૈન સાહિત્યમાં ગણધરોએ રચેલાં બાર મૌલિક શાસ્ત્રને માટે અંગ” સંજ્ઞા યોજાઈ છે એ આપણે પૃ. ૬માં જોઈ ગયા. આમ આ સંજ્ઞા સમગ્ર પ્રાચીન ભારતીય સાહિત્ય પૂરતી વ્યાપક છે. વેદાંગ સાથે સમ્બધ ધરાવનાર ને એને સ્પષ્ટ કરનાર (૧) પુરાણ, (૨) ન્યાય, (૩) મીમાંસા અને (૪) ધર્મશાસ્ત્ર એ ચારને માટે વૈદિકોએ “ઉપાંગ” સંજ્ઞા વાપરી છે. આમ અણુઓગદ્દાર(રુ. ૪૧ )ની હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ ( પત્ર ૩૬ આ) જતાં યે જણાય છે. બૌદ્ધોએ પિતાના કોઈ ગ્રન્થ માટે “ઉપાંગ” (ઉવંગ) જેવી સંજ્ઞાનો ઉપયોગ કર્યો હોય તો તે મારા ખ્યાલમાં નથી. જેનોએ “ઉવંગ” સંજ્ઞા બાર ઝબ્બે માટે જ છે. “ઉવંગ' એ સંજ્ઞા નિરયાવલિસુફખંધ( પત્ર ૩૪)માં અને એના સંસ્કૃત પર્યાયરૂપ “ઉપાંગ” સંજ્ઞા તત્વાર્થાધિ(આ ૧, ૨૦)ના પણ ભાગ્ય(પૃ. ૯૪)માં નજરે પડે છે. બાર ઉવગે-તત્વાર્થાધિ(અ. ૧, સૂ. ૨૧)ની ભાષ્યાનુસારિણું હરિભદ્રસૂરિકૃત ટીકા ( પત્ર ૭૬ આ )માં તેમજ સિદ્ધસેનગણિકૃત ટીકા( પૃ. ૯૪)માં ઉપાંગ તરીકે રાજપ્રસેનકીય અને ઔપપાતિક એ બે નામ અપાયાં છે. નિરયાવલિયા (સુ. ૩-૪)માં ઉવંગના પાંચ વર્ગ તે નિરયાવલિયા, કમ્પવાસિયા, પુફિયા, પુચૂલિયા અને વણિહદસા છે એવો ઉલ્લેખ છે. આમ આ આગમ પાંચ ઉવંગ ગણવે છે. 1. Pali Literature and Language કે જે વિહેમ ગાઇગર ( Geiger) દ્વારા રચાયેલી જર્મન કૃતિને બટકૃષ્ણ ઘોષે કરેલે અંગ્રેજી અનુવાદ છે તેના ૧૪ મા પૃષ્ટમાં કહ્યું છે કે આને અર્થ સ્પષ્ટ નથી. ઉત્તર હિન્દના બૌદ્ધ ધર્મમાં એને માટે અનુરૂપ શબ્દ “વૈપુલ્ય” છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ સુહહસામાયારી યાને અણુહૃણવિહિ રચેલી છે. આ વિક્રમની બારમી સદીના ગ્રન્થ(પત્ર ૩૧ આ૩ર અ )માં બાર ઉવંગેનાં નામ મળે છે. વિશેષ એ બાર આયાર વગેરેનું એકેક ઉવંગ છે એ પણ અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉપર્યુક્ત નામ નીચે મુજબ છે – ઉવાઈય, રાયપણુઈય, જીવાભિગમ, પન્નવણુ, સૂરપન્નત્તિ, જંબુદીવપત્તિ, ચંદપન્નતિ, નિરયાવલિયા, ક૫વડિસિયા, પુપિયા, પુચૂલિયા અને વરિહાસા. પખિયસુત્તની યશોદેવસૂરિકૃત વૃત્તિમાં સમવાયના પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના એમ બે ઉપાંગને નિર્દેશ છે. હીરવિજયસૂરિએ આ વિલક્ષણુતાનું સમાધાન એ સૂચવ્યું છે કે “ પક્ષિવૃત્તૌ માબાપના વાર્થતા ઢઃ”૧ અર્થાત પાક્ષિકવૃત્તિમાં મહાપ્રજ્ઞાપનાને પણ ઉલ્લેખ છે, પણ એ બંને એક છે. આ ઉત્તરથી મને સંતોષ થતો નથી એમ મેં H C D J (પૃ. ૩૧ )માં કહ્યું છે. વિયારસાર ( ગા. ૩૪૮) ઉપરથી એમ જણાય છે કે કેટલાકને મતે દીવસાગરપણુત્તિ “ઉવંગ” છે. - હરિભદ્રસૂરિએ પણુવર્ણની ટીકામાં પરણવણને “ઉપાંગ” તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ એને ક્રમાંક દર્શાવ્યો નથી. વિક્રમની બારમી સદી પહેલાના કેાઈ પણ ગ્રન્થમાં “બાર ઉવગે” એ ઉલેખ કે એનાં એ રીતે અપાયેલાં નામ જોવામાં નથી. અભયદેવસૂરિએ વવાયની વૃત્તિમાં આ આગમને આયારના ઉપાંગ તરીકે ઉલ્લેખ કર્યો છે. એવી રીતે મલયગિરિસૂરિએ રાયપસેણિયની વૃત્તિમાં આ ઉવંગને સૂયગડનું, જીવાભિગમની વૃત્તિમાં છવાભિગમને ઠાણનું અને પશુવણની વૃત્તિમાં પણુવણને સમવાયનું ઉપાંગ ૧. જુઓ વિ. સં. ૧૯૬૧માં રચાયેલી પ્રમેયરત્નમંજૂષા(પત્ર ૧ આ) ટિપ્પણ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પહેલું ]. પીઠબધે કહેલ છે, પણ ક્રમાંક આપે નથી. વિશેષમાં એમણે રિયપણુત્તિની ટીકામાં તે એ ક્યા આગમનું ઉપાંગ છે એ વાત પણ નિર્દેશી હેય એમ જણાતું નથી. છેયસુત્ત–આને માટે છેદસુત્ત(સં. છેદસૂત્ર) શબ્દ પણ વપરાય છે, પણ આ કે આવી કોઈ સંજ્ઞા કઈ વૈદિક કે બદ્ધ શાસ્ત્ર માટે વપરાયેલી હોય એમ જાણવામાં નથી. આવાસયનિજજુત્તિની ૭૭૭ મી ગાથા તરીકે નિદેશાલી અને વિશેસામાં ૨૨૯૫ મી ગાથા તરીકે દૃષ્ટિગોચર થતી ગાથામાં “છેયસુત્ત” શબ્દ જોવાય છે. અભિધાનરાજેન્દ્ર ( ભા. ૩, પૃ. ૧૩૬ ૧)માં પંચક૫ભાસની એક ગાથા અપાઈ છે. તેમાં “છેદસુર” શબ્દ નજરે પડે છે. આ સંજ્ઞા માટે આથી કઈ પ્રાચીન ઉલ્લેખ જોવાજાણવામાં નથી. વિશેષમાં એનું લક્ષણ પણ કોઈ પ્રાચીન ગ્રન્થમાં મને મળ્યું નથી. પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકારના શિષ્યો પૈકી પરિણત શિષ્યોને જે આગમ ભણાવાય તે છેદસુત્ત એવું લક્ષણ પંચક૫ભાસની ઉપયુક્ત ગાથાને આધારે મેં H C D 4 (પૃ. ૩૬ )માં ક્યું છે. વિ. સં. ૧૭૭૨ માં “સૂરિ” થયેલા ભાવપ્રભસૂરિએ જેનધર્મવરસ્તોત્ર( લે. ૩૯ )ના ઉપરની પણ વૃત્તિ( પૃ. ૯૪ )માં છેઃ ગ્રન્થોની “છ” એવી સંખ્યા આપી છે અને એનાં નામ નીચે મુજબ રજૂ કર્યા છે – નિશીથ, મહાનિશીથ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને છતકલ્પ. છેયસુત્તની સંખ્યા દર્શાવી તેને નામનિર્દેશ કરનારે કે આનાથી પ્રાચીન ઉલ્લેખ છે ? જતકલ્પ( જયક૫ )ની છેયસુત્ત તરીકે ગણના પાછળથી થઈ છે અને એ પહેલાં તે એને બદલે પંચકને ઉલ્લેખ થતું હતું એમ ૧. કેટલાકનું કહેવું એ છે કે કપના ભાસને એક અંશ તે પંચકલ્પ છે. જૈન ગ્રન્થાવલી(પૃ. ૧૬)માં એવો ઉલ્લેખ છે “કે પંચકપનું મૂળ સંવત ૧૬૧૨ સૂધી મોજુદ હતું.” જુઓ C D J (પૃ. ૩૭). Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિન [ પ્રકરણ કહેવાય છે. સ્થાનકવાસીઓ નિસીહ, ક૫, વવહાર અને દસાસુયખંધ એ ચાર જ માને છે એટલે એમને મતે ચાર છેયસુત્ત છે. મૂલસુત્ત–આ કે મૂલસુય (સં. મૂલસૂત્ર) જેવી સંજ્ઞા કઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે વપરાયેલી હોય એમ જણાતું નથી. મહાનિસીહ(અ. ૩)માં “મૂલસુર” શબ્દ નજરે પડે છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે વજસ્વામીએ “પંચમંગલ' મહાસુયફખંધ(મહામૃતસ્કધ)ને ઉદ્ધાર મૂલસૂત્તની મધ્યમાં લખ્યું અને મૂલસુત્ત એ સૂત્રથી ગણધરોએ ને અર્થથી અરિહંત ભગવાન ધર્મતીર્થકર ત્રિલેકપૂજય વિર જિનેન્ટે કહ્યું. મૂલસુત્તની ચારની સંખ્યા અને એ પ્રમાણેનાં નામ વિષે જૈનધર્મવરસ્તોત્ર(લે. ૩૦ )ની ટીકા(પૃ. ૯૪)માં ઉલ્લેખ છે, પણ એના કરતાં કોઈ પ્રાચીન ઉલ્લેખ જોવામાં નથી. આ ટીકામાં ઉત્તરાધ્યયન, આવશ્યક, પિણ્ડનિયુક્તિ અને (અથવા) એધનિયુક્તિ અને દશવૈકાલિક એમ ચાર ભૂલ ગણાવાયાં છે ? મૂલસુરાદિનાં લક્ષણ–મૂલસુત્તનું લક્ષણ કોઈ પ્રાચીન ગ્રન્થમાં જણાતું નથી. આ તેમજ પરણુગના સખધમાં એક કપના કરાય છે. જે આગમોનો અભ્યાસ સાધુઓ જ નહિ, પણ શ્રાવકે પણ કરી શકે તે પછણગ” કહેવાય છે; જેના અભ્યાસ માટે દીક્ષાના પર્યાયની કે એની પરિણુતિની અપેક્ષા નથી તે “મૂલસુત્ત' કહેવાય છે; જેના અભ્યાસ માટે કેવળ દીક્ષાના પર્યાયની જ અપેક્ષા છે તે “અંગ” અને “ઉવંગ” કહેવાય છે; અને જેને અભ્યાસ દીક્ષાના પર્યાય તેમજ એની પરિણતિ એમ બંનેની અપેક્ષા રાખે છે તે “છે સુર” કહેવાય છે. સ્થાનકવાસી સમ્પ્રદાય નીચે મુજબના ચાર આગમોને “મૂલસૂત્ર” તરીકે ઓળખાવે છે – ૧. કેટલાક વિદેશી વિદ્વાનોએ મલસૂત્તની સંખ્યા અને એના ક્રમ વિષે ઉલ્લેખ sal wong ni A Descriptive Cataloguə of Jaina Manuscripts (Vol XVII, pt. 8 )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧–૧૮). Page #22 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠબ (૧) નંદી, (૨) આણઓગદ્દાર, (૩) દસયાલિય અને (૪) ઉત્તરઝયણ. પણુગ–નંદી(સ. ૪૪)માં આ શબ્દ વપરાય છે. કથા તીર્થકરના સમયમાં કેટલાં પUણણગ (પ્રકીર્ણક) હેય એને અહીં વિચાર કરાયો છે. વિયારલેસ( ગા. ૩૫૦)માં તંદુલયાલિય (તન્દુલવૈચારિક) ઇત્યાદિ ગ્રન્થોને ઉદ્દેશીને “પન્ન” શબ્દ વપરાય છે. એને સામાન્ય રીતે “પણુગ” કહે છે. ત્રિષષ્ટિ (પ. ૧, સ ૩, શ્લે. પ૮૧)માં “ પ્રકીર્ણક” શબ્દ નજરે પડે છે. * જે તીર્થમાં ચારે પ્રકારની મતિથી વિભૂષિત જેટલા શિષ્ય હોય તેટલાં પUણગ હેય એવો ઉલ્લેખ નંદી(સુ. ૪૪)માં છે. વિશેષમાં ત્યાં મહાવીર સ્વામીના તીર્થમાં ૧૪,૦૦૦ પઇરણગ હેવાનો ઉલ્લેખ છે. આજે આ બધાં તે મળતાં નથી. જૈનધર્મવરસ્તોત્ર(શ્લે. ૩૦)ની પત્ત વૃત્તિ(પૃ. ૯૪)માં દસ પઈશુગ ગણાવાયાં છે એટલે મોડામાં મેડા એ સમયથી તે પરણુગ દસ ગણાય છે. આ મુદ્રિત વૃત્તિમાં નીચે મુજબ નવ આગમને દસ પ્રકીર્ણક તરીકે ઉલ્લેખ છે. કેમકે એમાં બનતાં સુધી તે મહાપચ્ચક્ખાણને નિર્દેશ કરવો રહી ગયે જણાય છે – ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, ભક્તપરિક્ષા, તંદુલવિયાલિય, ચંદાવિજય, ગણુવિજજા, મરણસમાહિ, દેવેન્દ્રસૂત્ર અને સસ્તારક. . અલબ્રકૂટ વેબર (Albrecht Weber), એ. ગેરિને (Guerinot), પ્રો. મેરિસ વિન્તનિંસ (Winternitz) વગેરેએ દસ પણુગ તરીકે મરણસમાહિને બદલે વીરWવને ઉલ્લેખ કરીને અને આ નવમાં મહાપચ્ચફખાણ ઉમેરીને દસ ઈષ્ણુગ ગણાવ્યા છે. ૧. જુઓ “ચન્દન–નાગમ ગ્રન્થમાલા” ગ્રન્થોક ૧, પ્રસ્તાવના (પૃ. ૭). ૨. મતિજ્ઞાનના મૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ છે. બીજના ઔત્પાતિકી, નચિકી, કાર્મિક અને પારિમિકી એવા ચાર પેટાભેદ છે અને એ અહીં વિવક્ષિત છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે. વૅથર શુબ્રિગે ( Walther Schubring) પણ આ જ દસ પણુગને પરિચય કરાવ્યો છે અને વિશેષમાં તિભેગાલિય અને આરહણુપડાગા એ બે વિષે પણ ડુંક લખ્યું છે. સિદ્ધાન્તાગમસ્ત(લે. ૩૨-૩૭)માં જે તેર ગ્રન્થને ઉલ્લેખ છે તેને વિશાલરાજના શિષ્ય આ સ્તવની વિકૃતિમાં તેર પઈપણુગ તરીકે ઓળખાવ્યા છે. જેન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત સૂચીપત્ર જે મેં તૈયાર કર્યું છે અને જે ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિર તરફથી કટકે કટકે છપાઈને બહાર પડે છે એમાં અર્થાત D CJ M (Vol. XVII, pt. 1, p. xiv અને pt.3, p. xxiv)માં મેં પ્ર. વેબર વગેરેએ ગણવેલાં દસ પUણુગ ઉપરાંત બીજાં અઢાર અને શુબિંગને મતે સત્તર પણુગ વિષે નોંધ લીધી છે. જ્યાં ચેર્યાસી આગામે ગણાવાયા છે ત્યાં પધણગ’ તરીકે ત્રીસ ગ્રન્થોને ઉલ્લેખ છે. પછણુગનું લક્ષણ-નંદી(સુ. ૪૪)ની વૃત્તિ ( પત્ર ૨૦૮ અ– ૨૦૮ આ)માં મલયગિરિસૂરિએ પઈશુગનાં બે લક્ષણે દર્શાવ્યાં છે – (૧) તીર્થકર ભગવાને ઉપદેશેલા શ્રતને અનુસરીને શ્રમણે જે રચે તે “ પUણુગ” કહેવાય છે. (૨) શ્રતને અનુસરીને પિતાનાં વચનકૌશલ્યથી ધર્મદેશનાદિના પ્રસંગે ગ્રન્થપદ્ધતિ રૂપે શ્રમણો જે કહે તે “પણુગ” કહેવાય છે. લિયાસુ-નંદી અને અણુઓગદ્દાર માટે આ સંજ્ઞા વપરાય 3. Epitome of Jainism? ( app. c, p. xxxvii )Hi એના કત નાહરે અને ઘોષે આ બે આગમ માટે આ સંજ્ઞા વાપરી છે, પણ તેમણે તેમ કરવા માટે કોઈ આધાર જણાવ્યું નથી. મને પણ આ સત્તા માટે કે પ્રાચીન ઉલ્લેખ મળ્યો નથી. ૧. જુઓ E C D J (પૃ. ૫૦ ). ૨. અહીં ૪૫ આગમ ઉપરાન્ત જન નિગમે ચાને ઉપનિષદ્ તરીકે ઓળખાવાતા છત્રીસ ગ્રન્થનાં નામ અપાયાં છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પહેલું 1 પીઠબબ્ધ આગમનાં નામની સંખ્યા, બહુવચનાત્મક નામે, નામના અતિમ ભાગની સમાનતા ઇત્યાદિ દૃષ્ટિએ પણ આગના વર્ગ પડી શકે છે, આ હકીક્ત મેં H C D J (પૃ. ૫૩-૫૬)માં વિચારી છે. ચોર્યાસી આગમો–H CL J (પૃ.૫૮)માં સૂચવ્યા મુજબ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૫ છેયસુત્ત, ૨૩ મૂલસુર, ૩૦ પછણુગ, ૨ ચૂલિયાસુત્ત અને ૧૦ નિજજુત્તિ ઉપરાન્ત નીચે મુજબના અગ્યાર ગ્રન્થની ચેર્યાસી આગમમાં ગણના કરાઇ છે. (૧) પખિયસુત, (૨) ખામણાસુર, (૩) વંદિતસુત્ત, (૪) ઈસિભાસિય, (૫) પજજોસવણક૫, (૬) યક૫, (૭) જઈજીયકપ, (૮) સજીયકષ્પ, (૯) પિંડનિજજુત્તિ, ( ૧૦ ) સંસાનિસ્તુતિ અને (૧૧) વિસાવસ્મયભાસ. જૈન ગ્રંથાવલી( પૃ. ૭ર )માં પણ આ જ ૮૪ આગમ ગણાવાયા છે, જો કે વર્ગીકરણ જુદુ છેઃ ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૫ છેયસુત્ત, પ મૂલસુત્ત, પકિખયસુત્તથી માંડીને સયક૫ સુધીના આઠ ( આઠ છૂટક ), ૩૦ પછણય, ૧૨ નિજજુતિ અને વિસારુ. રાજેન્દ્રલાલ મિત્રે Notices of Sanskrit Manuscripts (Vol III, p. 67)માં આગમોની જે યાદી આપી છે તે વિલક્ષણ છે. પંચાંગી–આયાર વગેરે આગમ પિકી કેટલાક ઉપર નિજજુત્તિ, ભાસ(ભાષ્ય), ગુણિ અને સંસ્કૃત ટીકા છે. આને મૂળ આગમની જેમ આગમનાં અંગ ગણું પાચેને “પંચાંગી” તરીકે વેતામ્બર મૂર્તિપૂજક આચાર્યો ઓળખાવે છે. ૧. નિસીહ, કપ, વવહાર, દસાસુયખંધ અને મહાનિસીહ. ૨. આવસ્મય, દસવેચાલિય ને ઉત્તરાયણ ૩. ઉપર્યુક્ત ત્રણ મૂલસૂત્તમાં બે ચૂલિયાસુર ઉમેરી પાંચ ગણુવાયાં છે. ૪. આવસય, દસ વેચાલિચ, ઉત્તરઝયણું, આયાર, સૂયગડ, કપ, વવહાર, દસાસુયખંધ અને પજો સવકલ્પ એ નવ આગમ પૈકી દરેકની એકેક નિજુત્તિ અને આ ઉપરાન્ત પિંડનિજુત્તિ, હનિસ્તુતિ અને સત્તનિજુત્તિ. WWW.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ આગનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકાશન–જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૭૨૮)માં એ ઉલ્લેખ છે કે “ ૪૫ આગમ છપાવી પ્રસિદ્ધ કરવાના ઉદ્યમ ચાલુ કરવા માટે ધનપતસિંહ બહાદુરને ધન્યવાદ છે.” આના ૭૨૮-૯ પૃ8માં નીચે પ્રમાણે આગમે છપાવાયાની વિગત છે – વિ. સં. ૧૯૩૩માં પહાવાગરણું અને નાયાધમ્મકહા તેમજ બંનેની અભયદેવસૂરિકૃત ટીકા. વિ. સં. ૧૯૩૬માં એવાઈય અભયદેવસૂરિની ટીકા અને લેકા ગચ્છના અમૃતચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે, અણુઓગદ્દાર હેમચન્દ્રયુરિકૃત ટીકા અને શભા ઋષિના શિષ્ય મેહનકૃત બાલાવબોધ સાથે, નંદી મલયગિરિસૂરિકૃત ટીકા અને બાલાવબોધ સાથે, આયાર શીલાંકરિની ટીકા; જિનહંસસુરિની દીપિકા અને પાર્ધચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે, સૂયગડ શીલાંકસૂરિની ટીકા, હેમવિમલસૂરિની દીપિકા અને પાર્ધચન્દ્રસૂરિના બાલાવબોધ સાથે.' વિ. સં. ૧૯૩૭માં ઠાણ અભયદેવસૂરિની ટીકા અને મેઘરાજગણિના બાલાવબોધ સાથે અને સમવાય અભયદેવસૂરિની ટીકા અને મેઘરાજગણિના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૩૮માં વિયાહ૫ણુત્તિ અભયદેવસૂરિની ટીકા, રામચન્દ્રગણિને સંસ્કૃત અનુવાદ અને મેધરાજના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૦માં પર્ણવણુ મલયગિરિસૂરિની ટીકા અને ઋષિ પરમાણંદના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૬માં જંબુદ્દીવપણુત્તિ શાન્તિચન્દ્રની ટીકા અને ઋષિ ચન્દ્રભાણુના બાલાવબોધ સાથે. વિ. સં. ૧૯૪૭ માં અણુત્તરવવાદસા અભયદેવસૂરિની ટીકા અને ષિ કૃષ્ણલાલના સંસ્કૃત અનુવાદ અને બાલાવબોધ સાથે. ૧. આ બીજું આગમ અને એનું વિવરણાત્મક સાહિત્ય ભીમસી માણેક દ્વારા નિર્ણયસાગરમાં છપાવાયું છે, જ્યારે બાકીના બીજા આગમ લકત્તામાં “બાબુનાગરી ” લિપિમાં છપાવાયા છે (જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૭૨૯). Page #26 -------------------------------------------------------------------------- ________________ પહેલુ. ] સામન્ય રાય ધનપતિસિ ંહ બહાદુરે ઇ. સ. ૧૮૮૬માં જૈનધર્મ વસ્તુંત્રની ટીકામાં નિર્દે શાયેલા દસ પઇણુગ છપાવ્યાં છે, જ્યારે આગમાય સમિતિએ ઇ. સ. ૧૯૨૭માં આ દસમાંના ચંદાવિજયને ખલે ગચ્છાયાર એમ દસ પર્ણાગ છપાવ્યાં છે. ધનપતિસિહના પ્રકાશના સામાન્ય કેાટિનાં છે. શુદ્ધિની દૃષ્ટિએ એના કરતાં આ સમિતિનાં તેમજ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્દાર સંસ્થાનાં પ્રકાશને ચડિયાતાં છે. આ સમિતિ તરફથી જે આગમે પ્રકાશિત થયા છે તે પ્રકાશનવ પૂર્વક હું અહીં નોંધુ છુઃ G આવસય ( ભા. ૧-૪; ૨૧૯૧૬, ૧૯૧૬, ૧૯૧૭, ૧૯૧૭ ), આયાર ( ભા. ૧-૨; ૧૯૧૬, ૧૯૧૬ ), એવવાય (૧૯૧૬), નદી (૩૧૯૧૭), સૂયગડ ( ૧૯૧૭ ), સમવાય ( ૧૯૧૮ ), પણ્વા (ભા. ૧–૨; ૧૯૧૮, ૧૯૧૯ ), વિયા પણત્તિ ( ભા. ૧-૩; ‘૧૯૧૮, ૧૯૧૯, ૧૯૨૧ ), ઠાણુ ( ભા. ૧-૨, ૧૯૧૮, ૧૯૨૦ ), એનિશ્રુત્તિ ( ૧૯૧૯ ), સૂરિયપત્તિ ( ૧૯૧૯ ), નાયાધમ્મકહા (૧૯૧૯), પછ્હાવાગરણ (૧૯૧૯), ઉવાસગદસા ( ૧૯૨૦), અતગડદસા, અણુત્તરાવવાયદસા તે વિવાગસુય ( ૧૯૨૦ ), નિરયાવલી ( ૧૯૨૨ ), ગચ્છાયાર ( ૧૯૨૭ ), અણુએ ગદ્દાર ( ૧૯૨૪ ), રાયપસેણુઇન્જ ( ૧૯૨૫ ), ચઉસરણુ ઇત્યાદિ દસ પઇભ્રુગ ( ૧૯૨૭) અને આવસય ( ભા. ૧-૨; ૧૯૨૮, ૧૯૩૨ ). દે. લા. સંસ્થા તરફથી સટીક ખામણામ્રુત્ત અને પકિખયસુત્ત (૧૯૧૧), પોસવાકપ ( ૧૯૧૪), અણુએ ગદ્દાર (ભા. ૧-૨; ૧૯૧૫, ૧૯૧૬), ઉત્તરયણ ( ભા. ૧-૩; ૧૯૧૬, ૧૯૧૬, ૧૯૧૭), પિડનિશ્રુત્તિ " ૧. આગમાનું કેવળ મૂળ ન છપાવાતાં એનું સાથે સાથે વિવરણાત્મક સાહિત્ય પણ છપાયું છે. એને માટે ‘ ભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસ ગ્રહ પ્રથમ વિભાગના અંતમાં અપાયેલી ચાદી જોવી. ૨. અહીં કૌંસમાં આપેલ વ ઈસવી સન પ્રમાણે છે. ૩. ઈ. સ. ૧૯૨૪ માં બીજી આવૃત્તિ છપાઇ છે અને હું એને અનુસરું છું. Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન 1 પ્રકરણ (૧૯૧૮), દસયાલિય (૧૯૧૮), છવાછવાભિગમ (૧૯૧૯), જંબુદીવપણુત્તિ (ભા. ૧-૨; ૧૯૨૦, ૧૯૨૦), તંદુલયાલિય ને ચઉસરણ ( ૧૯૨૨) અને આવસ્મય (ભા. ૩; ૧૯૩૬) પ્રકાશિત થયેલ છે. વવહાર ભાસ તથા મલયગિરિસૂરિકૃત ટીકા સાથે દસ ભાગમાં પ્રસિદ્ધ થયું છે. પહેલા, ચોથા, પાંચમા અને નવમાનાં પ્રકાશન-વર્ષ અનુક્રમે . સ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૨૮ અને ૧૯૨૮ એમ છપાયાં છે; બાકીનાનાં છપાયાં નથી. કો૫ નિજજુત્તિ, સંધદાસગણિના ભાષ્ય તેમજ વૃત્તિ સહિત પાંચ ભાગમાં ઈ. સ. ૧૯૩૭, ૧૯૩૬, ૧૯૩૬, ૧૯૩૮ અને ૧૯૩૮માં અનુક્રમે જેન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થયેલ છે. એના પાંચમા ભાગમાંનું તેરમું પરિશિષ્ટ જુદી પુસ્તિકરૂપે પણ છપાયું છે. પાલીતાણામાં “ શ્રીવર્ધમાન જેનાગમમંદિર ” વિ. સં. ૧૯૯૪માં બંધાવાયું ત્યારે નીચે મુજબના ૪૫ આગમે ત્યાં વિ. સં. ૧૯૯૯માં શિલારૂઢ કરાયા અને સાથે સાથે એની જૂજ નકલે પત્રાકારે છપાવાઈ: ૧૧ અંગ, ૧૨ ઉવંગ, ૧૦ પશુગર, નિસીહ, ક૫, વવહાર, દસાસુયફ ખંધ, પજેસવણક૫, જયકપ, પંચકચ્છ અને મહાનિસીહ એ છેયસુત્ત, આવસ્મય, હનિજજુત્તિ, દસયાલિય, પિંડનિજજુતિ અને ઉત્તરઝવણ એ મૂલસુત્ત અને નંદી તેમજ અણુઓગદ્દાર. હાલ અહીં સુરતમાં “શ્રીવર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર ” બંધાય છે. તેમાં આ ૪૫ આગમ જે તામ્રપત્ર ઉપર કોતરાયા છે તે ભીંત સાથે જોડી દેવાશે. વિદેશી વિદ્વાને પિકી 3. હમણ યાકોબી(Hermann Jacobi)એ પ સવણાક૫ ઈ. સ. ૧૮૭૯માં અને આયાર ઈ. સ. ૧૮૮૨માં સંપાદિત કરેલ છે. ડો. એ. એફ. રુડોલફ હર્નલ (Hoernle) દ્વારા ઈ. સ. ૧૮૮૫-૮૮માં ઉવાસગદાસાનું, શુદ્ધિગદ્વારા ઈ. સ. ૧૯૦૫માં કપનું, ૧. આ અવસ્મયના બે ભાગ આવ સમિતિ તરફથી છપાયા છે. ૨. જુઓ આ૦ સમિતિ દ્વારા પ્રકાશિત દસ પધણણગ. Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠબબ્ધ ઈ. સ. ૧૯૧૦માં આયારના પ્રથમ સુફખંધનું અને ઈ. સ. ૧૯૧૮માં વવહાર, નિસીહ અને મહાનિસીહનું અને વાલે શાપેન્ટિયર (Jarl Charpentier) દ્વારા ઈ. સ. ૧૯૨૧માં ઉત્તરજઝયણનું સંપાદન થયું છે. રૂપરેખાની ભાષાદીઠ સામગ્રી આગમોની આછી કે ઘેરી રૂપરેખાઓ ઓછેવત્તે અંશે અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોને હાથે વિવિધ ભાષામાં આલેખાઈ છે. આની આપણે ભાષાદીઠ રચનાવર્ષ અનુસાર સંક્ષિપ્ત નેંધ લઈશું. અદ્ધમાગહી–સૂયગડ (૨, ૧, ૧૧; પૃ. ૭૩)માં બાર અંગે ગણાવાતાં પહેલાં બેને અને છેલ્લા અને વિવાહ (સ. ૭૩૨)માં પહેલા અને છેલ્લા સાક્ષાત ઉલ્લેખ છે, જ્યારે બંનેમાં બાકીનાં જાવ - થી સૂચવાયાં છે. ઠાણ (ઠા, ૧૦; સુ. ૭૫૫)માં દસ દસ અજઝયણવાળી દસ દસાનાં નામ છે. વિશેષમાં ઠા. ૩, ઉ. ૧; સુ. ૧૫રમાં ચંદપણુત્તિ, સૂરપત્તિ અને દીવસાગરપત્તિ એમ ત્રણ પણુત્તિઓ ગણવાઈ છે. સમવાય (સુ. ૧૩૬ )માં બારે અંગોનાં નામ છે એટલું જ નહિ પણ એ અને એના પછીનાં સુત્ત ૧૩૭–૧૮૭માં એ બારેને સંક્ષિપ્ત પરિચય અપાય છે. સુત ૧૪૮માં દ્વાદશાંગ ગણિપિટકની આરાધનાનું અને વિરાધનાનું ફળ દર્શાવાયું છે. નંદીમાં સમ્યફ-કૃતના પરિચયના પ્રસંગે ૪૦ મા સુત્તમાં બાર અંગેનાં નામ ગવાયાં છે. વિશેષમાં ૪૪માં સુત્તમાં પણ આ જ બાર નામનો ઉલ્લેખ છે તેમજ ૨૯ કાલિય અને ૩૧ ઉકાલિય આગમોનાં નામ છે. સુ. ૪૫–૫૬ માં બારે અંગોને પરિચય અપાયો છે. ૧. આ મારા જેવામાં આવ્યું નથી. A History of Indian Literature (Vol. II, p. 465 )માં આ સંબંધમાં “Das Mahanisihasutha, Berlin 1918 (A BA 1918 No 8)” એ ઉલેખ છે. ૨. આગમો પુસ્તકારૂઢ કરાયા તે વેળા બજાવ” થી પૂર્વે લખાયેલા આગમમાં પાઠને અનુસરવાનું સૂચન કરાયું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સુ. ૫૭માં સમવાયની પેઠે દ્વાદશાંગ ગણિપિટકની આરાધનાનું તેમજ વિરાધનાનું ફળ બતાવાયું છે. પકિયસુત્ત ( પત્ર ૬૬ અ-૬૬ આ )માં ૩૭ કાલિય અને ૨૮ ઉકાલિય આગમમાં નામ છે. વવહારના દસમા ઉદ્દેસઅના અન્તમાં કેટલે દીક્ષા પર્યાય હેય તે કયો આગમ કે કર્યું અજયણુ ભણય તેને નિર્દેશ છે. આ દ્વારા આપણને ૨૭ આગમોનાં નામ જાણવા મળે છે. અણુઓગદ્દાર (સુ ૧૩૦, પત્ર ૧૪૧ અ)માં “આદાનપદ” થી જે નામે અપાયાં છે તેમાં આગમનાં કેટલાંક અજઝયણનાં નામ છે. સેરસેણી–પવયણુસારના અંગ્રેજી ઉપોદઘાત(પૃ. ૨૬)માં ડે. ઉપાધે કહે છે કે ક્રિયાકલાપ નામની ટીકાના કર્તા પ્રભાચ સિદ્ધભક્તિની વૃત્તિમાં કહ્યું છે કે બધી સંસ્કૃત ભક્તિના રચનાર પૂજ્યપાદ છે, જ્યારે પાઇય ભત્તિ ( પ્રાકૃત ભક્તિ )ના રચનાર કુન્દકુન્દ્રાચાર્યું છે. એમણે સુદભત્તિ (મૃતભક્તિ) રચી છે. એમાં બાર અંગોનાં નામ છે. વળી એમાં દિઠ્ઠિવાયના પાંચ વિભાગે દર્શાવાયા છે, અને ટીકાકારના મતે એના ચોથા વિભાગરૂપ પુર્વાંગયનાં ૧૪ વિભાગે-પુણ્વનાં નામ અપાયાં છે, અને ત્યાર બાદ બીજા વિભાગોને ઉલ્લેખ છે. જણ મરહદી–આયારની નિજજુત્તિની અંતિમ બે ગાથા આયારના બે સુયફબંધનાં અજઝયણો અને તેના ઉદ્દેસાની સંખ્યા નોંધે છે. વિ. સં. ૧૨૮૫ પછી પરતુ વિ. સં. ૧૩૨૭ પૂર્વે કઈ પણ વર્ષમાં “સૂરિ ” પદ પામેલા દેવેન્દ્રસૂરિએ કમ્મવિયાગ નામની પિતાની કૃતિની છઠ્ઠી ગાથાની પણ ટીકા (પૃ. ૧૭–૧૮ )માં અવતરણુરૂપે “જઈણ મહદ્દી” ભાષામાં રચાયેલાં નવ પદ્યો આપી એ દ્વારા બાર અંગાનાં નામ, દિદિવાયના પાંચ ભેદ તથા આયાર વગેરે અંગેનાં તેમજ ચૌદ પુવ્વનાં પદોની સંખ્યા દર્શાવી છે. આ અવતરણાત્મક પદોનું મૂળ જાણવામાં નથી. ૧૮ મા પૃષ્ઠમાં એમણે અંગબાહ્ય શ્રત તરીકે આવશ્યક અને દશવૈકાલિક નિર્દેશ કર્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પહેલું ]. પીઠબબ્ધ - દેવસુન્દરસૂરિના શિષ્ય કુલમડનસૂરિએ સિદ્ધાંતથય રચ્યું છે. સેન પ્રશ્ન (પત્ર ૮૦ આ)માં એને “પ્રાકૃત-સિદ્ધાન્તસ્તવ” તરીકે નિર્દેશ છે. આ કૃતિ કઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય તો તે મારી જાણમાં નથી. જૈનસ્તોત્રસન્તાહ (ભા. ૧, પૃ. ૮૮)માં જિનભદ્રસૂરિએ રચેલું કુલક છે. એનું નામ “ દુવાલસંગીપય પમાણકુલય” છે અને તદનુસાર એ બાર અંગનાં પદેનું પરિમાણ દર્શાવે છે. આ કુલકની શરૂઆત નમિળ કિ જ એમ થયેલી છે. અભયદેવસૂરિએ ઠાણ (સુ. ૩૯૯)ની ટીકા (પત્ર ૩૦૧ આ )માં કયો આગમ કયારે ભણાય તે પરત્વે સાત પદ્યો અવતરણરૂપે આપ્યાં છે. આ ઉલ્લેખ વવહારગત ઉલ્લેખથી કઈ કઈ બાબતમાં જુદો પડે છે. જુઓ આ૦ આ૦ ૦ ( ભા. ૧, પૃ. ૭૧). ઉપર્યુક્ત અવતરણરૂપ પદ્યો પ્રમેયરત્નમંજૂષા(પત્ર ૩ આ )માં પણ કઈ કઈ પાઠભેદપૂર્વક જોવાય છે. વિચારલેસની ૩૪૪ મી ગાથાની શરૂઆતમાં “સંપ સામળશાસ્ત્રીસંહા વદંત ઉત્ત” એ ઉલ્લેખ છે. આને અર્થ સાંપ્રત કાલે આગમની સંખ્યા પિસ્તાલીસની વર્તે છે એમ છે. આ ઉલ્લેખ બાદ ૩૪૪ મીથી ૩૫૧ મી ગાથા સુધીમાં ૪૫ આગમ ગણાવાયા છે. એમાં દિદિવાય સિવાયનાં અગ્યાર અંગેનાં નામ, એ અગિયારે અંગેનાં પદોની સંખ્યા, મતવિશેષ પ્રમાણે દીવસાગરપણુત્તિના ઉલેખપૂર્વક તેર ઉવંગેનાં નામ, ક૫, નિસીહ, દસાસુય, વવહાર એમ ચાર(છેવસુર )નાં, ઉત્તરઝવણસુત્ત, દસ(વે)યાલિય અને આવલ્સય એમ ત્રણ (મૂલસુત્ત)નાં, તંદુલયાલિય, ચંદાવિજઝય, ગણિવિજજા, નિરયવિભતિ અને આઉરપચ્ચકખાણુએ પાંચ પઈણગનાં તેમજ ગણહરવલય, દેવિંદનરિંદ, મરણભક્તિ અને ઝાણુભત્તિ, તેમજ પખિય, નંદી, અણુઓગદાર અને દેવિંદસથવષ્ણુનાં એમ ૪૫ સૂત્રોનાં-આગમોનાં નામ અપાયાં છે. ઉદ્ધાર તરીકે પંચક૫, જિયક૫, પિંડનિજુત્તિ અને હનિજજુત્તિ એમ ચારને નિર્દેશ છે. જૈનધર્મવરસ્તોત્રની પણ વૃત્તિ (પૃ. ૯૪-૯૫)માં જઈશું મરહદીમાં બે અવતરણ અપાયાં છે. પહેલામાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ આગનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકીર્ણક, ૬ છેદત્ર, ૪ મૂલસુત્ર અને નંદી તથા અનુયોગ(દ્વાર) એમ ૪૫ આગમો ગણાવાયા છે. બીજામાં ૪૫ આગમેની ગાથાની સંખ્યા ૬,૬૯,૬૩૫ ની દર્શાવાઈ છે, અને પાઠાન્તર તરીકે ૬,૫૯,૩૩૦ની નેંધ લેવાઈ છે. સંસ્કૃત તત્વાર્થાધિ. (અ. ૧, સૂ ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૦)માં અંગબાહ્ય કૃતના વિવિધ ભેદ દર્શાવાતી વેળા સામાયિક, ચતુર્વિશતસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયવ્યત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિતને ઉલ્લેખ કરાયો છે, જ્યારે અંગપ્રવિષ્ટ કૃતના બાર પ્રકારો સૂચવતી વેળા બાર અંગેનાં સંસ્કૃત નામે અપાય છે. આના ઉપર સિદ્ધસેનગણિએ જે ભાષ્યાનુસારિણી ટીકા રચી છે તેનાં પૃ. ૯૦-૯૧માં આ આગમોના સ્વરૂપને કંઈક ખ્યાલ આવે તેવી રીતે એને વ્યુત્પતિ–અર્થ અપાયો છે. યાકીની મહત્તરાના ધર્મસન તરીકે સુવિખ્યાત અને મોડામાં મેડા ઈ. સ. ના આઠમા સૈકામાં થઈ ગયેલા હરિભદ્રસૂરિએ પણ વાચકવર્યની આ બે કૃતિઓ ઉપરની પિતાની ટીકા(મૃ. ૭૨-૭૩)માં આ પ્રમાણે આગમનો પરિચય આપ્યો છે. ન્યાયાચાર્ય થશેવિજયગણિએ પણ આ પ્રમાણે કર્યું છે. જુઓ પત્ર પ૧–૫૧. તત્વાર્થાધિ ઉપર દિગમ્બર આચાર્યોએ પણ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ પિકી પૂજ્યપાદ ઉફે દેવનંદિની સર્વાર્થસિદ્ધિ (પૃ. ૧૧૧૯-૧૨૦)માં બાર અંગેનાં નામ છે. વિશેષમાં એમાં પૃ. ૧૨૦મા બારમા અંગ નામે દિદિવાય (દષ્ટિવાદ)ના પાંચ વિભાગનો ઉલ્લેખ અને ૧૪ પુત્વનાં નામ છે. પૃ. ૧૨૧માં દશવૈકાલિક નામનિર્દેશ છે. નંદી (સુ. ૪૪)માં જે કાલય અને ઉક્કાલિય આગમ ગણાવાયા તેને પરિચય મલયગિરિસૂરિએ એની ટીકા (પત્ર ૨૦૪ અ-૨૦૮ અ )માં આપે છે. એવી રીતે પકિખયસુત્તમાંના આ આગની ઝાંખી યદેવસૂરિએ એની ટીકા (પત્ર ૬૬-૬૬આ )માં કરાવી છે. ૧ કલાપુરથી શક ૧૮૨૫ માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાંને આ પૃષક છે. છે છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેલું] પીઠબન્ય ' “ખરતર' ગ૭ના જિનપ્રભસૂરિએ સાતસે સ્તો રચ્યા છે. તેમાંના સર્વસિદ્ધાન્તસ્તવ યાને સિદ્ધાન્તાગમસ્તવમાં એમણે નીચે મુજબના ૬૪ ગ્રન્થને-મુખ્યતયા આગમોને ઉલેખ કર્યો છે – (૧) આવશ્યક, (૨) વિશેષાવશ્યક યાને મહાભાષ્ય, (૩) દશવિકાલિક, (૪) ઓઘનિર્યુક્તિ, (૫) પિડનિયુક્તિ, (૬) નન્દ્રિ, (૭) અનુગદ્વાર, (૮) પત્રિશદુત્તરાધ્યયિની, (૯) ઋષિભાષિત, (૧૦) આચાર, (૧૧) સૂત્રકૃત, (૧૨) સ્થાન, (૧૩) સમવાય, (૧૪) વિવાહપ્રજ્ઞસી, (૧૫) જ્ઞાતાધર્મકથા, (૧૬) ઉપાસકદશા, (૧૭) અતકૃદશા, (૧૮) અનુત્તરપપાતિકદશા, (૧૯) પ્રશ્નવ્યાકરણદશા, ( ૨૦ ) વિપાકશ્રુત, (૨૧) ઔપપાતિક, (૨૨) રાજપ્રક્રીય, (૨૩) છવાભિગમાધ્યયન, (૨૪) પ્રજ્ઞાપના, (૨૫) જબૂ દીપપ્રજ્ઞપ્તિ, (૨૬) ચન્દ્રપ્રજ્ઞપ્તિ, (૨૭) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૨૮) નિરયાવલિકા, (૨૯) કલ્પવતસિકા, (૩૦) પુપિકા, (૩૧) પુષ્પચૂલિકા, (૩૨) વૃષ્ણિદશા, (૩૩) મરણસમાધિ, (૩૪) મહાપ્રત્યાખ્યાન, (૩૫) આતુરપ્રત્યાખ્યાન, (૩૬) સંસ્તાર, (૩૭) ચન્દ્રધ્યક, (૩૮) ભક્તપરિક્ષા, ( ૩૯) ચતુર શરણ, (૪૦) વીરસ્તવ, (૪૧) દેવેન્દ્રસ્તવ, (૪૨) ગચ્છાચાર, (૪૩) ગણિવિદ્યા, (૪૪) દીપાબ્ધિપ્રજ્ઞપ્તિ, (૪૫) તડુવૈતાલિક, (૪૬) નિશીથ, (૪૭) દશાશ્રુતસ્કલ્પ, (૪૮) કલ્પ, (૪૯) વ્યવહાર, (૫૦) પંચકલ્પ, (૫૧) છતકલ્પ, (પર) મહાનિશીથ, (૫૩) દષ્ટિવાદ, (૫૪) અંગવિદ્યા, (૫૫) વિશેષણવતી, (૫૬ ) સંમતિ, (૫૭) નયચક્રવાલ, (૫૮) તત્વાર્થ, (૫૯ ) જતિષ્કરણ્ડક, (૬૦) સિદ્ધપ્રાભૂત, (૬૧) વસુદેવહિડી, (૬૨) કર્મપ્રકૃતિ, (૬૩) પંચનમસ્કૃતિ અને (૬૪) આચાર્યમત્ર. આ પૈકી ૧૦-૨૦ અને ૨૩ એ બાર અંગોનાં નામ છે. એવી ૧-૪ આ અનુક્રમે સિદ્ધસેન દિવાકરની, મલવાદીની, સંપદાસગણિની અને શિવશર્મસૂરિની કૃતિ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રીતે ૨૧-૩ર એ બાર ઉવંગનાં, ૩૩–૪૫, ૫૪, ૫૯ અને ૬૦ એ સેળ પઈશુગના, ૪૬-પર એ છેયસુત્તનાં, ૧ અને ૩–૫ તેમજ ૮ અને ૬૩ એ મૂલસુત્તનાં અને ૬ તથા ૭ એ ચૂલિયાસુરનાં નામ છે. બીજા ને નવમા સિવાયનાં નામ અનાગમિક પરંતુ પ્રૌઢ કૃતિઓનાં છે. આગમોદ્ધારક જૈનાચાર્ય આનન્દસાગરસૂરિજીએ નીચે મુજબના સાત આગમનાં સૂત્ર, સૂત્રગાથા, નિજજુત્તિ, મૂલભાસ અને ભાસને અકારાદિ ક્રમ રજૂ કર્યો છે – (૧) નંદી, (૨) અણુઓગદ્દાર, (૩) આવસ્મય, (૪) હનિજુત્તિ, (૫) દસયાલિય, (૬) પિંડનિજજુત્તિ અને (૭) ઉત્તરઝવણ. વિશેષમાં ઝાણસય અને સંગહણિને પણ અહીં સમાવેશ કરાયો છે. આ ઉપરાન્ત આ૦ સમિતિ તરફથી ગ્રન્યાંક ૫૫ તરીકે પ્રસિદ્ધ થયેલી આ પત્રાકાર પિથીમાં પત્ર ૧૨૯-૧૩૦આમાં ઉપયુક્ત સાત આગમને લધુ વિષયાનુક્રમ અને પત્ર ૧૩૧૮–૧૮૩૮માં આ જ સાતને વૃદ્ધ વિષયાનુક્રમ અપાયેલ છે. આ બંને વિષયાનુક્રમો સાત આગમોને સવિશેષ પરિચય કરાવે છે. ઈ. સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ થયેલ “અંગાકારાદિ”માં આયાર ઇત્યાદિ અગિયાર અંગેના વિષયે સંક્ષેપમાં તેમજ વિસ્તારથી સૂચવાયા છે. આમ આ લધુ વિષયાનુક્રમ અને બૃહદ્ વિષયાનુક્રમ ઉપરાન્ત આ પુસ્તકમાં સૂત્રો અને સૂત્રગાથાને અકારાદિક્રમ તેમજ સૂત્રના, સૂત્રગાથાના અને નિજજુતિની ગાથાના અંકોની સૂચિ અપાયેલ છે. ને અણુઓગદ્દાર, આયર, સૂયગડ, ઠાણ અને સમવાય એ પાંચ આગમના સારનું સંકલન જૈનાચાર્ય વિજયલબ્ધિસૂરિજીએ કર્યું છે. એનું નામ “સૂત્રાર્થ મુક્તાવલિ' રખાયું છે. એના ઉપર સંસ્કૃતમાં ટીકા છે. આ શ્રીલબ્ધિસૂરિ જૈન ગ્રન્થમાલાના ૧૬ મા મણિ તરીકે ઇ. સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ થયેલ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પહેલુ ] પીઠમન્ય ** ગુજરાતી-ન્યાયાચાય યશોવિજયગણુએ અગિયાર અંગની સઝાય તેમજ ૪૫ આગમેનાં નામેાની સજ્ઝાય રચી છે અને એ “ ગૂર સાહિત્ય સંગ્રહ ” ( પ્રથમ વિભાગ, પૃ. ૪૦૦૪૧૨; ૪૧૩-૪ )માં પ્રસિદ્ધ ચઇ છે. ઉદયવિજય વાચકે ઉત્તરઝયણુને અંગે ૩૬ સઝાય રચી છે. એ ભીમસી માણુક તરફથી છપાયેલ સઝાયમાલામાં છે. આ જ પુસ્તકમાં વિનયવિજયકૃત ભગવતીસૂત્રની સઝાય અને વૃદ્ધિવિજયે રચેલ દશવૈકાલિકની સજ્ઝાય પ્રસિદ્ધ થયેલી છે. રૂવિજયે તેમજ વીરવજયે પિસ્તાલીસ આગમેાની પૂજા રચી છે અને એ છપાયેલી છે. ૫ "" વીરસંવત્ ૨૪૪૬ના જૈન સાહિત્ય સાધક ( ખંડ ૧ )ના પહેલા અંકમાં પૃ. ૨-૨૮માં અને બીજા અંકમાં પૃ. ૬૯૯૭માં ડૉ. યાકામીએ રજ્જોસવણુાકમ્પની સોંપાદિત કરેલી આવૃત્તિગત અંગ્રેજી પ્રસ્તાવનાના અને Sacred Books of the East (Vol. XXII)ગત એમની મીજી અગ્રેજી પ્રસ્તાવનાના જે ગુજરાતી અનુવાદ છપાયા છે તેમાં આગમને અંગે કેટલીક વાતે વિચારાઈ છે. << ખાર અંગેાના પરિચય જૈ॰ સા॰ સં॰ ૪૦ એ નામના પુસ્તકનાં પૃ. ૨૨-૭૦માં, અને અનગપ્રવિષ્ટ શ્રુતને પરિચય પૃ. ૩૯-૪૫માં, અને ઉપલબ્ધ શ્રુત-સાહિત્યના પૃ. ૪૬-૯૦માં અપાયા છે. આ પુસ્તક ૪. સ. ૧૯૩૩માં પ્રસિદ્ઘ થયુ છે. પ્રે. હેલ્મથ ફ્ાન પ્લાઝેનપ (Helmuth von Glasenapp)ના Der Jainisnus નામના જર્મન પુસ્તકના નરસિંહભાઇ ઇશ્વરભાઈ પટેલે કરેલા અનુવાદ જૈન ધર્માં પ્રસારક સભા તરફથી વિ. સ. ૧૯૮૭માં પ્રસિદ્ધ થયા છે. એનાં પૃ. ૯૧–૧૦૮ માં આગમા વિષે માહિતી અપાઇ છે. શ્રી. ગેઃપાલદાસ જીવાભાઈ પટેલે ‘ શ્રીસૂત્રકૃતાંગને છાયાનુવાદ ’ મહાવીરસ્વામીના સંયમ એ નામે રજૂ કર્યાં છે. એમણે એના પ્રથમ પરિશિષ્ટ (પૃ. ૫૮–૬૪)માં શ્વેતામ્બરાના ૪૫ આગમગ્રન્થાના સંક્ષિપ્ત પરિચય કરાવ્યેા છે. એમનું આ પુસ્તક શ્રીપૂંજાભાઇ જૈન ગ્રન્થમાલા ’ના '' Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ દસમા પુષ્પ રૂપે વિ. સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ થયું છે. શ્રી. ગેપાલદાસ પટેલે શ્રીભગવતી–સાર (પૃ. ૧૬૪–૧૬૬)માં સમવાયમાં અપાયેલાં બાર અંગોને પરિચય સંક્ષેપમાં આપે છે. ઉપલબ્ધ તેમજ અનુપલબ્ધ આગમ-મૂળ અને એના વિવરણત્મક સાહિત્યને વિસ્તૃત પરિચય આપવાના ઇરાદાથી મેં “આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા” બાર વિભાગોમાં રચવાને વિચાર કર્યો હતો. બારે વિભાગોને અંગેનું લખાણ મોટે ભાગે તૈયાર થતાં મેં એને પ્રથમ વિભાગ ઇ. સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ કર્યો. એમાં મેં પીઠિકા, દ્વાદશાંગીને ઉદ્ભવ, પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના, દ્વાદશાંગીઓને ઉછેદ, સુધર્મસ્વામીએ રચેલી કાદશાંગીઓને હાસ, અંગબાહ્ય શ્રતની મીમાંસા, અને આગના પઠનપાઠન માટેની વ્યવસ્થા એમ સાત પ્રકરણે રચ્યાં છે. આના પછીના વિભાગમાં કેટલેક વિભાગ આ પ્રસ્તુત પુસ્તકમાં ગૂંથી લેવાય છે. આગમિક સાહિત્યને અંગે મારા કેટલાક ગુજરાતી લેખો પ્રસિદ્ધ થયા છે. ૧ એનાં નામ તેમજ જે સાપ્તાહિક અને માસિકમાં એ પ્રસિદ્ધ થયા છે તેના નામ નીચે મુજબ છે – જેન– રાજ પ્રશ્નીયસૂત્ર (તા. ૧૪-૮-૩૨), અસ્વાધ્યાય સંબંધી જેન આગમેમાં ઉલેખ (તા. ૬-૮-૩૩), શ્રીદશવૈકાલિકસૂત્ર અને માંસાદિ સંબંધી ઉલેખ (તા. ૨૫-૧૨-૩૨, ૨૧-૫-૩૩, ૨૮-૫-૩૩, ૪-૬-૩૩, ૨૩–૭–૩૩),પ્રતિક્રમણુસૂત્રનું પર્યાલોચન (તા. ૨૩-૨-૩૬), ક૯૫સમર્થન: એક કલ્પાન્તર્વોચ્ચ (તા. ૮-૯-૪૬), કલ્પસૂત્રની સામાન્ય રૂપરેખા (પર્યુષણક સંવત ૨૦૦૧) જૈન ધર્મ પ્રકાશ-મૂળસૂત્રોની સંખ્યા અને ક્રમ (પુ. ૫૩, અં. ૩), આપણા અનુલબ્ધ આગમ (પુ. ૫૬, અં. ૪), નન્દીસુત્ત અને એની ચુણિનું વિહંગાવલોકન (પુ. પ૬, અં. ૫), આગમિક ચૂલાઓ અને તેનું કર્તુત્વ (પુ. ૫૭, અં. ૧, પ્રથમ અંગનું પરિમાણ (પુ. ૬૩, અં. ૪). ચિત્રમય જગત–શ્રીદશવૈકાલિકસૂત્રનું દિગ્દર્શન યાને એક આહત આગમનું અવલોકન (ડીસેમ્બર ૧૯૩૨). Page #36 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠબબ્ધ હિન્દી– શ્રી. અગરચંદ નાહટાને લેખ “જેન આગમ સાહિત્ય” અને પ્રો. જગદીશચન્દ્ર જેનને “જૈન આગમે કે કુછ મહત્વપૂર્ણ વિષય ” “ જે. સ. પ્ર.માં વ. ૪, અં. ૧-૨ માં અને વ. ૭, અં. ૪માં અનુક્રમે છપાયેલ છે. અંગ્રેજી. વેબરે જર્મન ભાષામાં બે વિભાગમાં આગમોને અંગે જે લખાણ કર્યું હતું તેનું Sacred Literature of the Jainas એ નામથી એચ. વીર રિમથ (H. Weir Smyth) દ્વારા તૈયાર કરાયેલું અંગ્રેજી ભાષાન્તર Indian Antiquary (Vols. 17–21)માં ઈ. સ. ૧૮૮૮–૧૮૯૨માં છપાયું છે. છે. વિતર્નિન્સે જર્મન ભાષામાં રચેલા Geschichte der Indischen Litteraturને અંગ્રેજી અનુવાદ A History of Indian Literatureના નામથી બે ભાગમાં પ્રસિદ્ધ થયા છે. શ્રીમતી કેતકર અને કુમારી કોન ( Kohn ) દ્વારા કરાયેલે આ અનુવાદ (ભા. ૨) કલકત્તા વિદ્યાપીઠ તરફથી ઈ. સ. ૧૯૩૩ માં પ્રસિદ્ધ થયેલ છે. બીજા ભાગનાં પૃ. ૪૨૮-૪૭૪માં આગમને પરિચય છે. જેન સત્ય પ્રકાશ–સાવ સિદ્ધાન્તની જડ [ નિષદ્યા અને ત્રિપદી] (વ. ર, અં. ૪–૫), આપણું વિવરણાત્મક સાહિત્યનું સંક્ષિપ્ત અવલોકન (વ. ૨, અં. ૭), “નમુથુ છું ને અંગે (વ. ર, અં. ૧૨), પ્રાર્થનાસૂત્ર યાને જય વીયરાય (વ. ૩, અં. ૨-૩), વંદિત્તસૂત્ર (વ. ૩, અં. ૭), ઉવસગ્ગહરથોત્તની વૃત્તિના કર્તા ( વ. ૩, અં. ૮), અતિચારની આઠ ગાથાઓ (વ. ૩, અં. ૧૦–૧૧), શ્રીભદ્રબાહુગણિરચિત ચઉકસાય (વ. ૩, અં, ૧૨), આગમોનું પર્યાલોચન (વ. ૪, અં. ૧-૨), પ સવણકપના એક સૂત્રનું પર્યાલોચન (વ. ૫, અં. ૯), શ્રીશીલાંકસૂરિ તે કોણ? (વ. ૭, અં. ૧-૩), યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર (વ. ૧૦, અં. ૭), પહાવાગરણ અને હિંસાનાં ગુણનિષ્પન્ન નામે (વ. ૧૧, અં. ૧), અહિંસાના સાઠ પર્યાય (વ. ૧૧, અં. ૨) અસત્યનાં ત્રીસ નામે (વ. ૧૨, નં. ૩). વરશાસનસવૃત્તિક ભગવતીસૂત્રની મુદ્રિત આવૃત્તિના અંતિમ ભાગના કતૃત્વ સંબધી પ્રશ્ન અને ઉત્તર (તા. ૪-૧૨-૩૬ ). WWW.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમાનુ` દિગ્દન [ પ્રકરણ ઈ. સ. ૧૮૭૯માં ડૉ. યાકાખીએ પોસવણાકલ્પ સ’પાદિત ક્યું છે. એની અંગ્રેજી પ્રસ્તાવનામાં આગમ વિષે ક્રેટલીક વાત છે. S BE ના બાવીસમા વિભાગ ( volume )માં સ્વ. યાકાખીની અગ્રેજીમાં પ્રસ્તાવના છે. આવી રીતે પિસ્તાલીસમા વિભાગમાં પણ છે. એ બંને પ્રસ્તાવના જૈન આગમ વિષે કેટલીક માહિતી પૂરી પાડે છે. ઉત્તરઝયનું સંપાદન કરનાર શાપેન્ટિયરે એ ગ્રંથની અંગ્રેજી પ્રસ્તાવનામાં આગમેાના વિસ્તારથી વિચાર કર્યા છે. ડૉ. હલે ઉવાસગદસા અભયદેવસૂરિની ટીકા તેમજ અંગ્રેજી અનુવાદ, ઉપયાગી પ્રસ્તાવના અને ટિપ્પા સહિત સંપાદિત કરેલ છે. એ બિબ્લિએથેકા ઇન્ડિકા, બંગાળ, કલકત્તા તરફથી ઇ. સ. ૧૮૮૫-૧૮૮૮માં પ્રસિદ્ધ થયેલ છે. આગમ સંબધી મારા એ લેખ પ્રસિદ્ધ થયા છે: A Note on Gandraprajnapti (I H Q Vol. VIII, No. 2; 1932 ); Rajapras'nīyasūtra, its claim as upanga, its title etc. ( ABORI, Vol. XIV, pp. 145-149; 1933 ). The Daśavaikālikasātra: A Study ના એ ભાગ પ્રા. એમ. વી. પટવને રચ્યા છે ને એ ઈ. સ. ૧૯૩૩ અને ઇ. સ. ૧૯૩૬માં અનુક્રમે પ્રેમની તરફથી પ્રસિદ્ધ થયા છે. પહેલા ભાગમાં દસવેયાલિયનાં પહેલાં છ અઝમણેાની હકીકત છે, જ્યારે ખીજામાં બાકીનાં ચાર અન્નયણાની અને એ ચૂલા સમ્બન્ધી હકીકત છે. D C J M (Vol. XVII) આર્ગામક સાહિત્યને લગતી હાયપોથીનું વર્ણનાત્મક સૂચીપત્ર છે. એમાં આગમેાની અન્ય હાથપોથીએની અને આવૃત્તિએની નોંધ છે, વિશિષ્ટ લેખે વિષે ઉલ્લેખ છે તેમજ આગમેના વિષય અને ગ્રન્થકારને અંગે લખાણ છે. આના ત્રણ ભાગ અત્યાર સુધીમાં ઇ. સ ૧૯૩૫, ૧૯૩૬ અને ૧૯૪૦માં એમ અનુક્રમે પ્રસિદ્ધ થયા છે અને ચેાથેા સાત વર્ષ થયાં છપાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પીઠબન્ધ H C D J એ આગમોને અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. આ કૃતિ મેં મારી કૃતિ તત્ત્વરસિકચન્દ્રિકાને આધારે યોજી છે. આ અંગ્રેજી પુસ્તક મેં ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કર્યું છે. મુંબઈ વિદ્યાપીઠ એમ. એ.ના “અર્ધમાગધી”ના વિદ્યાર્થીઓને તેમજ “પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ” ના વિદ્યાર્થીઓને એની ભલામણ કરી છે. એને થોડોક જ ભાગ પ્રસ્તુત પુસ્તકમાં અપાય છે, કેમકે એ અંગ્રેજી પુસ્તકમાં તે આગમોને જ નહિ, પણ આગમોને લગતા સાહિત્યને પણ વિસ્તારથી વિચાર કરાય છે. એસ. ઈ કૅટ (Frost)ના The Sacred Writings of the World's Great Religions 119401 yasal olley આવૃત્તિ આ સાલ (૧૯૪૭) બહાર પડી છે. એમાં પૃ. ૧૨૨-૧૩૧માં આયાર, સૂયગડ અને ઉત્તરઝયણને સંક્ષિપ્ત પરિચય અપાય છે તેમજ એમાંના કેટલાક અંશોનું અંગ્રેજીમાં ભાષાન્તર છે. જર્મન–વેબરે Indische Studienમાં બે કટકે (Vol. 16, pp. 211-479 & Vol. 17, pp. 1–90)માં ઈ. સ. ૧૮૩૩માં અને ઈ. સ. ૧૮૮૫માં જૈન સાહિત્ય વિષે લંબાણથી ઊહાપોહ કર્યો છે. વિન્તનિસૅ Geschichte der Indischen itterator (Vol. II)માં જૈન આગમોનો પરિચય કરાવ્યું છે. જુઓ પૃ. ર૯૧ અને ત્યાર પછીનાં. ગ્લાઝાપના Der Jainismus (પૃ. ૮૧–૧૩૪)માં જૈન સાહિત્ય વિષે લખાણ છે. આ ઈ. સ. ૧૯૨૫માં બર્લિનથી પ્રસિદ્ધ થયું છે. yres Worte Mahaviras ? Hi 240 Die Lehre der Jainas nach den Altər Quellen dargestellt? Hi 24* ૧-૨. આ બંને ગ્રન્થને ગુજરાતી અનુવાદ કરાવવા જેવું છે. આમાંના પહેલા ગ્રન્થને એમ. એ. ના “અર્ધમાગધી ” ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મુંબઇ, વિદ્યાપીઠે સ્થાન આપ્યું છે એટલે એના અનુવાદની વિશેષ આવશ્યક્તા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વિષે કેટલીક બાબતે રજૂ કરી છે. પહેલું પુસ્તક ગટિંજનથી ઈ. સ. ૧૯૨૭માં પ્રકાશિત થયું છે. એમાં આગમના બે થર વિષે ઊહાપોહ છે. કેન્ચ–ગરિનાએ La Religion Djaina(pp. 69–90)માં આગમને વિષે કેટલેક ઊહાપોહ કર્યો છે. આ પુસ્તક પરિસથી ઇ. સ. ૧૯૨૬માં બહાર પડ્યું છે. પ્રકરણ ૨ : આયાર (આચાર) નામ–સમવાય(સુ. ૧૩૬)માં “આયાર' તરીકે ઓળખાવાયેલા આ અંગને આયરનિજજુત્તિ( ગા. ૧૧)માં “અ” (વેદ) કહેલ છે. એની સાતમી ગાથામાં એનાં નવ નામાન્તર અપાયાં છે: (૧) આચાલ, (૨) આગાલ, (૩) આગર (આકર ), (૪) આસાસ (આશ્વાસ), (૫) આયરિસ (આદર્શ), (૬) અંગ, (૭) આઈણ (આચી), (૮) આજાઈ (આજાતિ ) અને (૯) આમેખ (આક્ષ). કૌંસમાં મેં સંસ્કૃત નામ આપ્યાં છે. આ દરેક નામ સાર્થક છે. વિભાગ–આજે ઉપલબ્ધ થતા આયારના બે વિભાગ છે. એ દરેકને “સુફખંધ' (શ્રુતસ્કંધ) કહે છે. “સુફખધ” એટલે સત્રોને સમૂહ, કેમકે વિશેસા ( ગા. ૯૦૦ )માં “કલ્પ”નો અર્થ સમૂહ કરાયે છે. પહેલા સુયફખંધનું નામ “ગંભચેર” (બ્રહ્મચર્ય) છે, જ્યારે બીજાનાં • આયાગ(આચારા) અને “આયારંગ” (આચારા) એવાં બે નામ છે. પહેલા સુયફબંધના નવ પિટાવિભાગ છે અને એ દરેકને અજઝયણ” (અધ્યયન) કહે છે. આ દરેક ‘બંભચેર” કહેવાય છે, કેમકે એ દરેકમાં બ્રહ્મચર્યનું પ્રતિપાદન છે. નિર્યુક્તિકાર કહે છે કે આ બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મણ લેકની ચર્યા નહિ તેમજ અજ્ઞાની લેકને બસ્તિનિરોધ (ઉપસંયમ) પણ નહિ, પરંતુ સત્તર પ્રકારને સંયમ. આ દરેક અઝયણનું વિશિષ્ટ નામ છે. સમવાય (સ. ૯)માં એ નીચે મુજબ અપાયાં છેઃ - સત્યપરિણ, લોગવિજય, સીઓસણિજ, સમ્મા, આનંતિ, ધુત, વિમોહ(યણ), ઉવહાણસુય અને મહપરિણું. Page #40 -------------------------------------------------------------------------- ________________ બીજુ ] આયાર આને સંસ્કૃતમાં અનુક્રમે શસ્ત્રપરિણા, લેકવિજય, શીતોષ્ણીય, સમ્યફવ, યાવતઃ (?), ધુત, વિહા(યતન), ઉપધાનશ્રત અને મહાપરિશ્તા તરીકે ઓળખાવાય છે. આ રીતે તો “મહપરિણું’ નવમું અજઝયણ છે. નંદીની હરિભદ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૯૮)માં તેમજ સમવાય (સુ. ૧૩૬)ની અભયદેવસરિકૃત વૃત્તિમાંની નીચે મુજબની ગાથામાં એને આઠમે ક્રમાંક છે – “સત્યપરિણા ઢોરનો સમોસાળનું સંમત્તે आवंति धुय विमोहो महापरिपणोवहाणसुयं ॥" આયારયુણિ (પત્ર ૨૪૪) ઉપરથી એમ જણાય છે કે “મહપરિણ” એ સાતમું અઝયણ છે, અને એ ઉછેદ પામેલું હોવાથી ૨૬૦મા પત્રમાં તેમજ ૨૯૬મા પત્રમાં “વિમોહાયણને સાતમું અઝયણ કહ્યું છે. વિશેષમાં ૨૬૬મા પત્રમાં આ અજઝયણને “મેક્ષાધ્યયન ” અને ૨૭૨ મા પત્રમાં “વિમોક્ષાધ્યયન ” કહેલું છે. શીલાંકસૂરિએ, સાતમું અજઝયણ નામે “મહપરિણું ” બુચ્છિન્ન થયું છે એમ ૨૩૫એ પત્રમાં કહ્યું છે. આમ “મહપરિણણ'ના ત્રણ ક્રમાંક મળે છે? ૭, ૮ અને ૯, સમવાય (સ. ૨૫)માં “ધુય ” પછી વિમેહ, ઉવહાણસય અને મહપરિણાને ઉલેખ છે એટલે આ મતે મહાપરિણું નવમું અઝયણું છે, પરંતુ આયારનિજજુત્તિ (ગા. ૩૧-૩૨ )માં પ્રથમ સુફબંધનાં અજઝયણનાં જે નામો અપાયાં છે તેમાં મહાપરિણાને સાતમા અજઝયણ તરીકે ઉલ્લેખ છે. આથી એમ જણાય છે કે ચણિ અને શીલાંકસુરિસ્કૃત ટીકા આ નિજજુત્તિને અનુસરે છે. વિશેષમાં આ નિજજુત્તિ ૧. મહાપરિણા ઉપર નિજુત્તિ છે એટલે એને રચનાસમય સુધી આ અઝયણ હતું. વિશેષમાં જ સ્વામીએ મહાપરિણામાંથી “આકાશગામિની બે વિદ્યા ઉદધૃત કરી એમ આવાસયનિસ્તુતિ (ગા. ૭૬૯) ઉપરથી જણાય છે એટલે ત્યાં સુધી આ હોવું જોઈએ. આયારનિજુત્તિ (ગા. ૨૯૦)માં કહ્યું છે કે આ અક્ઝયણમાંથી “સક્કિગ નું નિહણ કરાયું છે એટલે આમ આ અજઝયણની વાનગી સચવાઈ રહી છે. WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (ગા. ૩૧-૩૨ ) ઉપરથી એ જાણવા મળે છે કે પાંચમા અજઝયણનું નામ “લેગસાર ” (લેકસાર) પણ છે અને એવી રીતે આઠમાનું નામ ‘વિફખ” (વિમોક્ષ) પણ છે. બીજું, આયારના પહેલા સુયફબંધની પછીના ભાગને માયાજાળ તરીકે ઉલ્લેખ છે. આ જોતાં બીજ સુયફબંધના દરેક પેટાવિભાગનું નામ “આયારશ્મ” હેય એમ જણાય છે કે જે નામથી એ સુયફબંધ પણ ઓળખાય છે. આયારનિજજુત્તિ (ગા. ૨૮૭) પ્રમાણે દરેક પેટાવિભાગનું નામ “આયારંગ” પણ છે એમ જણાય છે. આ ઉપરાંત આ દરેકને “ચૂલા” પણ કહે છે. એમાંની છેલ્લી ત્રણનાં તેમજ નિસીહરૂપ પાંચમી ચૂલાનાં વિશિષ્ટ નામ પણ છે એ હકીકત આયારનિજ જુત્તિ( ગા. ૨૯૭ ) ઉપરથી જણાય છે. એમાં સકિયા, ભાવણ, વિમુનિ અને આયારપપ એમ નામ અપાયાં છે. પહેલી ચૂલામાં સાત અજઝયણ છે એ ઉપરથી “સત્તિયા” સચવી શકાય. એમાંનાં સાત અઝયણેનાં નામ સમવાય(સુ. ૨૫)માંની નિમ્નલિખિત ગાથામાં મળે છે – “ पिंडेसण सेन्जिरिया भासज्जाया य वत्थ पाएसा । ___ उग्गहपडिमा सत्तसत्तिकया भावण विमुत्ती ॥" આમ પિંડેસણું, સેજજા, ઈરિયા, ભાસજજાયા, વત્થ, પાસ અને ઉગહપડિમા એ પહેલી ચૂલાનાં સાત અઝયણનાં નામ છે. ભાવણું અને વિમુનિ અનુક્રમે ત્રીજી અને ચેથી ચૂલાના એકેક અઝયણનાં નામ છે. બીજી ચૂલાનાં સાત અઝયણ પૈકી ચારનાં નામ ઠાણું, નિસહિયા, ઉચ્ચારપાસવણ અને સદ્ છે એમ એ દરેકના અંતમાંના ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે, જ્યારે બાકીનાં ત્રણનાં રૂવ, પરકિરિયા અને અન્નમન્નકિરિયા એવાં નામ યોજી શકાય તેમ છે. પહેલા સુયફખંધનાં અજયણના નાના નાના વિભાગે છે. એને ઉદ્દેસ (ઉદ્દેશક) કહે છે. “દેશને અર્થ વિભાગ, અંશ થાય છે ૧. સેમદેવસૂરિએ જે નીતિવાક્યામૃત રચ્યું છે તેને બત્રીસ વિભાગમાં વિભક્ત કરાયું છે. આ દરેક વિભાગને “સમુદ્દેશ” કહ્યો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ બીજું ] આયાર એટલે આ નામ સમુચિત છે. નવ અક્ઝયણ પૈકી મહાપરિણણુને બાદ કરતાં બાકીનાના ઉદ્દેસાની સંખ્યા ૭, ૬, ૪, ૪, ૬, ૫, ૮ ને ૪ એમ છે. આ પૈકી પાંચમા ને છઠ્ઠા અજઝયણના ઉદ્દેસાની સંખ્યા આયારનિજજુત્તિની નીચે મુજબની માથામાં દર્શાવાયેલી સંખ્યાથી ભિન્ન છે – “सत्तहिं छहिं चउचउहि य पंचहि अट्ठ चउहि नायब्वा । ટ્રેલgટું મે સુયોર્ષથે નવ ય ચા ” બાકી આયારનિશુત્તિ ( ગા. ૨૩૫–૨૩૭ )માં ઉદ્દેશાધિકાર ગણાવતી વેળા છ ઉદ્દેસઅને નિર્દેશ છે અને એવી રીતે આયારનિજજુત્તિ (ગા. ૨૪૯-ર૫૦)માં પાંચ ઉદ્દેસઅને નિર્દેશ છે. વિશેષમાં આયારચુણિ તેમજ આયારની શીલાંકસૂરિકૃત ટીકા પણ આ જ સંખ્યા સૂચવે છે. આ ઉપરાન્ત નંદીની હારિભદ્રીય વૃત્તિ(પત્ર ૯૮)માં તેમજ સમવાય(સુ. ૧૩૬)ની અભયદેવસૂરિકૃત વૃત્તિમાં જે નીચે મુજબની સંગ્રહગાથા છે તે પણ આ જ હકીકતનું સમર્થન કરે છે – " सत्त य छच्चउ चउरो छ पंच अढेव सत्त चउरो य । एक्कारा ति ति दो दो दो दो सत्तेक एक्को य ॥" વિશેષમાં આ ઉદેસણુકાલ જણાવનારી ગાથા ઉપરથી તેમજ આયારની શીલાંકસૂરિકૃત ટીકા(ભાગ ૨, પત્ર ૨૯૦ આ )ગત સ્પષ્ટ ઉલ્લેખ ઉપરથી એ જાણું શકાય છે કે મહાપરિણુના સાત ઉસ હતા કે જેમાં એકે આજે ઉપલબ્ધ નથી. બીજી બાબત એ છે કે આ ગાથાને અર્થ કરતી વેળા અભયદેવસૂરિ કહે છે કે અંગ, શ્રતસ્કન્દ, અધ્યયન અને ઉદ્દેશક એ ચારેનો એક જ ઉદ્દેશનકાલ છે. વિશેષમાં છેલ્લાં નવ અધ્યયનનાં નવ જ ઉદ્દેશનકાલ છે. બીજા સુયફબંધની ચૂલાઓના નાના નાના વિભાગને “અઝયણ” કહે છે. પહેલી, બીજી, ત્રીજી અને ચેથી ચૂલામાં અનુક્રમે સાત, સાત, એક ને એક અજઝયણ છે કે જેનાં નામે આપણે પૃ. ૩૨માં જેઈ ગયા. છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમનુ દિગ્દર્શન [ પ્રકરણ આ પ્રમાણેનાં સાળ અન્ઝયામાંથી પહેલાતે અગિયાર, બીજાને ત્રણ, ત્રીજાને ત્રણ, ચેાથાને એ, પાંચમાને એ, છઠ્ઠાને એ અને સાતમાને બે ઉદ્દેસઅ છે, જ્યારે ત્યાર પછીનાં બાકીનાંને એકેક જ ઉદ્દેસમ છે. આ હકીકત પૂર્વક્તિ સમહગાથા સાથે મળતી થાય છે. આયારનિન્નુત્તિની નિમ્નલિખિત અન્તિમ ગાથામાં અંશતઃ આવી હકીકત જોવાય છેઃ 66 इक्कारस ति ति दो दो दो दो उद्देसएहिं नायव्वा । सत्तयअयनवमा इक्कसरा हुंति अज्झयणा ॥ ?? આ ઉપરથી આયારનાં એ યક્ષ્મધ, નિસહ સિવાયને ગણતાં પચીસ અયણુ અને ૮૫ (૫૧+૩૪ ) ઉસ છે. વિશેષમાં એના પહેલા સુય ખંધનાં પદ્માની સખ્યાં અઢાર હજારની છે. એ સુયક્ખધવાળા આયારને ગ્રન્થાત્ર ૨૬૪૪ છે એમ D C J M (Vol. XVII, pt. 1, p. 2 ) ઉપરથી જણાય છે, જ્યારે રતલામની આવૃત્તિમાં ૨૫૫૪ છે. ઉદ્દેસના અને એ જ્યાં નથી ત્યાં અઝયના નાના નાના વિભાગને ‘ સુત્ત ′ ( સૂત્ર ) કહે છે. શિલારૂઢ કરાયેલા આયારનાં સુત્તોની સંખ્યા ૪૦૨ની છે. શુશ્રિંગે વાક્યોને જુદી જ રીતે જુદાં પાડ્યાં છે એટલે આ સંખ્યા એમની ગણતરીથી ભિન્ન છે. વેઢ ( વેષ્ટક )—સમવાય (સુ. ૧૩૬-૧૪૦ )માં તેમજ નદી( સુ. ૪૫–૪૯ )માં આયારથી વિયાહપણુત્તિ સુધીનાં અંગામાં સભ્યેય વેઢ, સ'ધ્યેય સિલેાગ (શ્લાક) અને અનન્ત ગમ હાવાના ઉલ્લેખ છે. વેઢના ત્રણ અથ છેઃ (૧) એક જાતને છન્દ, (૨) વેજ઼ન ( લપેટા ) અને ( ૩ ) એક વસ્તુવિષયક વાક્યસમૂહ. નદીની સુÇિ (પત્ર ૫૧) તેમજ એની હરિભદ્રસૂરિષ્કૃત વ્રુત્તિ( પત્ર ૯૭)માં ‘ વેઢ 'ના અર્થ એક જાતને છન્દ કરાયા છે. પણ આયાર ઇત્યાદિમાં આ છન્દમાં કાઇ પી ૧. આના ઉત્તરાર્ધ સમજાતા નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ બીજું ] આયાર ૩૫ છે કે નહિ એ આ છનું લક્ષણ જાણે જણાય. સમવાય (સુ. ૧૩૬)ની અભયદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૧૦૮અ )માં વેઢને અંગે “વેષ્ટા: વિરોષr: guથતિવદ્ધવનસાિજે ” એવો ઉલ્લેખ છે. નાયા. (સુ. ૧, અ. ૧૬; સ. ૧૨૪)માં તેમજ સુ. ૧, અ. ૧૭ (સુ. ૧૩૨)માં વેઢ' શબ્દ છે. અભયદેવસૂરિએ એની વૃત્તિમાં રરર પત્રમાં “વેઢ” એટલે વેષ્ટક, એક વસ્તુવિષયક પદપદ્ધતિ એમ અર્થ કર્યો છે, અને ૨૩૦આ પત્રમાં વર્ણનાર્થ વાક્યપદ્ધતિ એ એટલે એ જ અર્થ કર્યો છે. વિશેષમાં ૨૨૨અ પત્રમાં ધનુષ્યના વેષ્ટક માટે એ વેદક જંબુદ્દીવપત્તિમાંથી રજૂ કરાયેલ છે, અને ૨૩૦આ પત્રમાં આકર્ણના અર્થાત જાતિવન અશ્વના વેષ્ટક તરીકે ચાર પાય પદ્યો ઉપરાન્ત શેડુંક ગદ્યાત્મક લખાણ રજૂ કર્યું છે. ગમ અને ગમિક–ગમ એ દેશ્ય શબ્દ છે. ગમ” એટલે સમાન પાઠ. નંદીયુણિ(પત્ર ૫૧)માં કહ્યું છે કે અભિધાન અને અભિધેયને લઈને “ગમ” થાય છે. એ અનન્ત છે. જેમકે “ સુત मे आउसंतेणं भगवता, सुतं मेआ तदासु मे आउसंतेहिं, सुतं मे आसुयं મે માત, સુતં મયા માતા સુચમા મર્દિ, પુર્થ મયા સા ". આ ચુર્ણ ( પત્ર ૪૭)માં “ગમિત’નું લક્ષણ નીચે મુજબ અપાયું છે – “आदिमज्झवसाणे वा किंचि विसेसजुत्तं सुत्तं दुगादिसतग्गसो पढि ૧. H IL (પૃ. ૪૫૧ )ના ટિપ્પણમાં કહ્યું છે કે Worte Mahaviras (પૃ. ૩ ઇત્યાદિ)માં બ્રિગે વેઢ( વેષ્ટક)ને આના પુરોગામી છન્દ તરીકે નિર્દેશેલ છે. વળી વેઢના માપમાં ભિન્નતાને લઈને કડી (standa)રૂપ વિભાગ પડી શકતું નથી અને એ વિભાગને અભાવ “વેઢ” ગ્રન્થ (text)ને લયબદ્ધ ગદ્યનું સ્વરૂપ અપે છે એમ શુબિંગ કહે છે. ૨. નાયા. (સુ. ૧૫)માં શરૂઆતમાં ગમ” શબ્દ બે વાર વપરાય છે. એની વૃત્તિમાં અભયદેવસૂરિએ ગમ એટલે પાઠ એ અર્થ પહેલાં કરી ફરીથી ગમ” આવતાં એને અર્થ એક જાતની વાચના એમ કર્યો છે. અંતગડદસા (વ. ૪ સુ. ૮)માં અન્તમાં “સ જમા” એ ઉલેખ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ बमाणं गमितं भण्णति, तं च एवंविहं उस्सणं दिट्ठिवाए; अण्णोण्णसगभिधाणठितं जे पढिजइ तं अगमितं, तं च प्रायसो आयारादि कालियसुयं । " અર્થાત પ્રારમ્ભમાં, મધ્યમાં કે અન્તમાં કંઈક વિશેષથી યુક્ત સત્તનું– બેથી માંડીને સો સુધીનાંનું પઠન કરાતાં એ સુત્ત ગમિત' (ગમિક) કહેવાય છે. આ જાતનું ગમિક સુત્ત મટે ભાગે દિક્િવાયમાં છે. પિતપોતાના અભિધાનને વિષે રહેલા સુત્તનું પઠન કરાતાં એ અગમિત” (અગમિક) કહેવાય છે. એ મોટે ભાગે આયાર ઇત્યાદિ કાલિયસુય છે. કહેવાનો મતલબ એ છે કે જે સુત્તના પાઠ લગભગ સમાન હોય પણ જેનું તાત્પર્ય ભિન્ન હોય તે “ગમિક સૂત્ર” છે. પદ-પ્રથમ સુફખંધમાં ૧૮,૦૦૦ પદે છે. આ “પદ” થી શું સમજવું એ એક કોયડે છે. અહીં જે “પદ' શબ્દ વપરાયો છે તેનું સ્વરૂપ કાંઈક જુદા જ પ્રકારનું હોય એમ જણાય છે. અહીં વપરાયેલા પદને અર્થ હરિભદ્રસૂરિએ નંદી(સુ. ૪૬)ની વૃત્તિ( પત્ર ૯૮)માં ચત્રાવવિધતૂત પરમ ” એમ સમજાવ્યો છે. મલયગિરિસૂરિએ નંદીની ટીકા( પત્ર ૨૧૧ )માં આમ જ કહ્યું છે. એને અર્થ એ છે કે જ્યાં અર્થની ઉપલબ્ધિ છે-જે અર્થવાળું છે તે “પદ” છે. મલયગિરિસૂરિએ અન્યત્ર ચૂર્ણિકારનું પ્રમાણ આપી કહ્યું છે કે ઉપસર્ગ–પદ, નિપાત–પદ, નામ-પદ, ક્રિયાપદ અને મિશ્ર–પદ એમ પાંચ પ્રકારનાં પદો છે. એ પદોને આશ્રીને સૂત્રોનાં પદે ગણવાનાં છે અથવા સૂત્રને આખે આલાપક એ એક પદ છે અને એ પદની અપેક્ષાએ સૂત્રનાં પદો સમજવાનાં છે. તત્ત્વાર્થાધિરના અંગ્રેજી સ્પષ્ટીકરણમાં જે. એલ. જેનીએ પૃ. ૨૯માં દિગમ્બર દષ્ટિએ પદ વિષે સમજૂતી આપી છે અને મધ્યમ પદમાં ૧૬, ૩૪,૮૩,૦૭, ૮૮૮ અક્ષર હોવાનું સૂચવ્યું છે. મહેસાણા તરફથી પ્રકાશિત ૧. કર્મગ્રન્થના ટીકાકાર કહે છે કે જ્યાં અર્થ પૂરે થાય તે “પદ” એમ કહેવામાં આવ્યું છે. ૨. જુઓ ભગવાન મહાવીરની ધર્મકથાઓ (પૃ. ૧૮૧). Page #46 -------------------------------------------------------------------------- ________________ બીજું ]. આયાર ૩૭ પ્રથમ કર્મગ્રન્થના ૧૯મા પૃષ્ઠના ટિપ્પણમાં પ્રાયઃ ૫૧૦૮૮૬૮૪૦ શ્લેકનું એક પદ થાય છે એમ છપાયું છે. અણુઓગદ્દાર (સ. ૧૩૫)માં વ્યાખ્યાનું લક્ષણ દર્શાવતાં એનાં (૧) સંહિતા, (૨) પદ, (૩) પદાર્થ, (૪) પદવિગ્રહ, (૫) ચાલણ, અને (૬) પ્રસિદ્ધિ એમ છ અંગ ગણવાયાં છે. આની ચુર્ણોિ ( પત્ર ૯૦ )માં “ કરેમિ ” એ પદ , “ભતે ” એ પદ અને “સામાયિક ” એ પદ એમ કહ્યું છે. આમ ચૂર્ણિકાર, અણુઓગદ્દારની વૃત્તિ( પત્ર ૧૨૩)માં હરિભદ્રસૂરિ તેમજ આ આગમની વૃત્તિ (પત્ર ૨૬૩)માં માલધારી હેમચન્દ્રસૂરિ પણ આ જ હકીકત કહે છે. આમ આ ત્રણે વ્યાકરણપ્રસિદ્ધ પદને જ “પદ' તરીકે ઓળખાવે છે એટલે કે વ્યાકરણમાં જેને છેડે વિભક્તિ હોય તેને પદ' કહે છે તેમજ અહીં કહેવાયું છે અને સાહિત્યમાં સામાન્ય રીતે આ જ લક્ષણવાળા પદને વ્યવહાર થાય છે. ભાષા–આ તેમજ બીજા પણ અંગે વગેરે તેમજ પંચસુત પણ અહમાગાહી (સં. અર્ધમાગધી) ભાષામાં રચાયાં છે. ઉત્તર હિન્દમાં પ્રાચીન સમયમાં સંસ્કૃત અને પાઈય (પ્રાકૃત) એમ જે બે ભાષાઓ પ્રચલિત હતી તેમાંની પાઈયને એક પ્રકાર તે “અદ્ધમાગણી ” છે. એને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ સિદ્ધહેમચન્દ્ર (અ. ૮, પા. ૪, સુ. ૨૮૭)ની પજ્ઞ વૃત્તિમાં “આર્ષ” તરીકે ઓળખાવી છે. નિસહયુણિમાં એના કર્તા જિનદાસગણિએ “અદ્ધમાગહ નો અર્થ એ રીતે સમજાવ્યું છેઃ (૧) અડધા મગધ દેશની ભાષામાં નિબદ્ધ અને (૨) અઢાર “દેશી ” ભાષામાં નિયત. આયારાદિ અંગોમાં “દેશ્ય શબ્દો જોવાય છે. વિશેષમાં મરહદ્દીમાં નહિ વપરાયેલા એવા અનેક શબ્દો અદ્ધમાગધીમાં છે (જુઓ પાઈયસમહષ્ણવને ઉપોદઘાત, પૃ. ૩૦ ). આયાર (સુ. ૧૯૯, પત્ર ૨૪૧અ )માં “અકસ્માત્ ” શબ્દ વપરાય છે. એ એ ૧. આ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્રચારક સમિતિ (મુંબઈ) તરફથી ઇ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ અનુસાર પત્રાંક છે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સમયે “દેશી ” ભાષામાં પ્રચલિત હેવાનું સુચવાયું છે. આયારને પહેલે સુયફખંધ “અદ્ધમાગહી ” ભાષાને પ્રાચીનમાં પ્રાચીન નમૂને પૂરું પાડે છે. અદમાગણી સાહિત્ય ઉપરથી અહમાગહીનું વ્યાકરણ રચવામાં આ ખાસ કામ લાગે તેમ છે. જે. સા. સં. ઈ. (પૃ. ૪૮ ) પ્રમાણે તે પહેલું અજઝવણ બીજા બધાં કરતાં વધારે પ્રાચીન છે. ગદ્ય-પદ્ય–આયારની રચના કેવળ ગદ્યમાં કે કેવળ પદ્યમાં થઈ નથી. શિલારૂઢ કરાયેલા આયારમાં એકન્દર ૧૪૭ પદ્યો છે. ખરી રીતે થોડાંક વધારે છે. દા. ત. ૧૮૫મા સુરને “અસંભવંતા”થી શરૂ થત ભાગ પદ્યમાં છે. ૧૬૩મા સુત્તનો અતિમ ભાગ પદ્યાત્મક જણાય છે. ૧૪૭ પદ્યો ક્યાં ક્યાં છે એનો નિર્દેશ અહીં અસ્થાને છે. એથી ટૂંકમાં એ નોંધીશું કે “ધુય ”ના પહેલા ઉદ્દેસઅ( . ૧૭૩ )માં ૧૪-૧૬ એમ ત્રણ પદ્યો છે. એ “અનટુભુ'માં છે. “વિમહ” નામના અઝયણને આઠમ-અન્તિમ ઉદ્દેસ સંપૂર્ણતયા પદ્યાત્મક છે. એમાં ૧૭માથી ૪૧મા સુધીનાં પડ્યો છે અને તે “ અનુટુમ્ 'માં છે. “ઉવહાણસુર” નામનું આખું યે અઝયણ પદ્યમાં છે. એમાં ૪૨ માથી ૧૧૧માં સુધીનાં પડ્યો છે. આમ આ સૌથી મોટામાં મોટો પદ્યાત્મક વિભાગ છે. પદ્યરચનાની ઐતિહાસિક આલેચના(પૃ. ૧૮૫-૧૯૬)માં આ સમગ્ર અજઝયણ બે રીતે અપાયું છેઃ (૧) પ્રચલિત સ્વરૂપમાં અને (૨) આ અજઝયણ ગાથા કિંવા આર્યા છન્દમાં અમિશ્ર ગાથામાં રચાયું નથી પણુ “ગાથાનુટુભી સંસષ્ટિ' એવા નામથી ઓળખાયેલા મિશ્ર છન્દમાં. એના સમર્થનાથે નવા સ્વરૂપમાં સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે એ રજૂ કર્યું છે. “ભાવણું” અઝયણનો કેટલેક ભાગ પદ્યમાં છે. એમાં ૧૧૨૧૩૫ પદ્યો છે. આની પછીનું ‘વિમુત્તિ’ અઝયણ પદ્યાત્મક છે. એમાં ૧૩૬-૧૪૭ પદ્યો છે. આમ આયારમાં કેટલાંક પદ્યો “અનુષ્ટ્રભુ” માં છે એટલે એમાં સંખ્યાત સિલેગ (શ્લેક) હવાને ઉલ્લેખ યથાર્થ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ બીજી ] આયાર ગત-પ્રત્યાગત સૂત્ર–શીલાંકરિએ આયાર(સુ. ૧૧૯)ની ટીકા (પત્ર ૧૬૯ અ )માં આ નામ વાપર્યું છે. આ એક અલંકારનું પણ નામ છે. આયારમાં અનેક ગત–પ્રત્યાગત સુવે છે એ એની એક વિશિષ્ટતા છે. આવાં સૂત્ર તરીકે સુ. ૨૩, ૩૨, ૩૩, ૪૧, ૫૭, ૬૩, ૯૪, ૧૦૨, ૧૧૦, ૧૧૯, ૧૨૩ અને ૧૩૧નો મેં H C . J(પૃ. ૨૧૬-૧૭)માં નિર્દેશ કર્યો છે. ૧૨૩મા સુત્તને અર્થ એ છે કે જે એક જાણે છે તે સર્વ જાણે છે અને જે સર્વ જાણે છે તે એક જાણે છે. ધર્મોનું મિલન(પૃ. ૨૭)માં કહ્યું છે કે “ટેનું એક પ્રસિદ્ધ વચન છે. જે માણસ એક જ ભાષા જાણે છે તે એકે ભાષા જાણતો નથી”. “મહાવીરસ્વામીને આચારધર્મ”નાં પૃ. ૫, ૧૩, ૧૯, ૨૯ ઈત્યાદિમાં ગત-પ્રત્યાગત સૂત્રને ગુજરાતીમાં અનુવાદ છે. રચના અને સ્થાપના–જિનદાસગણિ નંદીચુણિણું( પત્ર ૫૬ આ)માં “પુથ્વગત” કહેવાનું કારણ જણાવતાં કહે છે કે તીર્થકર તીર્થનું પ્રવર્તન કરતી વેળાએ ગણધરને પુવૅગતનાં સુતોનો અર્થ સર્વ સુતોને આધાર હોવાથી સૌથી પ્રથમ કહે છે; વાસ્તે એને “પુષ્ય” કહ્યું છે. વિશેષમાં ગણુધરે સત્તની રચના કરતી વેળા આયારાદિની રચના કરે છે અને એ ક્રમે એની સ્થાપના કરે છે. અન્ય આચાર્યોના મતે તે તીર્થંકર પુર્ધ્વગતનાં સુત્તને અર્થ સૌથી પ્રથમ કહે છે અને ગણધર પણું સૌથી પ્રથમ પુદ્ગગત રચે છે અને પછી આયાર વગેરે. આયાનિજજત્તિમાંની સહિં માયાવાળી (આઠમી ગાથા સાથે આથી વિરોધ આવે છે એમ કોઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર એઓ એ આપે છે કે આ સ્થાપનાને અંગેની વાત છે. અને આ તે અક્ષરની રચનાને આશ્રીને કહેવાયું છે. હરિભદ્રસૂરિકૃત નંદીની ટીકા(પત્ર ૧૦૭)માં યુણિણના જ શબ્દોમાં પાઇયમાં આ જ હકીકત કહેવાઈ છે. વિશેષમાં મલયગિરિસૂરિએ રચેલી નંદીની વૃત્તિ(પત્ર ૨૪૦ આ)માં પણ આ જ હકીક્ત છે, જો કે એ સંસ્કૃતમાં કહેવાઈ છે. આયારની યુણિ(પત્ર ૩)માં એ મતલબને પાઈયમાં ઉલ્લેખ Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે કે સર્વે તીર્થકરે પણ આયારને અર્થ સૌથી પ્રથમ કહે છે અને ત્યાર બાદ બાકીનાં અંગોને અર્થ કહે છે, અને એ જ ક્રમથી ગણુધરે સત્ર ગૂથે છે. શીલાંકસૂરિએ આયારની ટીકા( પત્ર ૫ આ)માં આ જ હકીકત સંસ્કૃતમાં રજૂ કરી છે. એમણે કહ્યું છે કે દરેક તીર્થ, કરથી તીર્થ પ્રવર્તાવતી વેળાએ આયારને અર્થ પ્રથમ કહેવાય છે, કહેવાય છે અને કહેવાશે અને ત્યાર બાદ બીજાં બધાં અંગને અર્થ; ચણધરે પણ આ જ આનુપૂર્વીએ સૂત્રરૂપે એ ગૂંથે છે. સમવાય(સુ. ૧૩૬)ની અભયદેવસૂરિકૃત ટીકામાં આયાર એ સ્થાપનાની દૃષ્ટિએ પ્રથમ છે, પણ રચનાની દૃષ્ટિએ તે એને ક્રમાંક બારમો છે અને પૂર્વને પહેલે છે એમ કહ્યું છે. આ ખરેખર વિચારણીય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સ્થાપનાની દષ્ટિએ આયાર પ્રથમ છે એમ માનવામાં બધા એકમત છે, પણ એની રચનાને ઉદ્દેશીને ત્રણ મત છે. કેટલાક એને પહેલું ગણે છે તે કેટલાક પૂર્વગતની રચના પછીનું એટલે કે બીજું અને અભયદેવસૂરિ તે એને બારમું કહે છે. કર્તવ–આયારનિજજુત્તિ(ગા. ૨૮૭)માં સચવાયા મુજબ આયારને બીજે સુયફબંધ સ્થવિરોની કૃતિ છે. આ સ્થવિરેનો અર્થ ગુણિ(પત્ર ૩૨૬)માં “ગણધર · કરાય છે, અને શીલાંકસૂરિએ ટીકા(પત્ર ૨૯૦૪)માં એને અર્થ “ચૌદપૂર્વધરો' એમ કર્યો છે. શું ગણધરોથી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરે સમજવાના છે? વિશેષમાં “થેરેકિં” એ માનાર્થે બહુવચન છે? જે આ બન્ને પ્રશ્નનો ઉત્તર નકારમાં હોય તે બીજો ૧. આ ઉપરથી આચારસૃણિ નંદીચુણિથી ભિન્ન મત દર્શાવે છે એમ સ્પષ્ટ થાય છે તે પછી આ બને ચણિણના કર્તા જિનદાસગણિ છે એમ જે કેટલાકનું માનવું છે તે શું વાંધાભર્યું નથી ? જો તેમ ન જ હોય તે શું જિનદાસગણિનાં મન્તવ્યમાં કાલાન્તરે ફેર પડયો હશે એટલે તેઓ એક વાર એક વાત કહે છે અને આગળ ઉપર બીજી ? Page #50 -------------------------------------------------------------------------- ________________ બીજું ] સુયફખંધ એ સુધર્મ સ્વામીની કૃતિ નથી, પરંતુ એમના સમકાલીન કે ઉત્તરકાલીન શ્રુતકેવલીઓની કૃતિ છે એમ માનવું ઘટે. ભાવણું અને વિમુનિ એ નામની બે ચૂલાઓના કર્તવને સમ્બન્ધ સીમ-ધરસ્વામી સાથે છે એમ હેમચન્દ્રસૂરિએ પરિશિષ્ટપર્વ( સ. ૯, લે. ૯૭–૧૦૦ )માં કહ્યું છે. વાત એમ છે કે રસ્થૂલભદ્ર મુનીશ્વરનાં બેન છા સાધ્વી સીમધરસ્વામી પાસે ગયાં હતાં. ત્યાંથી તેઓ પાછાં ફર્યા ત્યારે સીમધરસ્વામીએ તેમની દ્વારા ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિચિત્રચર્યા એ નામનાં ચાર અધ્યયને સંધને ભેટ મોકલાવ્યાં. એક જ વાચનાએ ન્યાએ એ ધાર્યા હતાં તે એમણે સંધને કહી સંભળાવ્યાં. સંઘે આ ચાર અધ્યયનમાંનાં પહેલાં બેને આયારની બે ચૂલા તરીક અને બાકીનાં બેને દસયાલિયની ચૂલા તરીકે જ્યાં. નિહણ (નિહણ)–બીજા સુયફબંધની પાંચ ચૂલાનું શેમાં શેમાંથી નિયૂહણ થયું છે તે આયરનિજજુત્તિ( ગા. ૨૮૮-૨૯૧)માં દર્શાવાયું છે. જેમકે લેગવિજય નામના બીજા અજઝયણના પાંચમા ઉદેસાનાં અમુક સૂત્રે અને વિમલ નામના આઠમા અઝયણના બીજા ઉસનાં અમુક સૂત્રે આશ્રીને અગ્યાર પિષણનું નિયૂહણ કરાયું છે. બીજા અઝયણના પાંચમાં ઉદ્દેસઅમાંથી વસ્ત્રષણ, પાત્રષણ, અવગ્રહપ્રતિમા અને શસ્યાનું નિર્મૂહણ કરાયું છે. આનંતિ નામના પાંચમા અજઝયણના થા ઉદ્દેસામાંથી ઈરિયા અઝયણનું, ધૂચ નામના છ અઝયણના પાંચમા ઉદ્દેસમાંથી ભાસજજાયા અજઝયણનું, મહાપરિરણના સાત ઉદ્દેસ પિકી પ્રત્યેકમાંથી એકેક સત્તિકગનું, સત્યપરિણા નામના પહેલા અઝયણમાંથી ભાવણનું, ધૂએ અઝયણના બીજા અને ચેથા ઉદ્દેસામાંથી વિમુતિ અઝયણ અને પચ્ચકખાણ નામના પુથ્વ(પૂર્વ)ના ત્રીજા વત્થ(વસ્તુ ના વીસમા “આયાર' નામના પાહુડ(પ્રાભૃત)માંથી આયાસ્પગપ્પ યાને નિસીહ નામની પાંચમી ચૂલાનું નિર્મૂ* હણ કરાયું છે. વિશેષમાં આ બધાનું નિર્મૂહણ સત્યપરિષ્ણામાંથી થયું છે. વિમુક્તિ અને ભાવણ અંગે જે અહીં કહેવાયું છે તેની સાથે Page #51 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સીમધરસ્વામી તરફથી એ ભેટ મળ્યાની હકીકતને જેગ મળતો નથી તેનું શું એ પ્રશ્ર વિચારો બાકી રહે છે. વિષય–આ આગમનું નામ જ કહી આપે છે તેમ આચાર અર્થાત મુનિવરે એ કેમ વર્તવું એ એને વિષય છે. આને અંગેનો પ્રાયઃ ઉત્સર્ગ–માર્ગ પહેલા સુયફખંધમાં નિર્દેશાય છે, અને ઉત્સર્ગ તેમજ અપવાદરૂપ માર્ગ બીજા સુયફબંધનો વિષય છે અને તેમાં પણ એક અઝયણ તે અપવાદમાર્ગ ઉપર પ્રકાશ પાડે છે એમ એક બહુશ્રત કહે છે. આપણે અઝયણદીઠ વિષયને વિચાર કરીએ તે પૂર્વે સમવાય (સુ. ૧૩૬)માં અને નંદી(સુ. ૪૬ )માં પણ જે પ્રાયઃ એકસરખા શબ્દોમાં સમગ્ર કૃતિના વિષયને નિર્દેશ છે તે આપણે નોંધી લઇશું. શ્રમણ નિર્ચન્થને પ્રશસ્ત આચાર, ગોચર (ભિક્ષા ગ્રહણ કરવાને વિધિ ), વિનય, વૈનયિક (વિનયનું ફળ ), (કાયોત્સર્ગ કરે, સૂવું અને બેસવું એમ ત્રણને અંગેનાં ) સ્થાન, ( વિહારભૂમિ વગેરેમાં) ગમન, ચંક્રમણ, (આહાર અને ઉપધિનું) પ્રમાણ, વેગને નિયોગ (અર્થાત સ્વાધ્યાય ઈત્યાદિ વેગમાં અન્યને જોડવા તે ), ભાષા, સમિતિ, ગુપ્ત, તેમજ શમ્યા, ઉપધિ, ભક્ત અને પાન એ ચારનાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દેષની વિશુદ્ધિએ કરીને શુદ્ધ હોય તેનું તેમજ (કારણવશાત) અશુદ્ધનું ગ્રહણ, (મૂળ ગુણરૂપ) વ્રત, ( ઉત્તરગુણરૂ૫) નિયમ અને તપ એ પહેલા અંગના વિષયે છે. સત્યપરિણું (શસ્ત્રપરિજ્ઞા)–આને શબ્દાર્થ શસ્ત્રની સમજણ એ છે. અહીં શસ્ત્રથી “હિંસા ” સમજવાની છે. બુદ્ધિશાળી પુરુષે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય તેમજ ત્રણ જીવોની હિંસા ન કરવી જોઈએ. વનસ્પતિને અને મનુષ્યના ધર્મોનું આ અઝયણમાં સંતુલન કરાયું છે એટલે જેમ મનુષ્ય સચેતન પ્રાણી છે તેમ વનસ્પતિ પણ છે એમ દાખલા-દલીલથી સમજાવાયું છે. લેગવિજય (લોકવિજય)–માતાદિ લૌકિક સમ્બન્ધ પર વિજય ૧. શરીરને શ્રમ દૂર કરવા અન્ય સ્થાનમાં જવું તે. Page #52 -------------------------------------------------------------------------- ________________ બીજું ] આયાર મેળવી વિષયવાસનાથી વિરક્ત રહેવાને, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાને અને ધનિક અને દરિદ્રને ભેદ રાખ્યા વિના સાચે ધર્મોપદેશ આપવાને આ અક્ઝવણમાં ઉપદેશ અપાય છે. સીએસણિજ (શીતષ્ણુય)–દુઃખના હેતુરૂપ ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ અને પ્રમાદને ત્યાગ કરી અહિંસક, સંયમી અને સમભાવી જીવન જીવવામાં સુખ છે એમ અહીં દર્શાવાયું છે. આ અજઝયણના શીર્ષકમાં “શીત” અને “ઉષ્ણુય” શબ્દ વપરાયા છે પણ એથી એ જાતના પરીષહ સમજવાના નથી, પણ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ સમજવાના છે. આમ હોવાથી “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ પુસ્તકમાં આ અઝયણનું શીર્ષક “સુખ અને દુઃખ” રખાયું છે. સંમત્ત (સમ્યક્ત્વ)-–પૂર્વે થઈ ગયેલા, વર્તમાન અને ભવિષ્યમાં થનાર તીર્થકરનું એક જ કહેવું છે કે કોઈ પણ જીવને હણુ ન જોઈએ, તેના ઉપર હુકમ ન ચલાવવું જોઈએ કે તેને નેકર અથવા ગુલામ બનાવી તેના ઉપર બળાત્કાર ન કરવો જોઈએ કે તેને સત્તાપ કે મારે ન જોઈએ. આથી વિપરીત ઉપદેશ આપનારા જને “અનાર્ય” છે. જ્ઞાની અને બુદ્ધ પુરુષે આરમ્ભના ત્યાગી હોય છે. જેઓ બરાબર વિચારપૂર્વક “નષ્કર્માદર્શી થયા છે તેઓ “વેદવિત ' યાને સાચા જ્ઞાની છે. લેકપ્રવાહને ન અનુસરવું જોઈએ અને શરીરની મમતા તજવી જોઈએ. આ પ્રમાણેને ઉપદેશ આ અઝયણમાં અપાય છે. સન્માર્ગમાં સાચી શ્રદ્ધાપૂર્વકનું વર્તન એ આ અજઝયણને મુખ્ય સૂર છે. આવતિ (યાવન્ત:?)–આ અઝયણનું આ નામ “આદાનપદથી છે, કેમકે આ પદથી આ અજઝયણને આરમ્ભ થાય છે. આનું બીજું નામ “લોગસાર’ (લેકસાર) છે, કારણ કે લોકમાં સાર ખેંચનારા સાચા મુનિનું સ્વરૂપ આ અઝયણમાં બતાવાયું છે. વિસ્તારથી કહીએ તો જે સત્ય છે તે જ મુનિપણું છે, અને જે મુનિપણું છે તે જ સત્ય છે; જ્ઞાની પુરુષ એ સંસારરૂ૫ પ્રવાહમાં ધરે છે; જ્ઞાની પુરુષો યથાર્થ Page #53 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સમજણ મેળવી જે પરાક્રમ કરે છે તેનું જ નામ બ્રહ્મચર્ય છે; કામવાસનાથી પીડાતા સંયમીએ લૂખું સૂકું ખાવું અને તે પણ એ ખાવું, આખો દિવસ ધ્યાનમાં ઊભા રહેવું અને પગે ખૂબ મુસાફરી કરવી; આત્માને અંકુશમાં રાખ; આત્મા રૂ૫, રસ, ગબ્ધ અને સ્પર્શ વિનાને છે અને એ શબ્દાતીત છે; જિનેએ જ સત્ય વસ્તુ યથાર્થપણે નિઃશંકપણે જણાવી છે. આમ અનેક બાબતે આ અજઝયણમાં છે. ધુય (ધુત)-કમના નાશના ઉપાયો એટલે કમથી મુક્ત કેવી રીતે થવાય તે આ અઝયણમાં દર્શાવાયું છે. રૂપિમાં આસક્ત પ્રાણીઓને સેળ રોગોમાંથી કોઈ ને કોઈ રોગ થાય છે માટે આવા રોગથી મુક્ત થવા માટે વિષયોની કામના છોડી દેવી જોઈએ. શુદ્ધ આચાર અને શુદ્ધ ધર્મવાળા મુનિ કર્મનો નાશ કરી શકે છે. કેમ કે તેઓ અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરી શકે છે. સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા એવા આ મુનિ પ્રાણીઓને માટે કદી ન ડૂબતા એવા “અસંદીન ” દીપ જેવા છે. તેઓ ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી શાન્તિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌર્ય, સરલતા, નિરભિમાનતા, નિષ્પરિગ્રહતા અને અહિંસારૂપી ધર્મને ઉપદેશ આપી દુઃખી જીવોને ધીરે ધીરે સન્માર્ગે વાળે છે. મહાપરિહણ (મહાપરિણા)–આ અઝયણ નાશ પામ્યું છે. શીલાંકસૂરિ કહે છે કે આને વિષય એ છે કે સંયમ ઇત્યાદિ ગુણોથી યુક્ત મુમુક્ષુને કઈ વેળા મોહને કારણે પરીષહે અને ઉપસર્ગો આવી પડે તે તેણે એ સારી રીતે સહન કરવાં. વિમેહ (વિમોહ)–મોહને નાશ એ આને શબ્દાર્થ છે. આ અઝયણને “વિમાફખ' પણ કહે છે, કેમકે કર્મથી મુક્ત થવાને આ માર્ગ બતાવે છે. લેકને વિષે એ છે, નથી, ધ્રુવ છે, અધ્રુવ છે, આદિ ૧. આમાં “હાથીપગે” રોગ પણ ગણાવાયો છે કે જે રેગથી સુરતમાં કેટલાક પીડાતા જોવાય છે. ૨. દ્વીપના અર્થ અને પ્રકારે માટે જુએ શીલાંકસૂચિત ટીકા (પત્ર ૨૨૪ અ). Page #54 -------------------------------------------------------------------------- ________________ બીજું ). આયાર વાળે છે, અનાદિ છે, સાન્ત છે, અનન્ત છે એમ વિવિધ માન્યતાઓ જોવાય છે એવી રીતે પુણ્ય, પાપ, સાધુ, અસાધુ, નરક ઈત્યાદિ માટે પણ જોવાય છે અને એને અંગે વાદવિવાદો ચલાવાય છે. આવા પ્રસંગે વિવાદમાં ન ઉતરતાં મૌન સેવવું. મુનિને ઉદ્દેશીને તૈયાર કરેલ કે કરાવેલ અશનાદિ, વસ્ત્રાદિ, મકાન વગેરે એ મુનિને ખપે નહિ. જે મુનિ વિમોહાયતનામાં અર્થાત કામવાસનામાં સપડાયા બાદ એના વેગને સહી ન શકે તેને માટે મરણુ એ જ ધર્માચાર છે, એ જ શ્રેય છે (જુઓ સુત ૨૧૫ ). બુદ્ધિશાળી મુનિ જેમ જીવતની ઈચ્છા ન કરે તેમ મરણની પણ ન કરે. સંયમ પાળવા માટે શરીરને ધારણ કરવા અશકત બનેલા મુનિ “ઇત્વરિત” મરણ અંગીકાર કરે. આ અઝયણમાં આ ઉપરાંત બીજા પણ બે જાતનાં મરણને વિધિ દર્શાવાયું છે. વિશેષમાં આ અઝયણ( ઉ. ૧; સુ. ૧૯૭)માં કહેવાયું છે કે મતિમાન એટલે કેવલી માહણે કહેલા ધર્મને સમજ્યા પછી આર્ય પુરુષ અહિંસા, સત્ય અને પરિગ્રહ એ ત્રણ યા-મહાવ્રતો પાળવા ઉદ્યમ કરે. ઉવહાણસુય (ઉપધાનશ્રત) આની નિજુત્તિ(ગા. ર૭૫–૨૭૬)માં કહ્યું છે કે જ્યારે જે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે તેઓ પોતાના તીર્થમાં “હાણસુય’ અજઝયણમાં પોતે કરેલી તપશ્ચર્યા વર્ણવે છે. વર્ધમાનનીમહાવીરસ્વામીની તપશ્ચર્યા ઉપસર્ગવાળી જાણવી, જ્યારે બીજા બધા જિનોની ઉપસર્ગ વિનાની જાણવી. આ સમ્બન્ધમાં શીલાંકરિ ૨૬૯૮ પત્રમાં કહે છે કે આચારના અર્થની રચનાના અન્તના અધ્યયનમાં ૧. અહીં માહણને અર્થ શીલાંકસૂરિ ૨૪૪ પત્રમાં “બ્રાહ્મણ” એવો સામાન્ય અર્થ ન કરતાં “ભગવાન” એવો કરે છે, કેમકે મા+સ્ટ્રા એટલે અહિંસાને ઉપદેશ આપનાર જિન એ અર્થ આને થઈ શકે. ૨. અદત્તાદાન અને અબ્રાને પરિગ્રહમાં અન્તર્ભાવ થતું હોવાથી અહીં ત્રણું યામ ગણાવાયા છે અથવા યામ એટલે વિશેષ. આઠ વર્ષથી ત્રીસ સુધીની ઉમ્મર તે પ્રથમ યામ, ત્યાર બાદ સાઠ સુધીની ઉમ્મર તે બીજે ચામ અને એનાથી આગળની ઉમ્મર તે ત્રીજે યામ એમ શીલાંકસૂરિ કહે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પિતતાની તપશ્ચર્યા વર્ણવવાને ક૯૫ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે ઉવહાણસુય એ દરેક દ્વાદશાંગીગત આયારનું છેલ્લું અજઝયણ હોય છે. મહાવીરસ્વામીએ હેમત ઋતુમાં દીક્ષા લેતાની સાથે વિહાર કર્યો. (એ સમયે ઇન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર એના ખભા ઉપર મૂકવું). એ વસ્ત્રથી એમણે પિતાનું શરીર ઢાંકયું નહિ. તેર મહિના સુધી એ વસ્ત્ર રહ્યું. પછી ભગવાન અચેલક બન્યા. તેમની આ નગ્નતાથી અને તેમનાં સ્થિર નેત્રથી ભય પામેલાં છોકરાંઓ તેમને મારતાં મારતાં બૂમે પાડતાં હતાં (પત્ર ૨૭૪ અ). ભગવાન બીજાના પાત્રમાં જમતા ન હતા કે બીજાનાં વસ્ત્રને ઉપયોગ કરતા ન હતા. તેઓ ખાનપાનનું માપ બરાબર જાણતા હતા. તેઓ રસને વિષે લલચાતા નહિ. તેઓ કદી આંખ એળતા નહિ કે શરીર ખજવાળતા નહિ. કાઈ બોલાવે તે બહુ ઓછું બોલતા. ટાઢમાં તેઓ હાથ લાંબા રાખીને ધ્યાન ધરતા (પરંતુ એ સંકોચતા નહિ). ઉજજડ ઘર, સભા, પરબ અને હાટ(પયશાળા)માં ભગવાન કોઈ વાર રહેતા. કોઈ વાર તેઓ લુહારની કઢમાં કે (માંચડા પર ગોઠવેલા) પરાળના ઢગલા પાસે તે કોઈ વાર મુસાફરખાનામાં, આરામોમાં કે નગરમાં રહેતા. કેઈ કોઈ વાર તેઓ સ્મશાનમાં કે ઝાડનાં મૂળિયાં પાસે રહેતા. આ રીતે એમણે પ્રકર્ષથી તેર વર્ષો વીતાવ્યાં. એ દરમ્યાન રાત અને દિવસ યત્નવાન (ઉપગવાળા) રહીને અપ્રમતપણે સમાધિપૂર્વક તેમણે ધ્યાન ધર્યું. એમણે નિદ્રા ન લીધી (એક વેળા ઉપસને અને તેમણે બે ઘડી નિદ્રા આવી ગઈ હતી તે માપોમા૫). (ઊંઘ આવતાં) તેઓ ઊઠીને આત્માને જાગૃત કરતા. દુશ્ચર (દુર્ગમ) એવા લાઢ પ્રદેશમાં–વજભૂમિમાં તેમજ શુદ્ધ ભૂમિમાં પણ ભગવાન વિચર્યા હતા. ત્યાં તેમને તદ્દન નિર્માલ્ય શવ્યા અને આસનોને ઉપયોગ કર્યો હતો. આ પ્રદેશના લેકે એમને મારતા અને કેટલાક તે કૂતરાઓને છુછકારીને એમને કરડાવતા. આ બધું Page #56 -------------------------------------------------------------------------- ________________ જ ] આયાર ભગવાને સમભાવે સહન કર્યું, અને યુદ્ધને મેાખરે રહેલા વિજયવન્ત હાથીની પેઠે એ દુઃખા ઉપર જીત મેળવી. રાગથી અસ્પષ્ટ હોવા છતાં ભગવાન પેટ ઊણુ રાખીને જમતા. એમણે કદી ઔષધ લીધું નથી કે શરીરના આરામ માટે ચંપી કરાવી નથી. ૧ કેટલીક વાર તે તે અડધા હિના સુધી કે મહિના સુધી પણ પાણી પીતા નહિ અને તેમ છતાં વિહાર ચાલૂ રાખતા. તેઓ કાઇ વાર છઠ્ઠ, કાઇ વાર અટ્ટમ, કૈાઇ વાર દસમ અને કાઇ વાર દુવાલસ કરતા. ગામ કે નગરમાં જઈને સાવધપણે, તેએ ખીજાને માટે તૈયાર કરેલા આહાર શેષતા. આહાર લેવા જવાના માર્ગોમાં ભૂખ્યાંતરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને ખેડેલાં જોઇને તેમજ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચણ્ડાલ, બિલાડાં કે કૂતરાં એ બધાંને ભિક્ષાસ્થળે ઊભેલાં જોઇને ત્યાંથી ભગવાન ચાલ્યા જતા જેથી એ વાને આહાર મેળવવામાં વાંધા ન આવે તેમજ અપ્રીતિ ન થાય, અને અન્યત્ર ભિક્ષા માટે શોધ કરતા. તે કાઇ વાર કુમાાષ, ખુસ અને પુલાક પણ લેતા. એવું પણુ ન મળે તે તેઓ શાન્ત ભાવે રહેતા. પિૐ'સણ ( પિણ્ડષણા )—‘પિણ્ડ’ એટલે ‘આહાર' અને ‘એષણા ’ એટલે માગવાને વિધિ. આ અયણુ ભિક્ષા ગ્રહણુ કરવાની રીતિનીતિ ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. ભિક્ષાર્થે ક્યાં . જવું અને ક્યાં કયારે ન જવું, ઇત્યાદિ બાબતે અને સાત > ન જવુ?, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવુ, કુવા આહાર લેવા-ન લેવા, પાણી કેવુ લેવુંન લેવું અહીં સમજાવાઈ છે. અન્તમાં સાત પિણ્ડષણા પાનૈષણાઓના નિર્દેશ છે. ४७ સેજ્જા ( શય્યા — આના અર્થ પથારી તેમજ મકાન એમ બન્ને થાય છે. ધ્રુવા મકાનમાં રહેવું–ન રહેવુ, રહેઠાણુ કેવી રીતે માગવું, કેવુ સસ્તાક ( પાથરણું ) માગવું અને કેવી રીતે એ પાછું આપવું ૧. મહાવીરસ્વામીએ જે જે તપશ્ચર્યા કરી છે તેમાં પાણીને પણ ત્યાગ કરાયા છે. ૨. જમણવાર હોય ત્યાં ન જવુ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ એ વિષયો આ અઝયણમાં નિરૂપાયા છે. અન્તમાં ગમે તે જાતની જગ્યા સૂવા માટે મળે તે ઊંચાનીચા ન થવું એ બાબત કહેવાઈ છે. ઈરિયા (ઈ) આને શબ્દાર્થ “ગમન' છે. ગામેગામ કેવી રીતે વિહાર કરે, પાણીમાં કેવી રીતે ઊતરવું અને નાવમાં કેવી રીતે જવું આમ મુસાફરી સમ્બન્ધી હકીકતો આ અઝયણમાં સમજાવાઈ છે. ભાસા (ભાષા)–કેવી જાતની ભાષા બેલવી અને કેવી ન બેલવી એ અહીં નિરૂપાયું છે. વસ્થ (વસ્ત્ર)–કેવાં વસ્ત્ર લેવા-ન લેવાં, ખરાબ વસ્ત્ર હોય તે સારાં બનાવવા કે મેળવવા માટે ફાંફાં ન મારવાં, વસ્ત્ર કયાં સુકવવાં ઈત્યાદિ વિગતે અહીં અપાઈ છે. પાએસા (પાષા)–આને શબ્દાર્થ “પાત્રની તપાસ” એવો થાય છે. કોને કઈ જાતનાં અને કેટલાં પાત્ર રાખવાં તેમજ કેવી જાતનું પાત્ર માગવું એ હકીકત અહીં સમજાવાઈ છે. ઉગહપડિમા (અવગ્રહપ્રતિમા)– અવગ્રહ”ને પરિગ્રહ તેજમ નિવાસસ્થાન (મુકામ) એ બને અર્થ અહીં ઘટે છે. કઈ ચીજ ન લેવી તેમજ કઈ જાતને મુકામ મેળવો એ હકીકતે આમાં વિચારાઈ છે. વિશેષમાં અહીં પાંચ પ્રકારના અવગ્રહ અર્થાત્ માલિકીની વસ્તુ કે મકાન ગણવાયા છે. સત્તસત્તિક્યા (સપ્તસતૈકકિકા)–આ સાત અઝયણમાં ઊભા રહેવાનું સ્થાન, નિશીથિકા અર્થાત સ્વાધ્યાય માટેનું સ્થળ, મળમૂત્રની જગ્યા, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા એમ સાત બાબતે અનુક્રમે વિચારાઈ છે. ભાવણું (ભાવના)-પ્રારમ્ભમાં મહાવીરસ્વામીનું જીવનચરિત્ર અપાયું છે. એમનાં વન–સમય, ગર્ભસંક્રમણ અને જન્મ, એમનાં અને એમનાં માતા, પિતા, પત્ની વગેરેનાં નામે, એમને ગૃહવાસ, એમનું સાંવત્સરિક દાન અને દીક્ષા ગ્રહણ, મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ અને Page #58 -------------------------------------------------------------------------- ________________ ખીજું] આાર કેવલજ્ઞાન એ ભાખતા અપાઇ છે. ત્યાર બાદ પાંચ મહાવ્રતા પૈકી પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાએને નિર્દેશ છે. વિસ્મ્રુત્તિ ( વિમુક્તિ )——દોષયુક્ત પ્રવૃત્તિઓ અને આસક્તિઓને નિર્ભયપણે ત્યાગ એ આને સારાંશ છે. આ ઉપરથી જણાયુ હશે કે પહેલા સુયક્ષ્મધમાં ઉત્સાહી સાધકની સમ્પૂણુ સાધનસામગ્રી વિગતથી અને વિસ્તારથી વવાઇ છે. એની ભાષામાં પ્રસાદ છે, ઊણ્ડાણુ છે અને દૃષ્ટાન્તની નવીનતા છે. જેમ અમુક માગે જઇ આવેલા મનુષ્ય એ માગે જનાર અન્ય મનુષ્યને સહેલાથી અને બારીકાઇથી એ માર્ગનું વર્ષોંન કરી બતાવે તેમ આમાં સાધનામાગનું વિશદ વન છે. ખીજો ખૂંધ જૂના જમાનાના જૈન શ્રમણુસંધને! અને તેની ચના સચેટ ખ્યાલ આપે છે. એમાં અપાયેલા નિયમે અને ચર્ચા બૌદ્ધ સધના નિયમે અને ચર્ચા સાથે સરખા વવા જેવા છે. એ માટે ધર્માનન્દ કાસમ્મીનું “બૌદ્ધસધનેા પરિચય” એ નામનુ પુતક જે ગૂજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કર્યું છે તે જોવુ ઘટે. અનુયાગ—જેના પોતાના ધાર્મિક ગ્રન્થાને ચાર વિભાગમાં વિભક્ત કરે છે, અને એ દરેકને ‘ અનુયાગ' કહે છે. દસવેયાલિયની નિજ્જુત્તિ( ગા. ૩)માં ચાર વિભાગેા એટલા અને એની સુણ્ડિમાં એનાં નામના ઉલ્લેખ છે. જેમકે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને ધર્માનુયાગ. એ ચાર અનુયાગાo પૈકી ક્રિયાકાણ્ડના પરામનું નામ ચરણકરણાનુયાગ છે, અને શીલાંકરિ આયારની ટીકા( પત્ર ૧ આ )માં કહે છે તેમ આ અનુયાગનું જ્ઞાન કરાવવા માટે જ મીના ત્રણ ૧. શ્રીમદ્ રાજચન્દ્રે ચાર અનુયાગ વિષે કહ્યું છે કે “મન જો રા કાશીલ થઈ ગયું હોય તે દ્રવ્યાનુયાગ વિચારવે યાગ્ય છે; પ્રમાદી થઈ ગયુ હોય તા ચરણકરણાનુયાગ વિચારવા ચાગ્ય છે; કષાયી થઇ ગયું હોય તો ધર્મકથાનુયોગ વિચારવા ચેાગ્ય છે; અને જડ થઈ ગયું હોય તેા ગણિતાનુયોગ વિચારવા યોગ્ય છે. જુઓ “મહાવીરસ્વામીને આચારધર્મ ” ના ઉપેદ્ઘાત (પૃ. ૧૦). ૪ ރ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અનુયોગ છે. દ્રવ્યાનુયોગથી દર્શનની-શ્રદ્ધાની શુદ્ધિ થાય છે અને જેનું દર્શન શુદ્ધ છે તે જ ચારિત્રને લાયક છે. આમ ચરણકરણનુગ જ ચારે યુગમાં મુખ્ય છે. આ આયારમાં ચરણકરણનુયોગને વિષય છે અને એ રીતે આ બૌદ્ધોના વિનયપિટકને મળતું આવે છે. થર–કેટલાક જૈન તેમજ અન વિદ્વાનોની માન્યતા મુજબ અને મારા પણ નમ્ર અભિપ્રાય પ્રમાણે આયારને પહેલે સુયફખધ બીજા કરતાં પ્રાચીન છે. વળી બીજે સુયફખંધ એ એક કરતાં વધારે શ્રુત વિરેની કૃતિ છે. એ શ્રુતસ્થવિરે ભિન્નકાલીન હોય છેએ રીતે એ જૂનામાં જૂના બૌદ્ધ પદ્યાત્મક સંગ્રહ નામે સુત્તનિપાતને મળતું આવે છે, કેમકે આ સુત્તનિપાત અનેક ભિન્ન કાળના બૌદ્ધ ભિક્ષુઓનાં સુનો સંગ્રહ છે. ભદ્રબાહુસ્વામીએ આયાર ઉપર નિજજુતિ રચી તે સમયે તે બીજે સુયફખંધ પાંચ ચૂલારૂપ હતા. પછી કાલાન્તરે નિસીહ નામની પાંચમી ચૂલાને સ્વતંત્ર સ્થાન અપાયું ત્યારથી તે આજ દિન સુધી એ સુયફબંધમાં ચાર ચૂલાઓ છે. પહેલા સુફબંધમાં ગદ્યાત્મક તેમજ પદ્યાત્મક એમ બન્ને પ્રકારનું લખાણ છે. એમાંને પદ્યાત્મક વિભાગ જેમાં સંપૂર્ણ તેમજ આંશિક પદ્યોને સમાવેશ થાય છે એ બાકીના ગદ્યાત્મક વિભાગ કરતાં વધારે પ્રાચીન છે એમ કેટલાક આધુનિક વિદ્યાનું માનવું છે. આ પ્રમાણે જેને આજે આપણે “આયાર” તરીકે ઓળખીએ છીએ એ પહેલા અંગમાં કાલક્રમની દષ્ટિએ વિવિધ કરે છે. સૌથી પ્રાચીન થરની રચના મહાવીર સ્વામીના સમય દરમ્યાન થઈ હોય એમ જણાય છે, અને સૌથી અર્વાચીન થરની રચના આયરનિજજુતિની રચના કરતાં તે પ્રાચીન છે જ. આયારનિજજુત્તિના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુવામી છે એમ સામાન્યતઃ મનાય છે. એમને સ્વર્ગવાસ વીરસંવત ૧૭૦માં ૧. જુઓ આયારનિજજુત્તિ (ગા. ૨૮૭). આ અવતરણ B C D 4 (પૃ. ૧૧૩)માં મેં આપ્યું છે. ૨. જુઓ B C N J (પૃ. ૧૫૮). ૩. એજન (પૃ. ૧૧૪). Page #60 -------------------------------------------------------------------------- ________________ બીજી ] થયા. વિલ્લભ મુનિ પુણ્યવિજયજી વગેરે કેટલાક વિદ્વાને નિવ્રુત્તિના કર્તા તરીકે આ ભદ્રબાહુને બદલે ખીજા ભદ્રબાહુ માને છે અને તેમને સમય ઇ. સ. ના છઠ્ઠો સંકા દર્શાવે છે. મહાપરિણ્ણા ' નામનું સાતમું અઝયણુ નિશ્રુત્તિથી વિભૂષિત છે. એ વજ્રસ્વામીના સમય સુધી તે હતું પણુ પછી એ ઉચ્છેદ પામ્યું. આચાર >> " આયારનિશ્રુત્તિ આ ઉપરથી આયારને અમુક ભાગ ઇ. સ. પૂર્વે ૫૫૭ થી ઇ. સ. પૂર્વે પરના ગાળામાં રચાયેલ છે અને બાકીને ભાગ એક માન્યતા મુજબ મોડામાં મોડા ઇ. સ. પૂર્વે ૩૫૭માં અને બીજી માન્યતા મુજબ ઇ. સ.ના છઠ્ઠા સૈકા કરતાં પૂર્વે રચાયેલા છે. એ ગમે તે હા, મહાવીરસ્વામીના પોતાના જ શબ્દો કાઇ પણુ આગમમાં સગ્રહાયા હોય તે તે આયારમાં છે. છૂટક છૂટક રત્ના જેવાં તેજસ્વી સુભાષિતાને આ મનેરમ સંગ્રહ છે. વિવર્ણાત્મક સાહિત્ય : પાય, સ ંસ્કૃત, ગુજરાતી ઇત્યાદિ જ મરટ્ટીમાં રચાયેલી. પદ્યાત્મક કૃતિ છે. આયારને પહેલા સુયÞધ તેમજ ચાર ચૂલા પૂરતે ખીજો સુયખ્ધ એ એને વિષય છે. આયારની આ નિશ્રુત્તિ તેમજ શીલાંકસૂરિષ્કૃત ટીકા સહિત જે આવૃત્તિ શ્રીસિદ્ધચક્ર સાહિત્ય પ્રચારકસમિતિ તરફથી બે ભાગમાં પ્રસિદ્ધ થઇ છે તેના ખીજા ભાગને અન્ત જોતાં એમાં આયારનિશ્રુત્તિનું ૩૪૯મું પદ્ય અપાયા બાદ મહાપરિણ્ણાને અંગેની નિશ્રુત્તિની જે ગાથાઓ ઉપર ટીકા રચાઈ નથી તેવી સાત ગાથાઓ અપાય છે. આમ એક ંદર આ આયારનિશ્રુત્તિની ૩૫૬ ગાથાઓ છે. આયારને સમજવા માટે આના કરતાં કાષ્ટ અધિક પ્રાચીન સાધન આજે ઉપલબ્ધ નથી. આ સાધનની આછી રૂપરેખા H C L J ( પૃ. ૧૮૦–૧૮૧ )માં મેં આલેખી છે. આ તેમજ નીચે મુજબની : “ છેદસૂત્રકાર ૧. “ શ્રીમહાવીર જૈન વિદ્યાલય રજત મહેાત્સવ ગ્રંથ માં અને નિયુક્તિકાર એ નામના લેખ( પૃ. ૧૯૯ )માં એમણે કહ્યું છે કે નિયુક્તિકાર ભદ્રબાહુ તે શસવત્ ૪૨૦ ( વિ. સ. ૫૬૨ )માં પંચસિદ્ધાન્તિકા રચનાર વરાહમિહિરના સહેાદર છે અને નૈમિત્તિક આચાય છે. ૨૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર આગમનું દિગ્દર્શન [ પ્રકરણ બીજી નવ નિજજુત્તિઓ ભદ્રબાહસ્વામીએ રચી છે એ હકીકત એમણે રચેલી આવસ્મયનિષુત્તિની નિમ્નલિખિત ગાથા ઉપરથી જાણી શકાય છે? " आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूअगडे निज्जुत्तिं वोच्छामि तहा दसाणं च ॥८४॥ कप्पस्स य निज्जुत्ति ववहारस्सेव परमनिउणस्स । सूरिअपनत्तीए वुच्छं इसिभासिआणं च ॥८५॥" આની પછીની ગાથામાં એમણે કહ્યું છે કે હું જિનના ઉપદેશ વડે ઉદાહરણ, હેતુ અને કારણનાં પદને સમૂહ સંક્ષેપમાં કહીશ. પાલીતાણુમાં વિ. સં. ૧૯૯૮માં જે “શ્રી સિદ્ધચક્ર ગણધરમંદિર” સ્થપાયું છે તેમાં તત્વાર્થાધિ. તેમજ આયાર, સૂયગડ, દસાસુયફબંધ, દસયાલિય અને ઉત્તરઝવણ એ પાંચ આગમોની નિજુતિ પણ શિલારૂઢ કરાયાં છે. આયારસુgિણ–જેમ ભાસને “ગાહા ” કહે છે તેમ ચુણિને કેટલીક વાર “પરિભાસા ” તરીકે ઓળખાવાઈ છે (જુઓ B C D J, પૃ. ૧૯૦ ) ગુણિ એ આગમનું ગદ્યાત્મક વિવરણરૂપ સાધન છે. એની ભાષા સંસ્કૃત અને પાઈયના મિશ્રણરૂપ છે. એક જ વાક્ય આ બે ભાષામાં રચાયેલ પણ મળી આવે છે. સામાન્ય રીતે ચુર્ણિ નિજજુત્તિ પછી રચાયેલા ભાસ કરતાં પણ અર્વાચીન છે. આયારને અંગે કોઈ ભાસ રચાયું હોય એમ જણાતું નથી. આયારસુપિણ આયાર તેમજ એની નિજજુત્તિના સ્પષ્ટીકરણરૂપ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. કિંવદતી પ્રમાણે એ જિનદાસગણિ છે. એમ એના મુખપૃષ્ટ ઉપર ઉલ્લેખ છે. આ યુણિ રતલામની રાષભદેવજી કે. શ્વેતામ્બર સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થઈ છે. આ યુણિની ઓછામાં ઓછી વિ. સં. ૧૪૫૦ જેટલી તે પ્રાચીન એવી એક તાડપત્રીય પ્રતિ ભાષ્ઠાકર પ્રાચ્યવિદ્યાસંધનમન્દિરમાં છે. “સિદ્ધચક્ર” (વ. ૯, અં. ૮, પૃ. ૧૫૭-૧૬૬)માં આનન્દસાગરસૂરિજીને “આત આગની ચૂર્ણિ અને તેનું મુદ્રણ” એ નામને લેખ પ્રસિદ્ધ થયે છે. એમાં ૧૬૫માં પ્રછમાં તેમણે કહ્યું છે કે નંદી, અણુઓગદ્દાર, આવસ્મય, દસયાલિય, Page #62 -------------------------------------------------------------------------- ________________ ખીજું] યાર ઉત્તરઝમણું, આયાર, સૂયગડ અને વિયાહ૦ની ણિ એના રચનાના ક્રમ પ્રમાણે છે. ટીકા——શીલાંકસૂરિએ આયાર ઉપર જે સંસ્કૃતમાં ટીકા રચી છે તેના પ્રારમ્ભના ત્રીજા પદ્યમાં તેઓ કહે છે કે શસ્ત્રપરિના ઉપરનુ વિવરણુ ગન્ધહસ્તીએ અતિશય ગહન બનાવ્યું છે. એથી સુખેથી માધ થાય તે માટે હું સાર ગ્રહણ કરું છું. આ ગન્ધહસ્તીનું આયાર ઉપરનું વિષ્ણુ આજ સુધી મળ્યું નથી. વિશેષમાં આ વિવરણુ સ ંસ્કૃતમાં હતું કે પાક્યમાં એ જાણવાનું કાઇ સાધન જણાતુ નથી. એમાંથી કાઇ અવતરણા પણ નજરે પડતાં નથી. આ ઉપરાન્ત ગન્ધહસ્તી તે કાણુ એવા પણુ સ્પષ્ટપણે ઉલ્લેખ નથી. કેટલાક વિજ્ઞાનેનુ માનવુ છે કે તત્ત્વાર્થાધિ॰ ઉપર ભાખ્યાનુસારિણી ટીકા રચનારા સિદ્ધસેનણ તે જ આ ગન્ધહસ્તી છે. શીલાંકસૂરિએ આયાર અને એની નિન્નુત્તિ એ એ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે, પરન્તુ પૃ. ૫૧માં કહેવાયુ છે તેમ મહાપરિણ્ણાને લગતી નિશ્રુત્તિની ગાથા ઉપર એમણે કશું લખ્યું નથી. એમણે પત્ર ૧૯આ-૨૦આમાં ધરુચિ નામના પ્રત્યેકબુદ્ધનું ચરિત્ર આલેખ્યું છે, અને ઉવહાણુસૂયની ટીકા( પત્ર ૨૦૧અ-૨૭૩ )માં ઉપશમશ્રેણુિ અને ક્ષપકòણિ વિસ્તારથી સમજાવી છે. એમણે ક્યારે ટીકા રચી વગેરે ખાખતા એમણે પહેલા સુયક્ષ્મધની ટીકાના અન્તમાં દર્શાવી છેઃ ટીકા • ગુપ્ત ’સંવત્ ૭૭રમાં ગદ્ભૂતામાં રચાઈ અને તેમાં વારિ સાધુએ સહાયતા આપી. શીલાંક્રસૂરિ પેાતાને શીલાચાય ઉર્ફે તત્ત્વાદિત્ય તરીકે ઓળખાવે છે. વિશેષમાં તેઓ પોતાના કુળ તરીકે નિવૃતિ ’ના ઉલ્લેખ કરે છે. અન્યત્ર ટીકાના રચનાસમય તરીકે શકસ ંવત ૭૭૨, શક ૭૮૪ અને શક ૭૯ ૮ના ઉલ્લેખ છે. વિ. સ. ૧૭૦૩માં તાડપત્ર પર લખાચેલી આ ટીકાની પ્રત ખમ્ભાતમાં છે. શીલાંકરિએ બીજા સુયધિની ટીકા જાતે જ રચી છે, પણ તેના અન્તમાં રચનાસમયને કે ખીજો ક્રાઇ જાતને ઉલ્લેખ નથી. શ્રી શીલાંકસૂરિ તે ક્રાણુ ? ” એ નામને મારા લેખ જૈ. સ. મ. ( દીપોત્સવી અંકઃ ૧. ૭, અ. ૧-૩ )માં પ્રસિદ્ધ થયા .. • w Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે. તેમાં મેં શીલાંકસૂરિ તે વિ. સં. ૯૨૫માં ચઉપજમહાપુરિસચરિય રચનારા હોય તે એમનું બીજું નામ વિમલમતિ છે એ હકીકત સુચવી છે. વિશેષમાં વિ. સં. ૮૦૨માં અણહિલપુર પાટણ વસાવનાર વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ વિસેરાવસ્મયભાસના ટીકાકાર કયાચાર્ય અને શકસંવત ૭૦૦માં રચાયેલી કુવલયયાલાની પ્રશસ્તિમાં ઉલ્લેખાયેલ તત્તાયરિયા (તત્વાચાર્ય) પ્રસ્તુત શીલાંકસૂરિથી ભિન્ન જણાય છે, એમ પણ મેં ત્યાં સૂચવ્યું છે જેસલમેર ભાસ્કાગારીય ગ્રન્થસૂચી (પૃ. ૪૪)માં ઉપન્નમહાપુરિસચરિયના કર્તા તરીકે માનદેવના શિષ્ય શીલાચાર્યને ઉલ્લેખ કરનારાં બે પડ્યો અપાયાં છે અને આ શીલાચાર્ય આયારના ટીકાકારથી ભિન્ન છે એમ ત્યાં ઉલ્લેખ કરાય છે. ઉવહાણસુય( ઉ. ૨૦; ગાથા ૬૫)ની ટીકા (પત્ર ર૭૮ આ)માં શીલાંકસૂરિ કહે છેઃ આ ૬પમા પદ્યનું ચિરત્ન ટીકાકારે વ્યાખ્યાન કર્યું નથી. તે શું સુગમતાને લઈને છે કે અભાવને લઈને ? સૂત્રપુસ્તકમાં તે દેખાય છે. એમને અભિપ્રાય અમે જાણતા નથી. અહીં જે ટીકાકારને ઉલ્લેખ છે તે કયા અને એ ટીકા પણ કઈ ? આ ટીકાકાર તે ચુણિના કર્તા હોય એમ લાગે છે કારણ કે એમાં વ્યાખ્યા નથી. જૈન ગૂર્જર કવિઓ (પૃ. ૪૬૧)માં સૂચવાયું છે કે શાન્તિસૂરિએ આયાર ઉપર જે ટીકા રચી છે તેની એક તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૪૯૨માં લખાયેલી છે (જે. ૪૨ ). “અંચલ” ગછના મેરૂતુંગસૂરિના શિષ્ય માણિજ્યશેખરસૂરિએ આચારાંગદીપિકા રચી છે, અને એનો ઉલેખ એમણે પિતે રચેલી આવશ્યકનિયુક્તિદીપિકામાં કર્યો છે. હર્ષકલેલના શિષ્ય લક્ષ્મીકલેલે આયાર ઉપર અવચૂણિ રચી છે. એને રચના સમય “ગુહમુખકજકિરણમિતે શરચ્છન્દવષે " એમ સૂચવાય છે એટલે કે એ વિ. સં. ૧૬૦૬(?) છે. આ અવચૂણિનું નામ “તવાવગમા” છે. એક અજ્ઞાતકર્તક અવચૂરિની હાથપોથી ભાં. પ્રા. વિ. સં.માં છે. ખરતર ગછના જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસરિએ શીલાંકસૂરિકૃત ટીકાને દુર્વિગાહ સમજી સભ્યના અનુગ્રહાથે દીપિકા વિ. સં. ૧૫૮૨માં રચી. આ Page #64 -------------------------------------------------------------------------- ________________ પર્ષ બીજું ] આયાર દીપિકા તેમજ શીલાંકરિકૃત ટીકા, પાશ્વ ચન્દ્રસૂરિએ રચેલે બાલાવબોધ અને નિજજુતિ પ્રસિદ્ધ થયેલાં છે (જુઓ પૃ. ૧૬). ચન્દ્ર ગચ્છના મહેશ્વરસૂરિના પટ્ટધર અજિતદેવસૂરિએ આયાર પર દીપિકા વિ. સં. ૧૬૨૯ની આસપાસમાં રચી છે (પા. ભ. ). આયારના તેમજ બીજા આગમોના કેટલાક શબ્દોના પર્યાયને લગતી એક હાથપોથી ભાં. પ્રા. વિ. સં.માં છે. ગુજરાતી ભાષાન્તર–રવજીભાઈ દેવરાજે આયારનું ગુજરાતીમાં શબ્દશઃ ભાષાન્તર કર્યું હતું. એ મૂળ સહિત વિ. સં. ૧૯૫૮માં પ્રસિદ્ધ થયું હતું. એની પ્રસ્તાવના (પૃ. ૨૨ ઇત્યાદિ)માં “પરિહાર્યમીમાંસા ” છે. આની ઇ. સ. ૧૯૦૬માં છપાયેલી બીજી આવૃત્તિમાં આ ભાગ જતે કરાયો છે. હીરાલાલ હંસરાજ તરફથી પાંચ ભાગમાં આયાર મૂળ ને નિજજુત્તિના ગુજરાતી અનુવાદ સહિત પ્રસિદ્ધ થયાનું સાંભળ્યું છે. મોહનલાલજી જૈન શ્વેતામ્બર જ્ઞાનભઠાર (સુરત) તરફથી મૂળ તથા નિજજુત્તિ તેમજ એ બન્નેનું ગુજરાતી ભાષાન્તર પાંચ ભાગમાં વીરસં. ૨૪૪૭, ૨૪૪૮, ૨૪૪૮, ૨૪૪૮ અને ઇ. સ. ૧૯૨૨માં અનુક્રમે છપાયેલ છે. પહેલા ભાગમાં પહેલું અઝયણું, બીજામાં બીજું, ત્રીજામાં ત્રણથી પાંચ, ચોથામાં ૬, ૮ અને ૯ અને પાંચમામાં બીજો સુયફબંધ છપાયેલ છે. “મહાવીરસાહિત્ય-પ્રકાશન–મંદિર” તરફથી પ્રથમ સુયફબંધને શબ્દશઃ ગુજરાતી અનુવાદ ઇ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયો છે. ગોપાલદાસ જીવાભાઈ પટેલે આયારને છાયાનુવાદ “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ નામે આવે છે અને એ “શ્રીપૂંજાભાઈ જૈન ગ્રન્થમાળા-૧૧ ” તરીકે એમની તરફથી વિ. સં. ૧૯૯૨માં પ્રસિદ્ધ થયે છે. એમાં પૃ. ૧૯૩-૨૦૩માં યારનાં સુભાષિતે ગુજરાતી ભાવાર્થ - . ૧. એમાં ૯મા પૃષ્ઠમાં નીચે મુજબ અપાયેલું ભાષાન્તર વાંધાભરેલું છે? તે જ પ્રમાણે બહુ હાડકાંવાળું માંસ કે બહુ કાંટાવાળી માછલી પણ ન લેવી. ગૃહસ્થ તેવાં માંસમસ્ય આપવા માંડે તો તેને કહેવું કે, તારે આપવું હોય તો માત્ર ગર્ભ આપ. અને છતાં ગૃહસ્થ ઉતાવળથી તેના વાસણમાં હાડકાં કાંટાવાળું જ નાંખી દે, તે એકાંત સ્થળમાં જઈ, ઉપર આવી ગયેલ વિધિ પ્રમાણે Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ સાથે રજૂ કરાયાં છે. અને પૃ. ૨૦૪-૨૦૮માં વિશિષ્ટ શબ્દોની સૂચિ છે. આ છાયાનુવાદના નિવેદન (પૃ. ૬)માં એ ઉલ્લેખ છે કે “પહેલે ખંડ પંડિત બેચરદાસજીએ કરેલા શબ્દશઃ અનુવાદ ઉપરથી તૈયાર” કર્યો છે. આ અનુવાદ મારા જોવામાં આવ્યું નથી. અંગ્રેજી–આયારને હર્મન યાકેબીએ કરેલે અંગ્રેજી અનુવાદ SBE (vol. xxii) માં છપાયો છે. આમાં એમણે અંગ્રેજીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનાને ગુજરાતી અનુવાદ છપાયે છે (જુઓ પૃ. ૨૫). - જર્મન–Worte Mahaviras(પૃ. ૬૬-૧૨૧)માં આયારના પહેલા સુયફખંધને જર્મન અનુવાદ છે. નિબન્ધ–“ શ્રીપૂંજાભાઈ જૈન ગ્રન્થમાલા-૨૧ ” તરીકે છે. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયેલી અને ગોપાલદાસ પટેલે તૈયાર કરેલી શ્રીમહાવીર કથાના ચોથા ખણ્ડનું નામ “ભગવાન મહાવીરને સદુપદેશ” રખાયું છે. એમાં આયાર વગેરેના આધારે નીચે મુજબના તેર વિષયો પર નાનકડા નિબન્ધ છે – (૧) ચાર દુર્લભ વસ્તુઓ, (૨) અપ્રમાદ, (૩) વિવેકવૈરાગ્ય, (૪) ઇસદ્દગુરુશરણુ, (૫) પમુમુક્ષુની તૈયારી,કુ (૬) સાચું ખાઈ લઈ, તેમાંને નકામો ભાગ નિજીવ સ્થળમાં નાખી આવો.” આ અંગે હું અહીં એટલુંજ કહીશ કે “નાન્તરીયકત્વ અંગેના ઉદાહરણરૂપ બનેલી પંક્તિને ભાવાર્થ ખ્યાલમાં ન લેતાં અક્ષરાર્થ આપ એ અનુચિત છે. ૧. જુઓ ઉત્તરાયણ (અ. ૩). ૨ જુઓ ઉત્તર૦ (અ. ૧૦, ૪) તેમજ સૂયગડ (૧, ૨). ૩ જુઓ સૂયગડ (૧, ૯; ૨-૧; ૧-૨), ઉત્તર૦ (અ. ૩૨) અને મહાવીર સ્વામીની આચારધમે ( પૃ. ૧–૧૮, ૨૬, ૨૯ અને ૪૩ ). ૪ જુઓ સૂયગડ (૧; ૧-૨) અને આયાર (૧-૨; ૧-૪). ૫ આમાં આઠ પેટાવિષયે છે. જેમકે વિનય, સહનશીલતા, નિમમતા, નિરહંકારિતા, નિર્ભયતા અને અસંગ, સ્ત્રી પ્રસંગને ત્યાગ, આહારશુદ્ધિ, અને ઉપસંહાર: વ્યાખ્યાઓ. ૬ જુઓ ઉત્તર૦ (૧૧૧૮૬ ૩૨; ૨૬); સૂયગ્રહ (૧–૧૪ ૧-૨ ૧-૩ -૧૩; ૧-૯; ૧-૪; ૧-૧૦, ૨–૧; ૧-૧૬, ૨–૧) અને આયાર (૧-૨; ૧-૫). Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ત્રીજું ] સૂયગડ વીરત્વ, (૭) મેક્ષમાર્ગ, (૮) અહિંસા, (૯) બ્રહ્મચર્યજ, (૧૦) મુક્ત-જ્ઞાની', (૧૧) ઉપદેશ આપવાને અધિકારક, ( ૧૨ ) સાચે યજ્ઞ અને (૧૩) સાચે વર્ણ. પ્રકરણ ૩: સૂયગડ (સૂત્રકૃત) નામ–આ બીજા અંગનાં સૂતગડ, સુરકડ અને સૂયગડ એમ ત્રણ ગુણનિષ્પન્ન નામ છે એમ એની નિજજુત્તિ(ગા. ૨)માં ઉલ્લેખ છે. વિભાગ અને પરિમાણ-સમવાય(સુ. ૧૩૬)માં સચવાયું છે કે સૂયગડના બે સુયફબંધ છે, તેવીસ અજઝયણ છે અને તેત્રીસ લેઉસણકાલ છે. સૂયગડની નિજજુત્તિ( ગા. ૨૨ )માં આમ જ હકીકત છે. વિશેષમાં ત્યાં આયાર કરતાં આ સૂયગડ બમણું છે એ વાત છે. આ પહેલા સુયફબંધને શીલાંકસૂરિએ સૂયગડની ટીકા(પત્ર ૮ અ)માં ગાથાષોડશક” કહેલ છે. વિશેષમાં સૂયગડગુણિણ(પત્ર ૩૦૮)માં “ગાથાષોડશકચૂર્ણિઃ સંમત્તા ” એ ઉલ્લેખ છે. એટલે એનું “ગાડાસડસય” એવું અસલ નામ હોય એમ જણાય છે ( જુઓ પૃ. ૫૮ ). બીજા સુયફબંધનું કોઈ વિશિષ્ટ નામ હોય તો તે જાણવામાં નથી. પહેલા સુયફખંધમાં સોળ અઝયણુ છે અને બીજામાં સાત છે. આ તેવીસનાં નામ સમવાય(સ. ૨૩)માં નીચે મુજબ અપાયાં છે – ૧ જુએ સૂયગડ (૧-૮). ૨ જુઓ ઉત્તર૦ (૧-૨૮; ર૯; ૩૦). ૩ મહાવીર ધર્મ (પૃ. ૪, ૫, ૯, ૧૦), સૂયગડ (૨-૨; ૨-૧; ૧-૧૧) અને ઉત્તર૦ (૧૮). ૪ જુઓ ઉત્તર૦ (૧૬; ૩૨) અને આચાર (૧-૫). ૫ જુઓ આચાર (૧-૨; ૧-૪; ૧-૫). ૬ જુઓ સૂયગડ (૧-૧૨; ૧–૧૪, ૨-૧; ૨–૬) અને આચાર (૧-૨). ૭ જુએ ઉત્તર૦ (૧૨). ૮ જુઓ ઉત્તર૦ (૨૫). ૯ ઉદેસણુકાલને અર્થ “ઉદ્દેસ નથી. તેથી એક્સરામાં ઉદેઅસ નથી, પણ ઉદેસણુકાલ છે. અંગ, સુયબંધ, અઝયણ અને ઉદ્દેસ અને એક જ ઉદ્દેસણુકાય છે. વિશેષ માહિતી માટે જે. ધ. પ્ર.માં પ્રસિદ્ધ થનાર મારે લેખ “ ઉદેસ, ઉદેસણુકાલ, સમુદેસ, સમુદેસણુકાલ” જો. Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમાનું દિગ્દન [ પ્રકરણ (૧) સમય, (૨) વૈતાલિયા, (૩) ઉવસગ્ગપરિણ્ણા, (૪) થીપરિણ્ણા, (૫) નરવિત્તિ, (૬) મહાવીરથુષ્ટ, (૭) કુસીલપરિભાસિગ્મ, (૮) વિ(વી)રિય, (૯) ધમ્મ, (૧૦) સમાહિ, (૧૧) મર્ગી, (૧૨) સમેાસરણુ, (૧૩) આહુત્તહિ(હી)ય, (૧૪) ગથ, (૧૫) જમય, (૧૬) ગાથા, (૧૭) પુડરીય, (૧૮) કિરિયાઠાણુ, (૧૯) આહારરિણ્ણા, (૨૦) પચ્ચક્ખાણુ કિરિયા, (૨૧) અણુગારસુય, (૨૨) અદ્ભુજ, (૨૩) નાલંદઇજ્જ, આમાં સેાળમૂ નામ . ગાથા છે એટલે એ ઉપરથી પહેલા સુયફ્ખધને જે ‘ગાથાષાશક ' કહ્યું છે તે ઉચિત ઠરે છે, સમવાય( સુ. ૧૩૬ )ની અભયદેવસૂરિષ્કૃત ટીકામાં નીચે મુજબની ગાથામાં તેત્રીસ ઉદ્દેસણુકાલ ગણાવાયા છેઃ— << चउ तिय चउरो दो दो एक्कारस चेव हुंति एक्कसरा । सत्तेव महज्झयणा एगसरा बीयसुयखंधे ॥ "" અર્થાત્ ૪, ૩, ૪, ૨ અને ૨ એમ પહેલાં પાંચ અયણુના ઉદ્દેસણુકાલ છે. એના પછીનાં અગ્યાર અઝયણાને એકેક ઉદ્દેસણુકાલ છે. બીજા સુયક્ષ્મમાં સાતે મેટાં અઋણુના એકેક ઉદ્દેસણુકાલ છે. આમ તેત્રીસ (૧૫+૧૧+૭) ઉદ્દેસણુકાલ છે. મુદ્રિત પુસ્તકમાં પહેલાં પાંચ અઝયણુના અનુક્રમે ચાર, ત્રણ, ચાર, બે અને એ ઉદ્દેસએ જોવાય છે, જ્યારે બાકીનાં અઢારે અન્ઝયણામાં એકે ઉદ્દેસઅ નથી. ગદ્ય-પદ્ય-શિલારૂઢ સૂયગડમાં ૮૨ ગદ્યાત્મક સૂત્ર છે અને ૭૩૨ પદ્યો છે. ડા. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત આવૃત્તિ જોતાં સેાળમા અઝયણુ સિવાયનાં પહેલા સુયક્ખ્ધનાં તમામ અન્ઝયણા પદ્યાત્મક છે. બીજા સુર્યખંધમાં પાંચમુ અને છઠ્ઠું અન્ઝયણુ સમ્પૂર્ણતયા પદ્યમાં છે. આ ઉપરાન્ત આહારપરિણ્ણા નામના ત્રીજા અજયણુના લગભગ અન્તિમ ભાગમાં ચાર પદો છે. ખીજાં બધાં અઝયણે તેા ગદ્યાત્મક છે. આમ એકન્દરે સૂયગડને માટે ભાગ પદ્યાત્મક છે. સૂયગડના પહેલા સુયક્ષ્મધનું પહેલું, ત્રીજું, આઠમું, નવમ્, અગિયારમું, અને પંદરમુ Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] સૂયગડ અઝયણ “અનુષ્ટ્રભુમાં અને બીજું અઝયણ યાલિય છંદમાં છે. - સૂયગડમાં ઇન્દ્રવજાને પ્રયોગ પચીસ વાર થયેલ છે. જુઓ ૫૦ એ. આ૦ (પૃ. ૧૫૪). પહેલા સુથબંધનું “ઇથીપરિન્ના” નામનું અઝયણ “ઉવહાણસુય” ની પેઠે ગાથા કિંવા આર્યામાં નથી, કિન્તુ ‘ગાથાનુણુભી સંસ્કૃષ્ટિ ” નામે ઓળખાવાયેલા મિશ્ર છન્દમાં છે એમ ૫૦ ઐ૦ આ૦ (પૃ. ૧૮૫-૬)માં ઉલ્લેખ છે. પહેલા સુફખનાં અપ-૭, ૧૦ અને ૧૨-૧૪ મુખ્યતયા ઉપજાતિમાં છે. બીજા સુયફબંધના ત્રીજા અઝયણના લગભગ અન્તમાં ચાર પડ્યો છે અને તે આર્યામાં છે ( આ ચારે પદ્યો ઉત્તરઝયણના અ૦ ૩૬ માં ૭૪માથી ૭૭મા પદ્યરૂપે જેવાય છે). આનું પાંચમું અઝયણ “અનુષ્યભમાં અને છ ઉપજાતિમાં છે. અહીં એ ઉમેરીશ કે સૂયગડનિજુતિ(ગા. ૧૩૯)માં સૂચવ્યા મુજબ ગાથા ' અજઝયણ સામુઅ( સામુદ્રક) છન્દમાં છે, પણ જ્યાં જ્યાં એ મુદ્રિત થયું છે ત્યાં ત્યાં તો એ ગદ્યરૂપે અપાયું છે. શીલાંકસૂરિ આની ટીકા (પત્ર ૨૬૨)માં કહે છે કે “ સામુળ છલા વા નવા સા गाथेत्युच्यते, तच्चेदं छन्दः अनिबद्धं च यल्लोके गाथेति तत् पण्डितैः प्रोक्तम्" અર્થાત “સામુદ્રી છન્દથી ગૂંથાયેલી તે “ગાથા”. તે આ છન્દ છે. લેકમાં જે અનિબદ્ધ છે તેને પંડિત ગાથા' કહે છે. કત્વસૂયગડમાં બે સુયફબંધ છે. સમ્ભવ છે કે એમાંને બીજે સુયફખંધ પાછળથી ઉમેરાયેલો છે અને ચૂલિકારૂપ છે. આ પ્રકારનું વિધાન વિન્તનિંસે H I L (પુ. ૨, પૃ. ૪૩૮)માં કર્યું છે. વિશેષમાં એ વિદાને પૃ. ૪૩૧માં એમ કહ્યું છે કે સૌથી પ્રાચીન ભાષા આયારમાં ૧. “વેલીના એટલે વીણુના સાજ સાથે ગાવાને ઈદ તે આલીયા”. જુઓ ૫૦ ૦ આ૦ (પૃ. ૧૭૦). “આખ્યાનકાલના કુશીલની વીણામાં જેમ રામાયણનો શ્લેક ઝણકાર કરી રહેતે હતિ તેમ સુત્તકાલના ણિગ્રન્થ અને શિખુઓની વીણામાં ઝણત્કાર મચાવી મૂક્તા આ નવા અંદન આલીઅ નામ, કેશુ કહેશે કે, સાર્થક નથી ?”—એજન, પૃ. ૧૭૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ જેવાય છે અને એના કરતાં કંઈક ઓછી પ્રાચીન ભાષા સૂયગડ અને ઉત્તરઝયણમાં લેવાય છે. આ ઉપરથી બે વાત ફલિત થાય છેઃ (૧) સૂયગડ અસલ એક જ સુયફખંધરૂપ હશે અને (૨) આયાર અને સૂયગડની ભાષામાં પ્રાચીનતાની દષ્ટિએ ભિન્નતા હોવાથી એ બંને અંગે એક જ કર્તાની કૃતિ નહિ હશે. જૈન પરંપરા તે સૂયગડના પહેલેથી બે સુયબંધ છે એમ માને છે. સૂયગડના બીજા સુયફબંધનું પહેલું અયણ આયારના પહેલા સુયફબંધ સાથે શબ્દ અને શૈલીની દષ્ટિએ ઘણો નજીકને સમ્બન્ધ ધરાવે છે એમ Worte Mahaviras (પૃ. ૧૭ વગેરે)માં ઉલ્લેખ છે. કેશવ હર્ષદ ધ્રુવ આયાર અને સૂયગડ એ બંને અંગાના કર્તા એક જ છે એમ માને છે. આવી પરિસ્થિતિમાં હું પણ સમગ્ર સૂયગડની રચના આયારના પહેલા સુયફખંધના પ્રણેતાને હાથે થયેલી માનું છું, અને એ રીતે આ સૂયગડને હું પહેલા અંગના આ સુયફબંધ જેટલું પ્રાચીન માનું છું. વિષય–સ્વસમય અને પરસમયને પરિચય એ બંને સુયફબંધોને વિષય છે. પહેલા સુયફબંધમાં અપાયેલી બાબતો જેવી બાબતે બીજામાં પણું છે. વિશેષમાં ભારતના વિવિધ સમ્પ્રદાયની હકીકત બીજે સુયફબંધ પૂરી પાડે છે. આ વાત આપણે અઝયણદીઠ વિચારીશું. સમય (સમય)–આમાં જુદા જુદા વાદો છે. જેમકે પંચમહાભૂતિકવાદ એકાત્મકવાદ (એકાત્મ–અદ્વૈતવાદ), તજજીવતછરીરવાદ, અકારકવાદ (સાંખ્ય મત), આત્મષષ્ઠવાદ, પંચકધવાદ (અફલવાદ), નિયતિવાદ, ક્રિયાવાદ, જગદુત્પત્તિવાદ અને લેકવાદ. કોઈ પણ જીવની હિંસા ન કરવી એ બાબત ઉપર અહીં ખૂબ અને ખાસ ભાર મૂકાય છે. " વેતાલિય (વૈતાલિય)-કમનું વિદારણ (નાશ) એ આ અઝયણને સાર છે. આતરિક કામનાઓને નાશ કરી સમજુ જનનું શરણ સ્વીકારી તેમની પાસેથી ગ્ય માર્ગ સમજી એ માર્ગે સાવધપણે આગળ વધવું, સગાંસંબંધીઓની માયામમતામાં ફસાવું નહિ, અહં Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] સૂયગડ કારને ત્યાગ કરવો, એકાન્ત વાસમાં નિર્ભયતા કેળવવી, કામાગને જીતવા તેમજ ગૃહસ્થાશ્રમમાં પણ અહિંસાદિ વ્રત પાળવાં એ ઉપદેશ અહીં અપાયે છે. આ અઝયણના નામ માટે યુ@િ(પૃ. ૬૫)માં બે વિકલ્પે રજૂ કરાયા છેઃ (૧) કર્મનું વિદાલન એ અર્થને અનુલક્ષીને આ નામ જાવું છે અથવા વૈતાલિક છન્દમાં આ અજઝયણ રચાયું હોવાથી આ નામ રખાયું છે. વિશેષમાં આ પૃષ્ટમાં કહ્યું છે કે ઋષભદેવ પાસે એમના ૯૮ પુત્રો ગયા ત્યારે અંગારદાહકનું ઉદાહરણ કહી એમણે આ અજઝયણ તેમને કહ્યું. ઉવસગપરિણું (ઉપસર્ગ પરિજ્ઞા)-હેમન્તની ટાઢ, ગ્રીષ્મને તાપ અને અસંસ્કારી લેકે ના ગમે તેવા શબ્દો સહન કરતાં શીખવું, નાજુક સ્નેહસમ્બન્ધની પરવા ન કરવી, પ્રલેભનેમાં ફસાવું નહિ, વૈદક, તિષ વગેરે આજીવિકાનાં સાધનોને આશ્રય લેવાને વિચાર ન રાખવે અને પરતીથિંકાના આક્ષેપને સચોટપણે શાંતિથી સીધે રદિય આપ એ બાબતે અહીં વિચારાઈ છે. નમિ, રામગુપ્ત, બાહક, નારાયણ, અસિત, દેવિલ, દૈપાયન, પારાશર, કૃષ્ણ અને શિશુપાલ એ વિશેનામોને આ અઝયણુમાં નિર્દેશ છે. થીપરિણું (સ્ત્રીપરિજ્ઞા)–આને “ઈસ્થિપરિણું” પણ કહે છે, અને એથી આની નિજજુત્તિ(ગા. ૫૪)માં “ઇથી ”ના નિક્ષેપ અપાયા છે. સ્ત્રીઓના નિકટ પ્રસંગથી દૂર રહેવાની સલાહ આ અઝવણમાં ૧. ઉત્તરાયણ (અ. ૫, ગા. ૫ )માં “કામગ અને ઉલ્લેખ છે. એની નેમિચન્દ્રસૂરિકૃત વૃત્તિ( પત્ર ૧૦૭ આ)માં કામ એટલે શબ્દ અને રૂ૫, અને ભેગ એટલે સ્પર્શ, રસ અને ગબ્ધ એવું સ્પષ્ટીકરણ છે. ૨. આમ છન્દ ઉપરથી નામ પડાયેલા અઝયણ તરીકે આ કેવળ સૂયગડમાં જ નહિ, પણ સમગ્ર આગ-- માં-બકકે સમસ્ત જૈન સાહિત્યમાં અજોડ છે. આ પ્રમાણે અઝયણનું નામ રખાયાનું કારણ શું હશે એ પ્રશ્નનો ઉત્તર આ (પૃ. ૧૭૦)માં એ આપયો છે કે “આલીઅ છંદના નામમાં અસાધારણું આકર્ષણ હતું. એનામાં નવીનતા ઉપરાંત મનોહક ગેયતા હતી.” ૩. પુરાતત્વ (વ. ૨, એ. ૨)માં ૫ બેચરદાસને “સૂત્રકૃતાંગમાં આવતાં કેટલાંક વિશેષતા એ નામને લેખ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ આગામેનું દિગ્દર્શન [ પ્રકરણ અપાઈ છે. જે ભિક્ષુ(સાધુ) સાધ્વી બનેલી સ્ત્રીને વશ થાય તેની શી દશા થાય એ અહીં વર્ણવાઈ છે. આ ઉપરાન્ત જે એ ભિક્ષુ ગૃહસ્થી સ્ત્રી સાથે બધાઈ જાય તે તેની શી વલે થાય તેનું આમાં આબેહુબ અને રમૂજી વર્ણન છે. - નરયવિભક્તિ (નરકવિભક્તિ)–પાપકર્મો કરનારાં નરકે જાય છે અને ત્યાં તેઓ પરમાધામિકાને હાથે કેવાં કેવાં દુઃખ અનુભવે છે એ હકીકત આ અજઝયણમાં સમજાવાઈ છે. વિશેષમાં આમાં “વૈતરણું" નદીનો ઉલ્લેખ છે. મહાવીરકુઇ (મહાવીરસ્તુતિ)-મહાવીરસ્વામીની સ્તુતિ એ આ અઝયણુને વિષય છે. એમાં એમની સર્વજ્ઞતા, વીતરાગતા, તપસ્વિતા અને સહનશીલતા વિષે નિર્દેશ છે. આ ઉપરાન્ત સર્વ મનુષ્યોમાં અને મુનિઓમાં જ્ઞાન, શીલ અને તપની બાબતમાં એમની ઉત્તમતા અનેક જાતની ઉપમાઓ દ્વારા સચોટ રીતે અહીં વર્ણવાઈ છે. તેમ કરતી વેળા સર્વોત્તમ યોદ્ધા તરીકે વિસણું (વિષ્યસેન) અર્થાત વાસુદેવને અને એક ક્ષત્રિય તરીકે દંતવક્કને ઉલ્લેખ છે. કસીલપરિભાસિઅ (કુશીલપરિભાષિત)-કુશીલેનું કથન એ આને શબ્દાર્થ છે. કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે અગ્નિ સળગાવ્યાથી એટલે કે યજ્ઞાદિકથી કે ધૂણું તાયા કરવાથી મોક્ષ મળે છે, પણ જો એમ હોય તે લુહાર વગેરેને તો પાકા સિદ્ધ કહેવા જોઈએ. કેટલાકનું કહેવું છે કે મીઠાનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે પણ આ વાત યુક્તિયુક્ત નથી. શીતળ જળથી એટલે કે સવારસાંજ નાહવા-વાથી મોક્ષ મળે છે એમ કેટલાક કહે છે, પણ જો એમ હોય તો જળચરોની તરત જ ૧. જુઓ સૂયગડચુણિ (પત્ર ૧૮૪) ૨. મહાભારત (સભાપર્વ, અ. ૩૨, થ્ય. ૩)માં એમનું વર્ણન છે, ને આ દંતવક્ર છે એમ ગેપાલદાસ પટેલ પૃ. ૧૧૦માં કહે છે. ચણિ (પત્ર ૧૮૫)માં તે આને દાન્તવાક્ય તરીકે નિર્દેશ છે એટલું જ નહિ પણ વાક્ય વડે શત્રુને વશ કરે તે “દાવાક્ય ” થાય છે એમ પણ ત્યાં કહ્યું છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ બીજી ] સૂયગડ મુક્તિ થાય. આ અઝયણમાં અનેક સ્થળે એવો ઉલ્લેખ છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાંમાં મનુષ્ય જેવું ચૈતન્ય છે. વરિય (વીર્ય)–પરાક્રમ સાચી ધર્મવીરતા એ આ અજઝયણને વિષય છે. અજ્ઞાનીઓના અને જ્ઞાનીઓના વીરત્વમાં ભેદ છે. એકનું વીરત્વ કર્મબંધનું કારણ છે, જ્યારે બીજાનું વીરત્વ એક્ષપ્રાપ્તિનું સાધન છે. આ અઝયણના અન્તમાં એ નિર્દેશ છે કે કીર્તિની કામનાથી કરાયેલું તપ શુદ્ધ નથી. ધમ્મ (ધર્મ)–સાચા વિવેક અને વૈરાગ્યથી વાસિત બનેલા મનુષ્ય સદ્ગુનું શરણ લેવું અને હિંસા, પરિગ્રહ વગેરેને ત્યાગ કરવો. વિશેષમાં એણે શરીરના વિરેચન, વમન, અંજન, ગબ્ધ વગેરે તમામ જાતના સંસ્કારો ત્યજી દેવા અને આહારમાં સંયમ રાખવો. આ ઉપરાન્ત એણે નિરર્થક અને અનર્થક પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવું અને બોલવામાં વિવેક રાખ. એમ અહીં ધર્મનું સ્વરૂપ સમજાવાયું છે. આ અઝયણના ૧૭મા પદ્યમાં “વેદ” નામના દૂતને ઉલ્લેખ છે. સમાહિ (સમાધિ)–મનની અત્યન્ત સ્વસ્થતા અને એકાગ્રતા કેળવવી અને સમસ્ત જગત પ્રત્યે સમભાવ રાખ એમ આ અઝયણમાં સમજાવાયું છે. - ૧. પહેલા અઝયણથી તે આ અઝયણના સોળમા પદ્ય સુધીનો ભાગ વાંચી જતાં ક્રોધાદિકને માટે જે વિશિષ્ટ પર્યાય નજરે પડ્યા તે વિષે મેં “ક્રોધાદિક કષાયોના પર્યાયો અને મે ” નામના મારા લેખમાં ઊહાપોહ ર્યો છે. આ લેખ જૈ. ઇ. પ્ર. (પુ. ૬૩, અં. ૧૧)માં છપાયે છે. ૨. આ સમ્બન્ધમાં આ અઝીણનું નીચે મુજબનું ૨૭મું પદ્ય આપણે નોંધીશું: " होलावायं सहीवायं गोयावायं च नो वए । તુમ તુમં તિ અમથું સખ્યો તેં જ વત્તy | ૨૦ | ” આની ચણિg( પત્ર ૨૨૫)માં કહ્યું છે કે “હાલા” એ “સી” શબ્દ છે. સરખી ઉમ્મરનાને બોલાવવામાં એ વપરાય છે. જેમકે “ઝા વોર રે ૪', Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ મગ (માર્ગ )–અહીં મેક્ષને માર્ગ શો છે તે બતાવાયું છે અને એમાં અહિંસા ઉપર ભાર મૂકાય છે. કઈ જાતની ભિક્ષા સ્વીકારવી એ પણ અહીં સમજાવાયું છે. અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે એક જ ધર્મ છે–એ જ એક વ્રત છે એ જેન મન્તવ્યને અનુસરતું કથન આની પહેલાંનાં બે અજઝયણમાં પણ જોવાય છે. સમોસરણ (સમવસરણુ)–ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એમ વાદના ચાર વિભાગ છે. આ વાદને માનનારા વાદીઓનાં મન્તો અહીં રજૂ કરાયાં છે. ઉપર્યુક્ત વાદોનાં નામપૂર્વક ૧૮૦, ૮૪, ૩૫ અને ૬૭ વાદોને એટલે કે ૩૬૩ મતને નિર્દેશ આની નિજજુત્તિ(ગા. ૧૧૯)માં છે. આ બધાનો ઓછાવત્ત પરિચય એની ચુણિશીલાંકસૂરિકૃત ટીકા, તત્વાર્થાધિ (અ. ૮, સ. ૧)ની સિદ્ધસેનગણિએ રચેલી ટીકા(પૃ. ૧૨૩) ઇત્યાદિમાં મળે છે. આયાર, વિયાહ૦ અને નંદી પણ કેટલાક અજેનવાદનું સ્વરૂપ પૂરું પાડે છે. બૌદ્ધોના દીધનિકાયનું બ્રહ્મજાલસુર મહર્ષિ બુદ્ધના સમયમાંના બાસઠ અબૌદ્ધ વાદો નોંધે છે. વેતાશ્વતર ઉપનિષદ્ (1. ૨. ૬. ૧), મૈત્રાયણી ઉપનિષદ્ (૬, ૧૪; ૬. ૨૦; ૭. ૮), માડૂક્યકારિકા (૧. ૭. ૯; ૨. ૨૦. ૮) ઇત્યાદિ બ્રાહ્મણ ગ્રન્થ ઉપયુક્ત જૈન અને બૌદ્ધ ગણનાને સમર્થિત કરે છે. આ બ્રાહ્મણ ગ્રંથમાં કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, સહીવાય એટલે હે સખા! એમ કહેવું છે. આ સમ્બન્ધમાં ગોપાલદાસ પટેલ પુ. ૧૨૫માં નીચે મુજબ અર્થ કરે છે – તેણે કોઈને “હોલ્યા ”—એલ્યા” કહીને ન બોલાવ, કે “યાર ” “દસ્ત કહીને કે ગોત્રનું નામ દઈને ન બોલાવ. તું-તાં કરવું એ શિષ્ટ નથી, માટે તેમ તે કદી જ ન કરવું.” - ૧ કાલવાદ અથર્વવેદ (૧૯, ૫૩, ૪) જેટલું પ્રાચીન છે. એનું વિસ્તૃત વર્ણન મહાભારત( શાન્તિપર્વ ૨૨૩–૨૨૫)માં મળે છે. વેતાશ્વતર ઉપનિષદ્દ (૧, ૨, ૪, ૬. ૧૪. ૧૬), જાતક ગ્રન્થો( ક્રમાંક ૨૪૫), અશ્વાષકૃત સૌન્દરાનન્દકાવ્ય (૧૬, ૧૭) અને સાંગસૂત્ર (૧–૧૨)માં એનું ખંડન છે. જુઓ મહાવીરસ્વામીને સંયમધર્મ અને ઉપાદ્યાત (પૃ. ૨૪-૨૫). Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ ] સૂયગડ મહાભૂત, પુસવ, ઈશ્વર વગેરે સમ્બન્ધી મન્તનું વર્ણન કે ખણ્ડન છે. અહિબુન્યસંહિતામાં સાંખ્યથી ભિન્ન એવાં ૩૨ તન્ત્રાનું એટલે કે દર્શનેનું વર્ણન છે. આહાહીય (થાથાત ધ્ય)–આ અઝયણનું નામ “આદાનપદથી છે અને એ રીતે આ આયારના “અવંતિ' અઝયણનું સ્મરણ કરાવે છે. ધર્મનું યથાતથ્ય સ્વરૂપ–કેટલીક સ્પષ્ટ વાત અહીં રજૂ કરાઈ છે. અધર્મી ભિક્ષુઓ સમાધિમાર્ગને સેવતા નથી. સાચા ભિક્ષુએ કુળ, પ્રજ્ઞા, તપ, ગોત્ર અને ધનને મદ ન કરવું જોઈએ તેમજ પ્રશંસાની ઇરછા ન રાખવી જોઈએ. ગથ (ગ્રન્થ )–આનું નામ પણ “આદાનપદના ઉદાહરણરૂપ છે. પરિગ્રહરૂપ ગાંઠને નાશ આવશ્યક છે. શિષ્ય ગુરુને સહવાસ ઈચ્છ, ગુરુને આદર કરે, શીખવનાર પ્રત્યે વિનય સાચવ અને ધર્મને બરાબર સમજ્યા બાદ એણે ઉપદેશ આપવાનું કાર્ય કરવું. એણે દુરામહી ન બનતાં વિભજ્યવાદને એટલે કે સ્વાદાદને અનુસરવે અર્થાત અમુક દષ્ટિએ આ આમ છે અને અમુક દષ્ટિએ આ આમ પણ છે એમ બેવડી વાણું બેલવી (જુઓ લે. ૨૨). ગોપાલદાસ પટેલે આ અજઝયણુનું શીર્ષક “જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ?” એ રાખ્યું છે. જમથ (યમકીય)–આને અર્થ “યમથી યુક્ત” એમ થાય છે. દરેક શ્લોકના કે ચરણના છેલ્લા અક્ષર એ પછીના શ્લોકના કે ચરણના આ અક્ષર બને એ પ્રમાણેની રચનાવાળું આ અજઝયણ હોવાથી આનું આ નામ રખાયું છે. એની નિજજુત્તિ(ગા. ૧૩૩)માં આને “આયાણિજજ” કહ્યું છે તે બરાબર છે, કેમકે આ શુંખલાબદ્ધ યમકથી અલંકૃત છે. આ કામસૂત્રના વિદ્યાસમુદેશ” અધિકારમાં વર્ણવેલી “અન્નકડી ”નું સ્મરણ કરાવે છે. વિશેષમાં આગમોની અપેક્ષાએ તે આ જાતના યમકનું આ આદ્ય ઉદાહરણ છે. જેમ બીજા અજઝયણનું નામ છન્દ ઉપરથી રખાયું છે તેમ આ અલંકારના નામ ઉપરથી રખાયું છે. આમ આ આગમની Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વિશિષ્ટતા છે. બીજી રીતે વિચારીએ તે અઝયણની શરૂઆત “જમઈયં થી થતી હોવાથી એનું “જમાઈલ” એવું નામ જાયું છે. મહાવીરસ્વામીએ પ્રબોધેલા સંયમ-ધર્મને સાર એ આ અઝયણને પ્રતિપાદ્ય વિષય છે. મહાવીરસ્વામીની સર્વજ્ઞતા, સત્યસમ્પન્નતા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી હોઈ એમણે ઉપદેશેલે ધર્મ સાચે જ છે. એમણે મનુષ્ય જન્મનું મહત્વ અને એ સાર્થક કરવાનાં સાધનો દર્શાવ્યાં છે. બુદ્ધિશાળી મનુષ્યો વસ્તુઓનાં અન્તને સેવે છે અને એથી જ તેઓ સંસારનો અન્ત આણે છે. આ માર્ગ પૂર્વે થયેલા મુક્ત પુરુષોએ બતાવ્યો છે અને એ બતાવનાર બીજા પણ થશે. ગાથા (ગાથા)–આ અઝયણનું નામ “ગાહા ” પણ છે. આ નામ શા માટે પડ્યું તેને ખુલાસે નિજજુત્તિ( ગા. ૧૩૯-૧૪૦)માં બે રીતે અપાયો છેઃ (૧) આગલાં પન્દર અજઝયણમાંને અર્થ–ઉપદેશ આમાં એકત્રિત કરાયો હોવાથી એનું આ નામ છે, અને (૨) “સામુદ્રક છન્દમાં આ અઝયણ રચાયું હોવાથી એનું આ નામ છે. આ અઝયણના “ગાહા” એવા નામ ઉપરથી પ્રથમ સુફબંધને ૧. ચણિણ (પત્ર ૩૦૪)માં આ સમ્બન્ધમાં કહ્યું છે : પહેલા અઝયણમાં સમયને અને પરસમયને જાણકાર થયેલો અને સભ્યત્વને પામેલે, બીજા અઝયણમાં જ્ઞાન વગેરે દ્વારા કર્મનું વિદારણ કરતે, ત્રીજામાં કહ્યા મુજબના ઉપસને સહન કરતો, ચેથામાં આ બધા પરીષહમાં સ્ત્રી-પરીષહ મે હોવાથી તેના ઉપર વિજય મેળવનારે, પાંચમામાં નરકની વેદનાથી ઉદ્વિગ્ન બનેલે અને નરકને ગ્ય કર્મળિયાને ખાલી કરતે, છઠ્ઠામાં મહાવીરસ્વામીની પેઠે પ્રયત્ન કરતે, સાતમામાં કુશીલના દોષોને જાણો અને તેને ત્યાગ કરતા અને સુશીલ બનેલે, આઠમામાં પરિડત–વીર્યથી સમ્પન્ન બનેલો, નવમામાં રહેલા ધર્મને પામત, દસમામાં સંપૂર્ણ સમાધિથી યુક્ત બને, અગિયારમામાં રૂડી રીતે ભાવ-માર્ગને પામેલે, બારમામાં કુતીથીંઓનાં દર્શનોને જાણતો અને તેને વિષે શ્રદ્ધા નહિ રાખનારે, તેરમામાં શિષ્યના ગુણદોષથી પરિચિત બનેલે અને શિષ્યના ગુણને સેવત, ચૌદમામાં પ્રશસ્ત ભાવથ વડે આત્માને ભાવિત કરતે અને પરમામાં લાભદાયક પ્રવૃત્તિ કરતા. Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] સૂયગડ ઉત્તરઝણું ( અ. ૩૧, શ્લ. ૧૩૧)માં “ગાહાસેલસ” તરીકે ઓળખાવે છે. આ સમ્બન્ધમાં નેમિચન્દ્રસૂરિ ૩૪૭આ પત્રમાં કહે છે કે “નાથા–ાથામધાનમધ્યયનં વોટરમેષ જાથાણો રાજાનિ સૂત્રતાSSEश्रुतस्कन्धाध्ययनानि तेषु" જેણે ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવ્યો છે, જે મુમુક્ષુ છે અને જેને શરીર ઉપરનો મેહ ત્યજી દીધો છે તે જ માહણ (બ્રાહ્મણ) કહેવાય, “સમ” (શ્રમણ) કહેવાય, ભિખુ” (ભિક્ષુ) કહેવાય અથવા “નિગન્થ” (નિગ્રન્થ) કહેવાય. આમ ચાર રીતે એ સધાય તે દરેકનાં કારણે આ અજકયણુમાં અપાયાં છે. જેમકે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચાડીચૂગલી, પર પરિવાદ, (ધર્મમાં) અરતિ, (અધર્મમાં) રતિ, માયામૃષાવાદ વગેરે સર્વ પાપકર્મોથી એ વિરત બન્યો છે, મિથ્યાત્વરૂપ કાંટાથી એ મુક્ત છે, યથાર્થ પ્રવૃત્તિવાળો છે, સદા વનવાન (ઉપગવાળો) છે, કદી ક્રોધ કરતા નથી કે અભિમાન કરતું નથી. પુંડરીય (પુણ્ડરીક)-આને શબ્દાર્થ “કમળ’ છે. આ અજઝયણમાં એનું અદ્ભુત રૂપક કહેવાયું છે. આથી આને અંગ્રેજીમાં “the parable of a lotus ” તરીકે ઓળખાવ્યું છે તે સમુચિત છે. પુષ્કળ પાણું અને કાદવવાળી તેમજ ધેળાં કમળથી ભરેલી એક મનોહર પુષ્કરિણી(વાવડી ) હતી. એની ચારે બાજુ ધોળાં કમળો ખૂબ ઊગ્યાં હતાં અને વચ્ચે વચ્ચે એ બધાં કમળોથી ચડી જાય એવું એક મેટું ધળું કમળ હતું. પૂર્વ દિશામાંથી એક પુરુષ આ પુષ્કરિણું પાસે આવી ચડ્યો. તે આ કમળને જોઈને કહેવા લાગ્યો કે હું કુશળ, પડિત, વિવેકી, બુદ્ધિશાળી, પાકી ઉમ્મરને અને માર્ગની આંટીઘૂંટી જાણનારે છું માટે હું આ ઉત્તમ કમળ લઈ આવું. આમ વિચારી એ પુષ્કરિણીમાં ઊતર્યો પણ એ કમળ સુધી જતાં પહેલાં કાદવમાં ખેંચી ગયો. દક્ષિણ દિશામાંથી , “गाहासोलसएहिं तहा असंजमम्मि य । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मण्डलं ॥ १३॥" Page #77 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આવેલે બીજો પુરુષ કમળ લેવા ગયા તેની પણ આવી દશા થઈ. પશ્ચિમ દિશામાંથી આવેલા ત્રીજા પુરુષની અને ઉત્તર દિશામાંથી આવેલા ચોથા પુરુષની પણ આ વલે થઈ. એવામાં રાગદ્વેષથી રહિત એવા એક ભિક્ષુ ત્યાં આવ્યા. તેમણે પેલા ચાર પુરુષોને કાદવમાં ખેંચી ગયેલા જોયા. એમણે પુષ્કરિણુમાં ઊતરવાને બદલે કાંઠે ઊભા રહી બૂમ પાડીઃ હે ધળા કમળ ! અહીં ઊડી આવ” અને થયું પણ તેમજ ! - શ્રમણ ભગવાનના આ રૂપકને અર્થ, કેઈ સાધુ કે સાધ્વીથી ન સમજાતાં એમણે એનું રહસ્ય સમજાવ્યુંઃ પુષ્કરિણી એ સંસાર છે, એનું પાણું તે કર્મો, કાદવ તે કામભોગે, ધેલાં કમળો તે જનસમુદાય, ઉત્તમ કમળ તે રાજા, જુદા જુદા વાદીઓ તે પેલા ચાર પુરુષ, પેલા ભિક્ષુ તે સદ્ધર્મ, કાંઠે તે સંઘ, ભિક્ષુએ પાડેલી બૂમ તે ધર્મોપદેશ અને કમળનું ઊડીને આવવું તે મેક્ષની પ્રાપ્તિ. આમ આ કમળનું રૂપક છે. આ પછી તજજીવત૭રીરવાદ, પંચમહાભૂતવાદ, ઈશ્વરને કારણ માનનારાને વાદ અને નિયતિવાદનું સ્વરૂપ સમજાવાયું છે. બહિરંગ પદાર્થો, નિકટનાં સગાંવહાલાં અને એથી પણ નિકટનું શરીર આપત્તિસમયે કંઈ કરી શકતાં નથી એથી એના ઉપર મમતા ન રાખવી ઘટે. આમ જાણું સુભિક્ષુ અહિંસાદિ પૂર્ણપણે પાળે છે અને આહારની શુદ્ધિ માટે કાળજી રાખે છે. એવા સુભિક્ષુ પાસેથી ધર્મ સાંભળી પરાક્રમી પુરુષ સંપૂર્ણ સિદ્ધિ મેળવે છે. - કિરિયાઠાણ( ક્રિયાસ્થાન)–ક્રિયાનું સ્થાન” એ આને શબ્દાર્થ છે. પ્રાણુઓ મનુષ્યાદિ પ્રાણીઓ પ્રત્યે તે પ્રકારે પાપકર્મ કરે છે અને એમ એમને કર્મ બંધાય છે. આ દરેક પ્રકારને “ક્રિયાસ્થાન” કહે છે. ૧. આ અઝયણને અંગે આગદ્દારક આનન્દસાગરસૂરિએ જે વ્યાખ્યાને આપ્યાં હતાં તે “આગમ દ્વારકની અમેઘ દેશના શ્રી સૂયગડાંગ પુંડરીકાધ્યયનમ્” એ નામથી હાલમાં છપાય છે. શ્રી મહાવીરકથા(ખડ ૭)માં ભગવાન મહાવીરની જે “પંદર દષ્ટાંત-કથાઓ ” અપાઈ છે તેમાં પૃ.૪૬-૮માં પદરમી કથા તરીકે “ “વેત કમળ ”ની કથા છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] સૂયગડ એ તેનાં નામમાં “પ્રત્યયિક ફિયાસ્થાન” એટલે ભાગ આવે છે એટલે એ અહીં ફરી ફરી ન લખતાં બાકીના ભાગનો જ હું ઉલ્લેખ કરું છું : (૧) અર્થદલ્ડ, (૨) અનર્થદષ્ણ, (૩) હિંસાદ૩, (૪) અકસ્માદષ્ઠ, (૫) દૃષ્ટિવિપર્ધાસદણ્ડ, () મૃષાવાદ, (૭) અદત્તાદાન, ( ૮ ) અધ્યાત્મ, (૯) માન, (૧૦) મિત્ર, (૧૧) માવા, ( ૧૨ ) લભ અને (૧૩) પથિક. અર્થ એટલે પ્રયજન. કોઈક પ્રયોજનને લઈને કોઈ પુરુષ હિંસા કરે કે કરાવે તો તે અર્થદડનું પ્રત્યાયિક ક્રિયાસ્થાન” કહેવાય. કોઈ પણ પ્રયોજન વિના એમ જે તે કરે છે, તે “અનર્થદલ્ડ- ' કહેવાય. એવી રીતે હિંસારૂપ પાપને કારણે થતું ક્રિયાસ્થાન તે હિંસાદચ્છ. * કહેવાય. આમ બારમા કિયાસ્થાન સુધીનું સ્વરૂપ સમજાવાયું છે. પાંચ સમિતિ અને ત્રણ બુદ્ધિને ધારણ કરનારા મુનિ સાવધાનપણે ચાલે, ઊભા રહે, બેસે, ખાવ, બેલે અને વસ્ત્રાદિ લે કે મૂકે તેમજ એમની પાંપણ હલચાલે ઈત્યાદિ એમની જે ક્રિયાઓ થાય તે “ઈપથિકી ક્રિયા' કહેવાય છે. આનાથી કર્મ બન્ધાય છે. પરન્તુ એ પ્રથમ સમયમાં બંધાયેલું કર્મ પૃષ્ટ છે, એ બીજે સમયે વેદાય છે-એનું ફળ ભોગવાય છે અને ગીજે સમયે એ ખરી પડે છેનાશ પામે છે. આ તેરમું ક્રિયાસ્થાન જ સેવવા યોગ્ય છે. એ સેવનાર મુક્તિ મેળવી સર્વ કાળને અન્ન આણે છે. કેવી કેવી રીતે લેકે ભોચની સામગ્રી મેળવે છે તેને સવિસ્તર નિર્દેશ કરી તેઓ અધોગતિને પામે છે એમ ર્શાવાયું છે. ત્યાર બાદ ૧ લેમને અંગેના “ક્રિયાસ્થાનની વ્યાખ્યા તેમજ દષ્ટાન્ત બીજા ક્રિયા સ્થાનોની પેઠે પ્રાસંગિક નથી...આ આખે ફકરે પછી પણ બીજો પ્રસંગોમાં પરંતુ આ જ શબ્દમાં બે વખત આવે છે. એટલે, રાજા કે નગરનાં વર્ણનેનાં અમુક ત્મિત ફકરા કે જે આખા અંગસાહિત્યમાં પ્રસંગ આવતાં એક જ શબ્દમાં વાપરવામાં આવે છે, તેમના જેવો જ આ પણ હોય અને તેની વિગતેને પ્રાસંગિક વર્ણન સાથે બહુ નિબત ન પણ હોય.” આમ “મહાવીરસ્વામીનો સંયમધર્મ” (પૃ. ૧૮૦)માં ટિપ્પણું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમોનુ દિગ્દર્શન [ પ્રકરણ ધરૂપી દ્વિતીય સ્થાનનું વિવરણ કરાયું છે. એના પછી અધમરૂપી પ્રથમ સ્થાનનું ફરીથી વર્ણન કરાયુ છે. ત્યાર પછી ધરૂપી બીજી સ્થાન સંક્ષેપથી વર્ણવાયુ છે. એના પછી મિશ્ર નામના ત્રીજા સ્થાનનુ વર્ણન છે. અન્તમાં આ અજાણુને સાર રજૂ કરવા એક આખ્યાન યિકા અપાઇ છે. વ આહારાણા ( આહારપરિક્ષા )~~~વનસ્પતિના જીવાની વૃક્ષ, વેલ, તૃણુ, ઔષધિ ઇત્યાદિ તેમજ એનાં થડ, ડાળ ઇત્યાદિરૂપે વિવિધ ઉત્પત્તિ દર્શાવાયા બાદ મનુષ્યાદિની ઉત્પત્તિને વિચાર કરાયા છે. આમ વિવિધ પ્રકારની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિવાળાં પ્રાણીએ વિવિધ શરીરમાં ઉત્પન્ન થઈ વિવિધ શરીરાને આહાર કરે છે. એટલે આહારની બાબતમાં કર્મબન્ધન છે એ જાણીને સાવધાન રહેવાના. અહીં ઉપદેશ અપાયા છે. પચ્ચક્ખાણકિરિયા ( પ્રત્યાખ્યાનક્રિયા )~~આચાય અને ચાયઙ્ગ (ચાદક યાને વાદી ) વચ્ચેની ચર્ચારૂપ આ અન્ન છે. જ્યાં સુધી નિયમ લઈને પાપકમ દૂર કરાય નહિ ત્યાં સુધી દેષ લાગે. જે કબન્ય વિશે જીવ અજ્ઞાત હેાય તે પણ એને લાગે એ વાત અહીં સ્પષ્ટપણે સમાવાઈ છે. . > અણગારસુય ( અનગરશ્રુત )~~આ અઝયણનું બીજું નામ `આયારસુય ( આચારશ્રત) છે. આની સુણ્ડિ(પત્ર ૪૧૭)માં આને અનાચારીત ’ પણ કહ્યુ છે. પદાર્થની શાશ્વતતા અને તીર્થંકરાની વિદ્ય માનતા વિષે અહીં ઉલ્લેખ છે. નાના કે મોટા પ્રાણીને મારવાના પાપમાં સમાનતા ઇત્યાદિ વિષે ઍકાન્તિક કથન ન કરવું, કેમકે એથી વ્યવહાર ઘટી શકે નહિ. લેક, અલાક, જીવ, અજીવ, ધર્મ, અધમ, અન્ધ, મેક્ષ, પુણ્ય, પાપ ત્યńદ નથી એમ નિશ્ચય ન કરવા, પણ એ છે એમ કરવા. આમ આ અઝયણમાં કહેવાયુ છે. ગેપાલદાસે આનું શીક “ કેટલીક સદાચારધાતક માન્યતા ” એમ રાખ્યું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ બીજું ] સુવેગડ અદ્દઈજ (આદ્રકીય) –'આકકુમારને ગે શાલક, બૌદ્ધ, વેદવાદી દિજ, વેદાન્તી અને હરતીતાપસ સાથે વાદવિવાદ-શાસ્ત્રાર્થ અહીં અપાયે છે. આમ આ અઝયણ “સંવાદ” સાહિત્યનો નમૂનો પૂરો પાડે છે. નાલંદઈજ (નાલન્દીય)–ઇન્દ્રભૂતિ ગાતમસ્વામી અને પાર્ષનાથના અપત્ય (સત્તાનીય) નિર્વાન્ય ઉદક પઢાલપુત્ર વચ્ચેની ચર્ચા આ અઝયણમાં વર્ણવાઈ છે. પ્રતિજ્ઞા ક્યારે ન પળાઈ ગણાય એ બાબત અહીં વિચારાઈ છે. અન્તમાં ચાતુર્યામરૂપ ધર્મને બદલે પાંચ મહાવ્રતવાળો અને પ્રતિક્રમણ ધમ ઉદક અંગીકાર કરે છે એ વાત છે. આજે રાજગિરને નામે ઓળખાતા “રાજગૃહ' નગરની બહાર ઈશાન ખૂણામાં “ નાલન્દા ' નામને વાસ (બાહિરિકા) હતો. એમાં સેંકડે ભવને હતાં. આ નાલન્દા'વાસમાં ઉપયુક્ત પ્રસંગ બનવાથી આ અજઝયણનું નામ “નાલંદજજ ” રખાયું છે. દ્રવ્યાનુયોગ–કોની એટલે કે તેની વિચારણું તે “દવ્યાનુગ”. આ અર્થમાં વૈદિક ગ્રંથોમાં “તત્વજ્ઞાન” ને બૌદ્ધ ગ્રંથમાં “અભિધમ્મ શબ્દ વપરાયા છે. સૂયગડમાં દ્રવ્યાનુયેગનું પ્રાધાન્ય છે. ઠાણ(સુ. કર૭)માં દવ્યાનુગ( ૫. વિયાણઓગ)ના દસ પ્રકાર દર્શાવાયા છે. * આવૃત્તિ–આ સમિતિ તરફથી મૂળ નિજજુત્તિ અને એ બને ઉપરની શીલાંકરિકૃત ટીકા સહિત ઈ. સ. ૧૯૧૭માં છપાયું છે. વિશેષમાં 3. પી. એલ વૈદ્ય દ્વારા સસ્પાદિત અને આëતમતપ્રભાકરના પાંચમાં મયૂખ તરીકે નિર્દેશાયેલી મૂળ તેમજ નિજજુત્તિ સહિતની આવૃત્તિ ૧ એમનું વિસ્તૃત જીવનચરિત્ર સૂયગડયુણિ (પત્ર ૪૧૪–૫)માં અને શીલકસૂરિકૃત ટીકા (પત્ર ૩૮૭–૩૯૯)માં ને સાક્ષેપમાં સૂયગડનિતુત્તિ (ગા. ૧૯૧–૯)માં છે. ૨ આ સાહિત્યની રૂપરેખા મેં “સંવાદનું સંકલન ” એ નામના મારા લેખમાં આલેખી છે. એ અહીંના “પ્રભાકર (દાંડીઓ)”ના તા. ૧૩-૩-૪ના અંકમાં છપાયેલ છે. વિશેષમાં આ લેખ “સંવાદ સંબંધી જૈન સાહિત્ય” એ નામથી બે કટકે “જૈન”ના તા. ૨૩-૩-૪૭ અને તા. ૩૦-૩-૪૭ ના અંકમાં પણ પ્રસિદ્ધ થયો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ઇ. સ. ૧૯૨૮માં છપાઈ છે. શ્રીગેડી પાશ્વન ગ્રન્થમાલાના ચોથા પુષ્પ તરીકે મૂળ નિજજુત્તિ, ઉપર્યુક્ત ટીકા અને ઉપાધ્યાય સાધુરંગકૃત દીપિકા સહિત છપાય છે. - સૂયગડનિજજુત્તિ–આચારનિજજુત્તિની જેમ સૂયગડની આ નિજ જુત્તિ જઈશું મરહદ્દીમાં પદ્યમાં રચાયેલી છે. એ સૂયગડના બને સુયફબંધના વિવરણરૂપ છે. એમાં કુલ્લે ૨૦૫ ગાથા છે એમ ર્ડો. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત આવૃત્તિ જોતાં જણાય છે. ભાં. પ્રા. વિ. સં.માંની બે હાથપોથીમાં નિજજુત્તિની ૨૦૮ ગાથા છે. સૂયગડનું આ પહેલામાં પહેલું ઉપલબ્ધ થતું વિવરણ છે. આયાનિજજુત્તિની જેમ આ પણ શિલારૂઢ કરાયેલ છે. સૂયગડરિણુ–સૂયગડ તેમજ એની નિજુત્તિને લગતી આ ચુહિણુ છે. કિંવદતી પ્રમાણે આના કર્તા જિનદાસગણિ છે એમ એના મુખપૃષ્ટ ઉપરના ઉલેખ ઉપરથી જણાય છે. આ યુણિ રતલામની ત્રક કે. . સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થઈ છે. ટીકા–આચારના ટીકાકાર શીલાંકરિએ સૂયગડ અને એની નિજજુત્તિ ઉપર સંસ્કૃતમાં વિકતાભરી ટીકા રચી છે. ૨૧આ પત્રમાં એમણે પાંચ આનન્તયે પાપ” વિષે ઊહાપોહ કર્યો છે કે જે વિષય સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થાધિની ટીકા( ભા. ૨, પૃ. ૬૭)માં ચર્યો છે. દુનિયાના પદાર્થ જેવા હોય તેવું કહેનારનું સ્વરૂપ સમજાવતાં સૂયગડ (સુ. ૧, અ. ૧૩, ગા. ૫)ની ટીકા(પત્ર ૨૩૪)માં શીલાંકસૂરિએ બ્રાહ્મણને “ડેડ', વણિકને “કિરાટ ', શદ્રને “આભીર', અને શ્વપાકને ચાડાલ 'કહેવા વિષે ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – ૧ આની પહેલા ભાગ તરીકે નિર્દેશ છે. એ છપાયે ત્યાર પછી આજ દિન સુધી એની પ્રસ્તાવના, ટિપણે, પરિશિષ્ટ, શબ્દસૂચી ઈત્યાદિ રૂપ બીજો ભાગ બહાર પડ્યો નથી. ૨ ખંભાતની બે તાડપત્રીય પ્રતિને આધારે પં. ચન્દ્રસાગરગણિજી આનું દીપિકા સહિત સમ્પાદન કરે છે. ૩ આ સમ્બન્ધમાં જુઓ અંગ્રેજી માસિક “ભારતીય વિદ્યા” (પુ. ૮, અં. ૩-૪) અને NIA (Vol. VI, No. 7, pp. 160-102). Page #82 -------------------------------------------------------------------------- ________________ વીજું 1 સૂયગડ " ब्राह्मणं डोडमिति ब्रूयात् तथा वणिज किराटमिति शूदमाभीरमिति श्वपाकं चाण्डालमित्यादि तथा काणं काणमिति तथा खजं कुब्जं वडभमित्यादि तथा कुष्टिनं क्षयिणमित्यादि" ૨૨૫ અને ૨૨૮અ પત્રમાં જે એકેક અવતરણુરૂપ પદ્ય છે તે બન્ને પડ્યો અકલંકકૃત ન્યાયવિનિશ્ચયમાં અને લઘીયલ્સયમાં અનુક્રમે ૩૨૩મા અને ચાળીસમાં પદ્યરૂપે જણાય છે. શીલાંકરિએ ૨૪આ પત્રમાં ભગવદ્ગીતામાંથી અહીં ત્રણ પદ્યો અવતરણરૂપે આપ્યાં છે. એ પદ્યો અનુક્રમે અ. ૨, શ્લે. ૨૩, અ. ૨, લે. ૨૪ અને અ. ૨, શ્લે. ૧૬ છે. વિશેષમાં ૧૦૮આ પત્રમાં તેમજ ૧૦૭આ પત્રમાં અનુક્રમે નીચે મુજબનું એકેક ‘અપભ્રંશ' ભાષામાં ગૂંથાયેલું પદ્ય છે – “ वरि विस खइयं न विसयसुहु, इकसि विसिण मरंति । विसयामिस पुण घारिया पर गरएहि पडति ॥" " कोद्धायओ को समचित्तु काहोवणाहिं काहो दिनउ वित्त । को उग्घाउ परिहियउ परिणीयउ को वा कुमारउ पडियतो जीव खडप्फडेहि पर बंधइ पावह भारओ ॥" આ બને પડ્યો અને બીજાની આ૦ સની આવૃત્તિમાં છપાયેલી છાયા અપભ્રંશ પાઠાવલી (પૃ. ૧૧૧-૧૧૨)માં છે. વીજાપુરમાં નિજજુતિ સહિત આ ટીકાની વિ. સં. ૧૩ર૭માં લખાયેલી તાડપત્રીય પ્રત છે. આ ટીકાની વિ. સં. ૧૪૫૪માં લખાયેલી તાડપત્રીય પ્રત સ્તભતીર્થમાં છે. સૂયગડ(સુ. ૧, ૪, ૮, ગા. ૧૮ )ની ટીકા( પત્ર ૧૭૩આ)માં કામવાળું પદ્ય “ટીકા ” માં છે એમ શીલાંકસૂરિ કહે છે તે આ કઈ ટીકા છે ? હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ વિ. સં. ૧૫૮૩માં દીપિકા ૧. વસુદેવહિંડી(પૃ. ૫૦)માં સાગરચન્દ્ર પરમ ભાગવતની દીક્ષા લઈ સૂત્રથી તેમજ અર્થથી ભગવદ્ગીતાને પરમાર્થ જાણનારે થયો એ મતલબને ઉલેખ છે. અહીં “ભગવયગીયા” એવું નામ બહુવચનમાં અપાયું છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ રચી છે અને એ સૂયગડ, એની નિજાતિ, શીલાંકસૂરિકૃત ટીકા, પાર્શ્વચન્દ્રસૂરિકૃત બાલાવબોધ ઈત્યાદિ સહિત પ્રસિદ્ધ કરાયેલ છે (જુઓ પૃ. ૧૬). ભુવનસોમના શિષ્ય ઉપાધ્યાય સાધુરંગે બૃહદ્ઘત્તિ એટલે કે શીલાંકસૂરિકૃત ટીકાના આધારે વિ. સં. ૧૨૯૯માં દીપિકા રચી છે. વાર્તિક અને બાલાવબોધ–સૂયગડના પહેલા સુયખંધ ઉપર ગુજરાતીમાં કોઈએ વાર્તિક રહ્યું છે. એની એક હાથપોથી ભાં. પ્રા. વિ. સં.માં છે. બીજું ગુજરાતી વિવરણ તે ઉપર્યુક્ત બાલાવબેધ છે. ભાષાતર–ગોપાલદાસ જી. પટેલે સૂયગડને ગુજરાતી છાયાનુવાદ “મહાવીરસ્વામીને સંયમધમ” એ નામે તૈયાર કર્યો હતો તે “શ્રીપૂજાભાઈ જૈન ગ્રંથમાલા-૧૦” તરીકે જેન સાહિત્ય પ્રકાશન મંડળ તરફથી વિ. સં. ૧૯૯રમાં છપાયે છે. એનાં પૃ. ૨૪-૨૫૦માં સૂયગડમાંનાં સુભાષિતે અપાયાં છે. આ છાયાનુવાદનું હિન્દી ભાષાન્તર વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ તરફથી “સૂત્રકૃતાંગ સૂત્ર” એ નામથી ઇ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ થયું છે. ગુજરાતી આવૃત્તિમાં જૈન આગમો અને એના ઈતિહાસને કંઈક ખ્યાલ આવે એ પ્રકારનો પ્રારમ્ભમાં ઉપઘાત છે. વિશેષમાં એમાં પૂરણ કરૂપ (પૂર્ણ કાશ્યપ), પકુલ કય્યાયન (કકુદ કાત્યાયન), અજિત કેસકંબલ (અજિત કેશકલિન), મખ(ખ)લિ ગોસાલ ( મશ્કરિન ગોશાલ) અને સંજય બેલદીપુત એ પાંચનો પરિચય અપાયો છે. વિનવવાદ અને ક્રિયાવાદ વિષે અહીં ઊહાપોહ છે. પ્રારંભમાં આનન્દશંકર બાપુભાઈ ધ્રુવની છ પૂછ (પૃ. ૯-૧૪)ની પ્રસ્તાવના છે. એમણે પૃ. ૧૧માં કહ્યું છેઃ ““જૈન” થયા વિના “બ્રાહ્મણ થવાતું નથી, અને બ્રાહ્મણુ” થયા વિના “જૈન” થવાતું નથી. પહેલા પૃષ્ટમાં તેમણે જૈન ધર્મના પ્રાચીન ગ્રન્થને ઉદ્દેશીને કહ્યું છે કે “ઉપલબ્ધ ગ્ર એના શબ્દાંશમાં ભલે કાંઈક ભિન્ન છે, પણ એના અર્થશમાં તે એ લગભગ યથાપૂર્વ રક્ષિત હશે એમ માનવું અપ્રમાણ નથી. પુ. ૧૦માં તેમણે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મોને અંગે એ ઉદ્દગાર કાઢ્યા છે કે આ “ત્રણ ધમે તે વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ શાખાઓ છે. નૈતિક Page #84 -------------------------------------------------------------------------- ________________ ચૈાધુ' ] ઠાણુ અને સમવાય સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્માંમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓને પરસ્પર વિરોધ સમઝી શકાતા નથી. ’’ SBE ( Vol. XLV )માં યાકાખીએ કરેલુ સૂયગડતુ અંગ્રેજી ભાષાન્તર છે. Worte Mahavirnsમાં સૂયગડના અમુક અમુક ભાગોને જન અનુવાદ છે. પ્રકરણ ૪ : ઠાણ અને સમવાય વિભાગાદિ——સમવાયમાં સૂચવાયા મુજબ આ ત્રીજું અંગ છે. એને ઘણાખરે ભાગ ગદ્યમાં છે. આ અંગમાં એક સુખ઼ધ છે, દસ અઝયણા છે અને એકવીસ ઉદ્દેસણુકાલ છે. બીજા, ત્રીજા અને ચેાથા અજઝયણના ચાર ચાર ઉદ્દેસ છે અને પાંચમાના ત્રણ છે, જ્યારે બાકીનાના ઉદ્દેશઅ નથી. આમ પન્દર ઉદ્દેસ પૈકી પ્રત્યેકના એકક ઉદ્દેસણુકાળ ગણુતાં એકવીસ ઉદ્દેસણુકાલ થાય છે. ડાણુમાં કુલ્લે ૭૮૩ સુત્ત છે અને છર,૦૦૦ પદો છે. ઠાણુમાંનાં અયણાનાં કાઇ અતિપ્રાચીન કૃતિમાં વિશિષ્ટ નામેા નથી; બાકી અભયદેવસૂરિએ એની ઉપર જે વૃત્તિ રચી છે તેમાં એનાં એકસ્થાનક, દિસ્થાનક, ત્રિસ્થાનક એમ દશસ્થાનક એવાં નામ આપ્યાં છે. પ વિષય- ઉપર્યુક્ત નામેા સૂચવે છે તેમ પહેલાં અઝયણુમાં એકની સંખ્યાવાળા પદાર્થોનુ, ખીજામાં એની સંખ્યાવાળાનુ એમ દસમામાં દસની સંખ્યાવાળા પદાર્થાનું નિરૂપણુ છે. ૧ અન્ય શબ્દમાં કહું તે પહેલામાં એક એક ખેલ, ખીામાં એ એ એમ દસમામાં દસ દસ ખેલ જેવા જેના હાય તેના તેના નિર્દેશ છે. આ પ્રમાણેની આની અને એની પછી સમવાય નામના અંગની રચના હોવાથી એ બૌદ્ધોના અંગુત્તનિકાય ( અકાત્તરનિકાય )નું સ્મરણુ કરાવે છે. આ તે આં ક્રાણુની સામાન્ય રૂપરેખા ચઇ. થેાડાક વિસ્તારથી વિચારીશું તે ૧. મહાભારત ( આરણ્યક પત્ર, અધ્યાય ૧૩૪)માં અષ્ટવક એકથી તેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ જણાશે કે આ ૩ (સુ. ૧૨૮) મનુષ્યના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ વિભાગે દર્શાવી એ દરેકના ત્રણ ત્રણ પેટાવિભાગે સૂચવે છે. અ. ૭ (સુ. ૧૫ર)માં સાત નો સુ. ૫૫૭માં સાત સ્વરો, તેનાં સ્થાન, ગ્રામ, મૂર્છાના ઇત્યાદિ અને સુ. પ૮૬માં સાત સમુઘ તે અને સુ ૫૮૭માં સાત નિનો વિષે ઉલ્લેખ છે. અ. ૮ (સુ. ૬૦૭)માં આઠ જાતના વાદીઓને, સુ ૬૦૮ માં આઠ મહાનિમિત્તોને અને સુ. ૬૦૦માં ઉદાહરણ પૂર્વક આઠ વિભક્તિઓને નિર્દેશ છે. સુ. ૬૨૧માં જે આઠ રાજાઓએ મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી તેમનાં નામ છે. અ. ૧૦(જી. ૭ર૭)માં દ્રવ્યાનુયોગના, સુ. ૭૪૧માં સત્યને, સુ. ૭૪૪માં શુદ્ધ વાકથાનુયેગના, સુ. ૭૪૭માં ગણિતના અને છ૭૭માં આશ્ચર્યના દસ પ્રકારે ગણાવાયા છે. સુ. ૭૪રમાં દિદિવાયનાં દસ નામનો ઉલ્લેખ છે. સુ. ૪૮માં અઢાર પાપસ્થાનકે ગણવાયાં છે. ધ્યાનનું લક્ષણ એના ભેદપ્રભેદ, આલમ્બ ઈત્યાદિને નિર્દેશ અ. ૪, ઉં. ૧(સુ. ૨૪૦ )માં મળે છે. - કેટલીક વાર સુન્દર દષ્ટાન્તો (parables) જોવાય છે. દા. ત. ચોથા અજઝયણમાં સુ. ૩૪૮માં અને સુ. ૩૪૯માં ચાર પ્રકારના ગુરુઓને ચાર પ્રકારના કરણ્ડિયા સાથે, ચાર પ્રકારના સાધુઓને ચાર પ્રકારની માછલીઓ સાથે અને ચાર પ્રકારના પુરુષને ચાર પ્રકારના દડા સાથે સરખાવાયા છે. સુ. ૫૮૭માં સાત નિહોને ઉલ્લેખ છે. એટલે કંઇ નહિ તે એ ભાગ સાતમા નિદ્ધવની ઉત્પત્તિ પછી ઉમેરાયે હશે. એ નિદ્ભવની ઉત્પત્તિ વીરસંવત ૧૮૪ (ઈ. સ. ૫૭)માં થઈ. આઠમા નિહ્નવ બોટિકની ઉત્પત્તિ પૂર્વે આની રચના થઈ છે એટલે એ હિસાબે આને મોડામાં મેડો સમય ઇ. સ. ૮૦ કે ૪૩ નો અપાય કે જે વખતે વેતામ્બર અને દિગમ્બરે એમ જેનેના બે ફિરકા પડી ગયા. ટીકા-ઠાણના ઉપર નિજ જુતિ, ભાસ કે યુણિ જેવું કશું વિવરણ ૧. આ સુત્તમાં પડ્યો છે. WWW.jainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ ] ઠાણુ અને સમવાય ત્મક સાધન જાણુવામાં નથી. પ્રભાવકરિતમાંના અભયદેવસૂરિપ્રબન્ધ (બ્લેા. ૧૦૪-૧૦૫)માં જણાવ્યા મુજબ શીલાંકરએ પહેલાં નવ અંગે ઉપર ટીકા રચી છે, પરન્તુ અભયદેવસૂરિ પોતે વિ.સ. ૧૧૨૦માં રચેલી ઠાણની વૃત્તિમાં કહે છે કે કાઇક કારણથી આના ઉપર કોઇ પ્રાચીન ઉન્મુદ્રણુ અર્થાત્ વિવરણ નથી. જિનવલ્લભસ્તૂર પણુ અષ્ટસતિકામાં ઠાણુ ઉપર કાઈ પૂર્વકાલીન ટીકા નથી એમ કહે છે. આ એ ઉલ્લેખે ઉપરથી તેમજ અત્યાર સુધી કાષ્ઠ પ્રાચીન વિવરણ મળ્યું નહિ હોવાથી અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ જ વિવરણાત્મક સાહિત્ય તરીકે પ્રથમ સ્થાન ભોગવે છે એમ માનવા હુ લલચાઉં છું. આ વૃત્તિની વિ. સ. ૧૪૮૬માં લખાયેલી તાડપત્રીય પ્રત મળે છે, મૂળ તેમજ મેધરાજે રચેલા ગુજરાતી બાલાવબેાધ સાથે આ વૃત્તિ પ્રસિદ્ધ થઇ છે ( જુએ પૃ. ૧૬). આ૦ સમિતિએ પણુ આ વૃત્તિ તેમજ મૂળ એ ભાગમાં પ્રસિદ્ધ કરેલ છે ( જુએ પૃ. ૧૭), કુરશલનના શિષ્ય નહિઁગણુએ વિ. સ. ૧૯૫૭માં સંસ્કૃતમાં દીપિકા રચી છે. સમયસુન્દરના શિષ્ય હનન્દને તેમજ સુમતિકલ્લાલે અભયદેવસૂરિષ્કૃત વૃત્તિગત ગાથાઓ ઉપર વિ. સં. ૧૭૦૫ માં વૃત્તિ રચી છે. ભાષાન્તર્—“ સ્થાનકવાસી જૈન લાઇબ્રેરી ” તરફથી ઠાણુના ત્રીજા અન્ઝયણના પહેલા ઉદ્દેસએ સુધીનુ મૂળ ગુજરાતી ભાવાથ સાથે ઇ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયું છે. G સમવાય સમવાય ( સમવાય )—આ ચેથું અંગ છે. એના ક્રાઇ ખાસ મેટા કે નાના વિભાગા નથી; એ તા ૧૬૦ સુત્તમાં વિભક્ત કરાયેલુ અંગ છે. એની રચના ઠાણુને મળતી આવે છે, કેમકે પહેલાં જે જે પદાર્થની સંખ્યા એકની છે તેને ઉલ્લેખ છે. એમ એકથી ૧સા સુધીની સંખ્યાવાળા પદાર્થાના નિરૂપણુ બાદ દેઢસા, ખસા, અઢીસે, ત્રણસેા, ૧. ૧૮ મા સુત્તમાં બ્રાહ્મી લિપિના અઢાર પ્રકારના અને ૩૬મામાં ઉત્તરઅયણનાં ૩૬ અઝયાને નિર્દેશ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ એમ પાંચ સુધીની, પછી છસે, સાત ઈત્યાદિ અગિયારસો સુધીની, ત્યાર બાદ બે હજાર, ત્રણ હજાર એમ દસ હજાર સુધીની, ત્યાર પછી લાખ, બે લાખ એમ દસ લાખ સુધીની (નવ લાખને બદલે નવ હજારની વાત કરાઈ છે ), પછી એક કરોડની અને ત્યાર બાદ એક કેડીકેડી સાગરોપમની સંખ્યાવાળા પદાર્થને નિર્દેશ છે. આમ ૧૩૫ સુત્તો પૂરાં થાય છે. એના પછી દ્વાદશાંગીને પરિચય આપી જીવ અને અજીવ એ બે રાશિ, દેવ, નારક, શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુમ્ય, વિરહકાલ, સંહનન અને સંસ્થાન તેમજ કુલકરનાં, ત્રણે કાળના તીર્થકરનાં, ચક્રવર્તાઓનાં, વાસુદેવોનાં, બળદેવોનાં અને પ્રતિવાસુદેવાનાં નામ એમ અનેક બાબતો અપાઈ છે મહાવીરસ્વામીને લગતી કેટલીક હકીકત સુત્ત ૭, ૧૧, ૧૪, ૩૦, ૩૬, ૪૨, ૫૩–૫૫, ૭૦, ૮૨, ૮૩, ૮૯, ૧૦, ૧૦૬, ૧૦, ૧૧૧, ૧૩૪ અને ૧૩૫માં છે. મહાવીરસ્વામીએ એક જ આસને બેસી ૫૪ મુદ્દાઓ ઉપદેશ્યા હતા અને ચાતુર્માસના પ્રારંભમાં પચાસ દિવસ તે યોગ્ય સ્થાન ન મળે તે તેઓ અન્ય સ્થળે જતા, પણુ પછીના ૭૦ દિવસ તે ઝાડ તળે પણ સ્થિર થતા, આ વાત પણ આ અંગમાં અપાઈ છે. ખગોળ સમ્બધી છૂટાછવાયા ઉલ્લેખો છે. આમ આ અંગમાં મુખ્યતયા એકથી શરૂ કરીને કેટલાક પદાર્થોની અધિકતાવાળી અને કેટલાકની અનેક અધિકતાવાળી વૃદ્ધિ વિષે નિર્દેશ છે. એના ૧૩૯ભા સુત્તમાં સમવાયને પરિચય અપાય છે. ત્યાં કહ્યું છે કે મેરુ વગેરે પર્વતના વિકસ્મ, ઉસેધ અને પરિધિનું પરિમાણ આ અંગમાં અપાયું છે (જુઓ સુ. ૯૯ ઇત્યાદિ). વિશેષમાં આ અંગમાં સ્વ સમયનું તેમજ પર સમયનું સૂચન છે. આ ઉપરાન્ત આ અંગમાં એક જ અજઝયણ છે, એક જ સુયકખંધ છે, એક જ ઉદ્દેસણુકાલ છે અને એમાં ૧,૪૪,૦૦૦ પદો છે એ ઉલ્લેખ છે. ૧૩૯મા સુત્તમાં “સમવાય” ને “સમાય” તરીકે ઉલ્લેખ છે, એટલે ૧. દશારમાં વાસુદેવે અને બળદેને સમાવેશ થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ’] ઠાણ અને સમવાય I ૐ અહીં ‘વ” તે લેાપ કરાયેલા છે. ૧૫૭મા સુત્તમાં કલ્પના ઉલ્લેખ કરાયે છે અને એ દ્વારા કલ્પના ભાસમાં વર્ણવેલ સમવસરણુ કહેવાની ભલામણ કરાઇ છે. ટીકા--સમવાયના ઉપર કાઇ નિજ્જુત્તિ, ભાસ કે ણ્ડિ રચાયેલી હાય એમ જણાતુ નથી. વિશેષમાં અભયદેવસૂરિની પૂર્વે કાઇએ સંસ્કૃતમાં ટીકા રચી હોય તે તે આજે મળતી નથી. અભયદેવસૂરિએ જે સંસ્કૃતમાં વૃત્તિ વિ. સં. ૧૧૨૦માં અણુહિલપુર પાટણમાં રચી છે તેના આદ્ય પદ્યમાં એમણે કહ્યું છે કે મેટે ભાગે અન્ય શાસ્ત્રોના આધાર લઈને હુ આ શ્રૃત્ત રચુ છું. આ વૃત્તિ ત્રણ વાર પ્રસિદ્ધ થઈ છેઃ ( ૧ ) મૂળ અને મેઘરાજકૃત ગુજરાતી ખાલાવધ સહિત (જીએ પૃ. ૧૬). (ર) આ॰ સમિતિ તરફથી મૂળ સહિત ( જીએ પૃ. ૧૭ ). (૩) મૂળ સહિત ત્રીજી વારની વૃત્તિ મતલાલ ઝવેરચંદ દ્વારા સંપાદિત થઇ છે અને પ્રકાશકના નામ વિનાની આ આત્તિ ઇ. સ. ૧૯૩૮માં બહાર પડી છે, પરંતુ તેમ છતાં એમાં પ્રસ્તાવના વગેરે કશું જ નથી. ભાષાન્તર—જૈન ધર્મ પ્રસારક સભા તરફથી મૂળ તથા મૂળ અને ટીકાનું જેઠાલાલ શાસ્ત્રીએ તૈયાર કરેલુ ગુજરાતી ભાષાન્તર વિ. સ. ૧૯૯૫માં પ્રસિદ્ધ કરાયુ છે. આમાં પ્રારમ્ભમાં (પૃ. ૧-૨૨)માં સમવાયના વિસ્તૃત વિષયાનુક્રમ અપાયા છે તે આની મહત્તામાં વૃદ્ધિ કરે છે. પ્રકરણ ૫: 'વિયાહપણુત્તિ ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ) નામ—આ પાંચમા અંગનાં વિવિધ નામ મળે છે, જેમકે સમવાયનાં સુ. ૮૧ અને ૧૩૬માં અનુક્રમે વિવાહપર્ણાત્ત અને વિયા, તગડદસા ( વર્ગ ૬ ) અને વિવાગસુય ( સુય૦ ૧, અ. ૨)માં પત્તિ, તત્ત્વાર્થાધિ॰ ( અ. ૧, સ. ૨૦ )ના ભાષ્ય( પૃ. ૯૦ ) માં જૈવ્યાખ્યાપ્રતિ, એની સિદ્ધસેનગંકૃત ટીકા( ભા. ર, પૃ. ૬૬ )માં ઉભગવતી ૧. અભિધમ્મપિટક્રમાંના સાત ગ્રન્થો પૈકી એકનું નામ પુગ્ગલપત્તિ છે. ૨૩. આ સંસ્કૃત નામ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અને પંચસંગ( દાર ૫, ગા. ૧૨૫)માં “ ભગવઈ અને અન્યત્ર ભગવતી વિયાહપણુત્તિ. વિશેષમાં આ અંગેની અભયદેવસૂરિકૃત વૃત્તિ(પત્ર ૨-૩)માં વિવાહ૫ણણુતિના દસ અર્થ અપાયા છે અને તેમ કરતી વેળા એના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, વ્યાખ્યાપ્રજ્ઞાતિ, વિવાહપ્રજ્ઞપ્તિ, વિવાહપ્રજ્ઞાપ્તિ, વિબાધ પ્રાપ્તિ અને વિબાધપ્રાપ્તિ એમ સંસ્કૃત સમીકરણ અપાયાં છે. વ્યાખ્યા માટેનું પાઇય સમીકરણ “વિવાહ” છે પણ સમવાય(સુ ૩૬)માં નારીજાતિને બદલે નરજાતિને પ્રયોગ કરાય છે.' વિભાગ–સમસ્ત અંગના ૪૧ વિભાગો છે. એ દરેક સયા (શતક) કહેવાય છે. એમાંનાં ઘણાંખરાંને “ઉદ્દેસ(ગ)ને નામે ઓળખાતા પેટાવિભાગ છે. આ ઉદેસએ સુત્તમાં વિભક્ત છે. સમવાય(સુ. ૧૩૬)માં સૂચવાયું છે કે આ અંગે એક સુયફખંધરૂપ છે, એને સે કરતાં વધારે અજઝયણું છે. દસ હજાર ઉદ્દેશ છે, ૩૬,૦૦૦ વ્યાકરણ છે, અને ૮૪,૦૦૦ પદો છે. આજે ઉપલબ્ધ થતા આ પાંચમા અંગમાં દસ હજાર ઉદેસંગ કે ૩૬,૦૦૦ પ્રશ્નો નથી. વિશેષમાં સમવાય(સ. ૮૧)માં એ ઉલ્લેખ છે કે વિવાહપણુત્તિમાં ૮૧ “મહાજુમ્મસય” છે. મહાજુમ્મસય એટલે મહાયુગ્મશત. અહીં “શત” શબ્દથી “ અધ્યયન' સમજવાનું છે એમ અભયદેવસૂરિ પત્ર ૮૩માં કહે છે. દરેક સયાના પ્રાયઃ પ્રારમ્ભમાં લગભગ દરેક ઉદ્દેસાનું સાર્થક નામ પદ્યમાં અપાયું છે. આવાં પધોને અભયદેવસૂરિએ આ અંગની વૃત્તિમાં સંગ્રહગાથા” તરીકે ઓળખાવેલાં છે. પ્રશ્નો—આ અંગમાં આજે જે પ્રશ્નો જોવાય છે તેમાંના ઘણાખરા પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ પૂછેલા છે. આમ એઓ મુખ્ય પ્રશ્નકાર છે, જયારે ગણું પ્રક્ષકાર તરીકે અગ્નિભૂતિ, વાયુભૂતિ, મણ્ડિતપુત્ર, માકાન્દીપુત્ર, રાહ, જયન્તી નામની શ્રાવિકા અને કેટલાક અજેને નિર્દેશ થઈ શકે તેમ છે. સ. ૧૮, ઉ. ૩(રુ. ૬૧૯)માં માન્દીપુત્રે પૂછેલા પ્રશ્નને ૧. જુઓ અભયદેવસૂરિકૃત વૃત્તિ (પત્ર. ૧૦૭ અ). ૨ વિશેષ માહિતી માટે જીએ HOLઈ (પૃ. ૧૨૭). Page #90 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ] વિયાહ૫eણુત્તિ ઉત્તર અપાય છે, પણ વિચિત્રતા તે એ છે કે એ ઉત્તર ગોયમ(ગૌતમ)ને સમ્બોધીને અપાયો છે. પણુવણું (૫ય ૧૬, સૂ. ૧ )માંથી આ ઉત્તર અહીં અપાયે હોવાથી તેમ બન્યું છે એમ અભયદેવસૂરિએ વૃતિ(પત્ર ૭૪ર)માં ખુલાસો કર્યો છે. વિષય-નવકાર મન્ચનાં પાંચ પંદરૂપ પ્રથમ સુતવાળું આ અંગ મહાવીરસ્વામીના જીવન પરત્વે બીજાં બધાં અંગો કરતાં વિશેષ પ્રકાશ પાડે છે. એમાં એમના શિષ્યો અને સમકાલીન વ્યક્તિઓ વિષે નિર્દેશ છે.' એમનાં માતા દેવાનન્દા એમને વન્દન કરવા ગયાં ત્યારે તેમને પાને ચડ્યો. એમણે મહાવીર સ્વામી સામે એકકી ટસે જોયા કર્યું તેનું કારણ ગૌતમસ્વામીએ પૂછયું એટલે મહાવીરસ્વામીએ કહ્યું કે એ મારી માતા થાય છે. આ ઉપરાત આમાં અનેક બાબત છૂટીછવાઈ વિચારાઈ છે. કેટલીક વાર તે એકની એક બાબત જુદા જુદા “સ ”માં નજરે પડે છે. આથી મુખ્ય મુખ્ય બાબતે વિષે એક જ સ્થળે બધું જાણુવાનું મળે એ ઇરાદાથી ગોપાલદાસ પટેલે આ અંગના છાયાનુવાદમાં સમગ્ર ગ્રન્થને દસ ખંડમાં વિભક્ત કર્યો છે અને એમાં ચર્ચાયેલા વિષય અનુસાર એનાં નામો યોજ્યાં છે. આ નામે “ખંડ” શબ્દને બાજુ ઉપર રાખીએ તે આ વિષયનાં નામ પૂરાં પાડે છે. જેમકે (૧) સાધન, (૨) ચારિત્ર, (૩) સિદ્ધાન્ત, (૪) અન્યતીથિંક, (૫) વિજ્ઞાન, (૬) ગણિત, (૭) કુતૂહલ, (૮) દેવ, (૯) નારક અને (૧૦) અન્ય જીવ. સ્કન્દકનું ચરિત્ર આલેખતી વેળા અભયદેવસૂરિ સ. ૨, ઉ. ૧ (સ. ૯૨)ની વૃત્તિ( પત્ર ૨૧૯, ૪. . )માં કહે છે કે મહાવીરસ્વામીના તીર્થમાં (૧૧ ૧. સ. ૫, ઉ. ૪ (સુ. ૧૮૭)માં મહાવીરસ્વામીના સાત સે શિષ્યો મા જશે એ વાત છે. ૨. આનું કારણ એમ સમ્ભવે કે મહાવીરસ્વામીને જુદે જુદે સ્થળે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ તરફથી પૂછાયેલી હકીકત જાણે વિહારચર્ચાનું આલેખન કરાતું હોય તેમ રજૂ થઈ છે. કેટલાક સયઅને ક્રમ કેવલજ્ઞાન પછીના એમના ચાતુર્માસના અંકની બરાબર છે. જેમકે ૧૫મું સચઅ. Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ગણધરની) નવ વાચના થઈ હોવાથી અહીં કાલવ્યુત્ક્રમ (anachronism) દેખાય છે. દે “અહમાગાહી' ભાષા બોલે છે અને બેલાતી ભાષામાં પણ એ જ ભાષા વિશિષ્ટ છે એમ સ. ૫, ઉ. ૪ (સ. ૧૯૦ )માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે – ' ___ “गोयमा! देवा णं अद्धमागहाए भासाए भासंति। सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सति ।" આ અંગના બીજા સુત્તમાં “નમો ચંમી વિી” અર્થાત બ્રાહ્મી લિપિને નમસ્કાર એ ઉલ્લેખ છે. વિશેષમાં આ અંગમાં જાતજાતની સૂકમમાં સૂક્ષ્મ વિગતે અપાયેલી છે એટલે જૈન દર્શનને સામાન્ય અભ્યાસ કર્યા વિના એમાં ચંચુપ્રવેશ કરે મુશ્કેલ છે. વિશેષમાં ગાંગેયના ભાગ તરીકે સુપ્રસિદ્ધ અધિકાર જે સ. ૯, ઉ. ૨માં અપાય છે તે સમજવા માટે ગણિતનું જ્ઞાન પણ આવશ્યક છે. મુંબઈ વિદ્યાપીઠની કોલેજોમાં પ્રથમ વર્ષમાં શીખવાતા બીજગણિતમાંના ભંગ-વિક૯પ (permutations and combinations )ના અભ્યાસીને આમાં રસ પડે તેમ છે. ગોપાલદાસે આ પ્રકરણનું શીર્ષક “ પ્રવેશનકનું ગણિત ” એમ રાખ્યું છે. એના પછી એમણે “રાશિઓ” એ શીર્ષકપૂર્વક કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ અને કલ્યાજને લગતી માહિતી રજૂ કરી છે. એના અન્તમાં આવલિકાથી માંડીને પુદ્ગલપરાવર્ત સુધીને ટૂંકમાં ખ્યાલ અપાય છે. આમ આ “ગણિત-ખંડ પૂરે કરાયો છે. તાત્વિક–દાર્શનિક બાબતે તરીકે “ચાલતું ચાલ્યું કહેવાય” ઈત્યાદિ હકીકત (સ. ૧, ઉ. ૧, સુ, ૧૦; સ. ૮, ઉ. ૭), પ્રથમ નિર્નવ જમાલિનું જીવનવૃત્તાન્ત (સ. ૯, ઉ. ૩૩), ગોશાલક સબધી વિસ્તૃત માહિતી (સ. ૧૫), સ્કન્દક પરિવ્રાજકને જાણવા જે અધિકાર (સ. ૨, ઉ. ૧), “મહાશિલાકટક” સંગ્રામ (સ. ૭, ઉ. ૯), ૧ ગોપાલકના સિદ્ધાન્તની જુદી રીતે રજૂઆત કરવાનો પ્રયાસ વેણીમાધવ 2432HLO A History of Pre-Buddhistic Indian Philosophy Page #92 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ) વિયાહપણુત્તિ રાહુનાં નવ નામ (સ. ૧૨, ઉ.૬), રાજગૃહમાંને ઊના પાણીને કુંડ (સ. ૨, ઉ. ૫), જરા (યાત્રા ), જવણિજ (યાપનીય), અવ્યાબાહ (અવ્યાબાધ) અને ફાસુવિહાર (પ્રાસકવિહાર), તેમજ સરસવ (સર્ષ =સરસવ, સદશયસ), માસ(માસ; માપ એક માપ કિંવા અડદ), અને કુલ0 (કુલ=કળથી; કુલસ્થ)ની ભઠ્યતા–અભયતા (સ. ૧૮, ઉ. ૧૦; સ. ૬૪૬), વેદાદિ વૈદિક ગ્રન્થનાં નામ (સ. ૨, ઉ. ૧), તામલિ તાપસનું ઘોર બાલતપ (સ. ૩, ઉ. ૧) અને દેશવિદેશની દાસીઓનાં નામ (સ. ૫, ઉ. ૩૩; સ. ૯, ૩૩) એમ વિવિધ બાબતે આમાં છે. વિશેષ જાણવા માટે તે સ્ત્રીભગવતી–સારનાં પૃ. ૧૫-૨૦માં અપાયેલી અનુક્રમણિકા જેવી ઘટે. સંકલના–વિયાહ૦માં સુ. ૫૯૩, ૩૮૪, ૩૮૩, ૩૬૨, ૧૧૪, ૭૩૨, ૧૭૩ અને ૧૩૩માં અનુક્રમે અણુઓગદ્દાર, આવસ્મય, એવાઈય, જબુદ્દીવપત્તિ, જીવાજીવાભિગમ, નંદી, પણgવણા અને રાયપણઈજજ એમ ? આઠ આગમને અમુક અમુક બાબતો માટે જવાને જે ઉલેખ છે તે દેવદ્ધિગણિ ક્ષમાશમણે આગામે પુસ્તકારૂઢ કર્યા તે સમયની વ્યવસ્થાને આભારી છે. ચણિ–વિયાહ૦ ઉપર કઈ નિજુતિ કે ભાસ રચાયેલ હોય એમ જણાતું નથી. એના ઉપર ચુણિ રચાઈ છે, પણ એ અપ્રસિદ્ધ છે. વૃત્તિ-અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૮માં આ અંગેની વૃત્તિ રચી છે નામના પિતાના પુસ્તક (પુ. ર૯૭–૩૧૮)માં કર્યો છે. એમાં અપાયેલી હકીકત ચર્ચાસ્પદ છે ને ઉપલક દૃષ્ટિએ વિચારતાં જન માનસને આઘાત પહોંચાડે તેવી છે. ૧. આ હકીકત નાચા (સુ. ૧, અ. ૫; સુ. ૫૫)માં સમાન શબ્દમાં અપાયેલી છે. આ જેમ સ્યાદ્વાદનું ઉદાહરણ પૂરું પાડે છે તેવા અનેક ઉદાહરણ આ વિચાહ૦માં છે. જુઓ અનેકાતજયપતાકા(ભા. ૨)ને મારે અંગ્રેજી ઉપેન્દ્ર ઘાત (પૃ. ૧૦૧-૨ ) ૨. આ અંગે મહાવીરસ્વામીનાં વિવિધ નામો તેમજ એમના કેટલાક શિષ્યોનાં નામ પૂરાં પાડે છે. જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૫૩). ૩. H I L (Vol. II, p. 448)માં આચારદા વિષે પણ આમ નેધ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અને તેમ કરવામાં એમણે યશશ્ચન્દ્રગણુિની સહાય લીધી છે. વિશેષમાં આવૃત્તિ દ્રોણુસૂરિએ સુધારી છે. આ પ્રમાણેની હકીકતા આ વૃત્તિની પ્રશસ્તિમાં વૃત્તિકારે જાતે આપી છે. વિશેષમાં પ્રારમ્ભના ત્રીજા પદ્યમાં એમણે કહ્યું છે કે આ અગની ટીકા અને ચૂર્ણિ તેમજ જીવાભિગમ વગેરેની વૃત્તિના અશાને વિચારી હું આ પાંચમા અંગનું વિશેષતઃ વિવરણુ રસું છું. આમ જે સૃષ્ણુિના અહિં ઉલ્લેખ છે તે શું ઉપયુÖક્ત યુણ્ણિ છે ? એમણે જે ટીકાના નિર્દેશ કર્યાં છે તે તે લઘુ ટીકા છે. મલયગિરિસૂરિએ ખીજા સયઅ ઉપર વૃત્તિ રચી છે. જુએ હૈ. સા. સ. ઈ. ( પૃ. ૨૭૪ ) તેમજ પાંચમા અને છઠ્ઠા કર્મગ્રન્થની વિલ્લભ મુનિ પુણ્યવિજયજીએ રચેલી પ્રસ્તાવના ( પૃ. ૧૯ ). અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ મૂળ, રામચન્દ્રગણિકૃત સંસ્કૃત અનુવાદ અને મેધરાજકૃત ગુજરાતી ખાલાવખાધ સહિત પ્રસિદ્ધ થયેલી છે ( જુએ પૃ. ૧૬). આવૃત્તિ મૂળ સહિત આ સમિતિ તરફથી પણ છપાઇ છે ( જુએ પૃ. ૧૭ ). ઋ. કે. શ્વે. સંસ્થા તરફ્થી ઇ. સ. ૧૯૩૭માં સયગ ૧-૭ અને એના વિષયાનુક્રમ સહિત આ છપાઇ છે. વિશેષમાં આ સંસ્થા તરફથી મૂળના પ્રતીકપૂર્વક અનન્તહ ંસગણુિના શિષ્ય દાનશેખરસૂરિની વૃત્તિ ઇ. સ. ૧૯૩૫માં છપાયેલી છે. ભાં. પ્રા. સ. મ.માં વિયાહની ૩૧૧૪ જેટલા ગ્રંથાપ્રવાળી અવચૂર્ણિની એક હાથપોથી છે. ભાષાન્તર—મૂળ ( સયગ ૧-૨ ), એની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ અને એ બન્નેને પ. બેચરદાસે કરેલા અનુવાદ પ્રથમ ખંડ તરીકે શ્રીજિનાગમપ્રકાશક સભા તરફથી વિ. સ. ૧૯૭૪માં અને સયગ ૩૬ ઉપર્યુક્ત વૃત્તિ અને એ બન્નેને ૫. ખેચરદાસકૃત અનુવાદ આ સભા તરફથી વિ. સ. ૧૯૭૯માં છપાયેલ છે. સયગ ૭૧૫ ૫. ભગવાનદાસ હરખચંદ દોરીના અનુવાદ સહિત ગુજરાત વિદ્યાપીઠે તૃતીય ખંડ તરીકે વિ. સ. ૧૯૮૫માં છપાવેલ છે. ચેાથે ખંડ જૈન સાહિત્ય પ્રકાશન દૂરટ તરફથી વિ. સ. ૧૯૮૮માં છપાયેલા છે. આ ચેથા ખંડના પ્રારમ્ભમાં ૧. આમાં અન્તમાં મૂળ અને વૃત્તિમાંના શબ્દોની ‘ સૂચી ’ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ] વિયાહ૫ણુત્તિ અ. બેચરદાસે વિદત્તાભરી સમાલોચના વિસ્તારથી આપી છે. મૂળ તરીકે સગ ૧૬-૪૧ અપાયાં છે, સાથે સાથે પં. ભગવાનદાસકૃત અનુવાદ છે, અને અતમાં સાત પરિશિષ્ટ છે. આ અંગે ગુજરાતી ભાષાન્તર સહિત હી. હં. તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ગોપાલદાસ પટેલે આ અંગને છાયાનુવાદ તૈયાર કર્યો છે અને એનું નામ “શ્રીભગવતીસાર” રાખ્યું છે. શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ તરફથી “શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા-૧૬ ” તરીકે આ અનુવાદ ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ થયો છે. એના અન્તમાં વિસ્તૃત “સૂચિ ” અપાઈ છે. પ્રારમ્ભમાં ઉપઘાત છે. એના ૧૩મા પૃષ્ટમાં કહ્યું છે કે “ભગવતીસૂત્રમાંથી સુભાષિત” જેવું કાંઈ તારવી કાઢી શકાય તેવું ન હોવાથી, આ માળાના અન્ય ગ્રંથની જેમ તે વિભાગ આ વખતે પડતો મૂક્યો છે.” ગોપાલદાસને પ્રસ્થાન (પુ. ૨૭, અં. ૧, પૃ. ૬૬-૭૪; સંવત્ ૧૯૯૫ )માં “મહાવીરરવામીને માંસાહાર” એ નામનો લેખ પ્રસિદ્ધ થયે ત્યારે આ અનુવાદ (પૃ. ૩૦૦ )ની નીચે મુજબની પંક્તિઓએ જેનોમાં ઉલ્કાપાત જગાવ્યો હતો – હું હમણાં મરણ પામવાને નથી, પણ ૧૬ વર્ષ જીવવાને છું. માટે તું મેંદ્ધિક નગરમાં રેવતી ગૃહપની છે, તેને ત્યાં જા. તેણે મારે માટે બે કબૂતર રાંધીને તૈયાર કર્યા છે, પણ તેને કહેજે કે મારે તેમનું કામ નથી; પરંતુ ગઈ કાલે બિલાડાએ મારેલા કૂકડાનું માંસ તેણે તૈયાર કરેલું છે, તે મારે માટે લઈ આવ.” મૂળ પાઠ નીચે મુજબ છે – " तं गच्छह णं तुम सीहा! मेंढियगाम नगरं रेवतीए गाहावतिणीए गिहे। तत्थ णं रेवतीए गाहावइतिणीए ममं अट्ठाए दुवे कपोयसरीरा उवक्खडिया तेहिं नो अट्ठो अस्थि । से अण्णे पारियासिए मज्जारकडे कुकुड ૧. પ્રથમ પરિશિષ્ટ તરીકે સમસ્ત અંગના પારિભાષિક શબ્દ અપાયા છે. (૧) દેશ, નગરી અને પર્વતાદિનાં નામ, (૨) ચેત્ય અને ઉદ્યાનનાં નામ, (૩) અન્યતીથિકા અને તાપસે, (૪) સાધુ અને સાડવી, (૫) શ્રાવક અને શ્રાવિકા અને (૬) મૂળમાં સાક્ષી રૂપે ઉલેખાયેલા ગ્રન્થનાં નામ એ બાકીનાં છ પરિશિષ્ય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ મંg તમાઇટ્ટિ, guળ ગ” –સ. ૧૫, ઉ. ૯; સુઇ ૫૫૭ આમાં કપાય, મજજાર અને કુફડ શબ્દ જે વપરાયા છે તે ઉપલક દૃષ્ટિએ વિચારતાં કબૂતર, બિલાડી અને કૂકડે એ અર્થવાચક છે, પણ આ પ્રસંગ અહિંસાના અનન્ય અને સાચા આરાધક અને ઉપદેશકને અંગેન-શ્રમણોને કેવળ પ્રવૃત્ત માંસ લેવાની ના નહિ પાડનારા પણ નિવૃત્ત માંસ માટે પણ તેમજ કહેનારા અને નિયમો ઘડનારા જ નહિ પણ બરાબર પાળનારાને અંગેનો છે, એ વાત ધ્યાનમાં લેતાં તેમજ એ શબ્દોના કુષ્માણ્ડ (કાળું ), એક જાતનો વાયુ અથવા વિરાલિક નામની વનસ્પતિ અને બીજપૂરક (બીજોરું) એમ અન્ય અર્થે પણ થાય છે અને તેનું નિઘટ્ટ અને સુશ્રુતસંહિતા (૪૬) સમર્થન કરે છે ત્યારે આમ અનુવાદ થાય ખરે ? મહાપરિનિમ્બાણ સુરંતમાં “સૂકરમદવ” શબ્દ વપરાય છે. એને અર્થ “સૂવરનું સૂકું માંસ ન કરતાં “એક જાતની વનસ્પતિ' એમ કરવાનું છે એમ ભાં. પ્ર સં. મંચના “રમૈય મહેસવ અંક ( Vol. XXIII )High (Fa chow ) “Sūkaramaddava and the Buddha's death ". 01142011 પૃ. ૧૩૩માં પ્રતિપાદન કર્યું છે. તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે બુદ્ધ પોતાના ભિક્ષુઓને માંસ અને મત્સ્ય ખાવાની અનુજ્ઞા આપી છે એ ખરું, પણ અહીં તો આ સૂકરમદ્દવનો અર્થ “કઈ છે કે fungus” છે. જૈન આગમ અઢાર “દેશી ભાષાના મિશ્રણરૂપ “અદ્ધમાગણી ભાષામાં રચાયા છે એટલે જે શબ્દો દેશાન્તરમાં ભિન્ન અર્થમાં વપરાતા હોય તેવા પણ અહીં વપરાયેલા મળી આવે તેમાં નવાઈ નથી. ન્યાયમંજરી (૪)માં “ચર ” શબ્દનો અર્થ દાક્ષિણા એદન અર્થાત ભાત કરે છે એમ કહેવાયું છે. પંજાબમાં મકાઈને “કૂકડી” અને મહારાષ્ટ્રમાં એક ખાદ્ય પદાર્થને “ચકલી” કહે છે. ગુજરાતી ભાષામાં જોડે, પોપટી, સમડી ઈત્યાદિ “પ્રાણ” વાચક શબ્દોના બીજા પણ અર્થ છે. ઈશુ ખ્રિસ્ત માં એના લેખક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા પૃ. Page #96 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ). વિયાહ૫શુત્તિ ૧૧માં લખે છે કે યોહાન (John) locustsને આહાર કરતા હતે એને અર્થ એ નથી કે એ “તીડને આહાર કરતો. પણ એ જુદો જ શબ્દ છે. બાવળ, ખેર જેવાં ઝાડોના પરડા પણ “લેકસ્ટ' કહેવાય છે.” પુરેડાશ અને પશુ વચ્ચે સર્વથા સમાનતા દર્શાવવા માટે બ્રાહ્મણમાં પ્રયાસ કરાવે છે. ત્યાં ચોખાના લેટને લેમ તરીકે, એના કણિયાને વાળ તરીકે, એમાં પાણી રેડાતાં એનો ચામડી તરીકે, એ પાણી સાથે મેળવાતાં એને માંસ તરીકે, એ શેકાતાં એને હાડકાં તરીકે ને એને ચૂલા પરથી ઉતારી એના ઉપર માખણ ચોપડાતાં એને મજજા તરીકે ઓળખાવેલ છે. જુઓ J U B (Vol. VIII, Pt. 2, Sept. 1989). ગોટલા (ઠળિયા) માટે અદિ (અસ્થિ) શબ્દ ભાસના ચારુદત્ત (પૃ. ૮) વગેરેમાં વપરાય છે. આમ આ સંબંધમાં ઘણું કહી શકાય તેમ છે પણ અહીં જૈ. સ. પ્ર. ( વ. ૬, અં. ૬-૭)માં છપાયેલા લેખો તરફ અને ખાસ કરીને બે જેનાચાર્યના–આનંદસાગરસૂરિજીના અને વિજયલાવણ્યસૂરિજીના લેખ તરફ ધ્યાન ખેંચી વિરમીશું. 32457 Die Jainas (Religionsgesch, Lesebuch )Hi વિયાના અમુક ભાગને જર્મન અનુવાદ આપ્યો છે. હનલે પંદરમા સમગનું અંગ્રેજીમાં સંક્ષિપ્ત ભાષાન્તર કર્યું છે અને એ ઉવાસદસાના અનુવાદના પરિશિષ્ટરૂપે છપાયું છે. શ્રાવસ્તી નગરીના શંખ શ્રાવકની કથા જે સ. ૧૨, ઉ. ૧ (સુ. ૪૩૭–૪૪૦)માં આવે છે તેને સાર શ્રી મહાવીરકથા (પૃ. ૪૩૧-૨ )માં અપાયો છે. યત્ર–વિ. સં. ૧૬૫માં વિદ્યમાન અને ૨૭ સૂત્ર ઉપર ગુજરાતીમાં ગદ્યમાં રબ્બા–બાલાવબોધ રચનારા ધર્મસિંહ ઠાણની જેમ વિયાહનાં યન્ત્રો રચ્યાં છે. ૧ જૈન સૂત્રો ચચ્ચાર અનુયોગને બન્ધબેસતા થાય એવી એની રચના છે એમ મનાય છે. એટલે આ તમામ અનુગોને અનુકુળ અર્થ નીકળી શકે માટે “કપિય' વગેરે શબ્દ ખાસ યોજાયા હોય એવી કલ્પના થઈ શકે તેમ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકરણ ૬ : નાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) નામ અને એનો અર્થ આ નામ ભગવદ્ગીતાની પેઠે નારીજાતિમાં અને બહુવચનમાં છે. એનાં સંસ્કૃત નામ અને એના અર્થ વિષે વિવિધ હકીક્ત જોવાય છે. તત્ત્વાર્થરાજ (પૃ. ૫૧)માં “જ્ઞાતૃધર્મકથા” તરીકે અને ગમ્મતસાર (ગા. ૩પ૬)માં “ણાકધમ્મકહા” તરીકે ઓળખાવાયેલા આ છદ્ર અંગનું નામ તરવાથધિ. (અ. ૧, સુ. ૨૦ )ના ભાષ્ય(પૃ. ૯૦ )માં “ જ્ઞાતધર્મકથા ” અપાયું છે. સિદ્ધસેનગણિએ એનો અર્થ કરતી વેળા જ્ઞાત એટલે ઉદાહરણ એવો અર્થ કર્યો છે અને તેમ કરી ઉદાહરણ દ્વારા જેમાં ધર્મ કહેવાય છે તે “જ્ઞાતધર્મકથા” એમ કહ્યું છે. નંદી (સુ. ૫૧ )ની સુવિણું (પત્ર ૫૩)માં “ણુતાધમ્મકહા ” સમજાવતાં એ ઉલ્લેખ કરાયો છે કે “જાત નિ હાળા હિતિચો વા પન્ન ते गाता, एते पढमसुयखंधे, अहिंसादिलक्खणस्स धम्मस्स कहा धम्मकहा, धम्मियाओ वा कहाओ धम्मकहाओ अक्खाणग त्ति वुत्तं भवति, एते बितियસુવંધે.” આને અર્થ એ છે કે જ્ઞાત એટલે દષ્ટાન અથવા દાર્જીનિક અર્થ જેના વડે જણય તે “જ્ઞાત'. એ પહેલા સુયફબંધમાં છે. અહિંસાદિરૂપ ધર્મની કથા તે “ધર્મકથા ” અથવા ધાર્મિક કથા તે “ધર્મકથા '. એ આખ્યાન છે એમ કહેવાનું થાય છે. એ બીજા સુયફબંધમાં છે. હેમચન્દ્રસૂરિએ અ. ચિ૦ ( કાષ્ઠ ૨, શ્લે. ૧૫૭)ની વિકૃતિ (પૃ. ૧૦૪)માં જ્ઞાતરૂપ મુખ્યતાવાળી ધર્મકથાઓ એમ અર્થ કર્યો છે. નંદી (રુ. ૫૧)ની વૃત્તિ (પત્ર ૧૦૩)માં હરિભદ્રસૂરિએ જ્ઞાાનિ– ઉતારબારિ તત્રધારા ધર્મકથા: જ્ઞાતાધર્મથા:” એમ કહ્યું છે. એટલે કે એમના મતે ઉદાહરણની મુખ્યતાવાળી ધર્મકથા તે “જ્ઞાતાધર્મકથા ' છે. મલયગિરિ રિએ નંદી (રુ. ૫૧)ની વૃત્તિ ( પત્ર ૨૩૦આ-૨૩૧અ )માં આ નામ સમજાવતાં હરિભદ્રસૂરિની જેમ એક અર્થ આપ્યો છે, જ્યારે બીજો અર્થ નીચે મુજબ દર્શાવ્યો છે – ' " ज्ञातानि-ज्ञाताध्ययनानि प्रथमश्रुतस्कन्धे धर्मकथा द्वितीयश्रुतस्कन्धे यासु ग्रन्थपद्धतिषु (ता) ज्ञाताधर्मकथाः, पृषोदरादित्वात् पूर्वपदस्य दीर्घान्तता " Page #98 -------------------------------------------------------------------------- ________________ છડું ] નાયાધમકહા આને અર્થ એ છે કે જે ગ્રન્થપદ્ધતિઓમાં પહેલા શ્રતસ્કન્ધમાં જ્ઞાતએટલે જ્ઞાત-અધ્યયને છે અને બીજામાં ધર્મકથાઓ છે તે “જ્ઞાતાધર્મકથા' છે. અહીં “જ્ઞાત' એ પૂર્વ પદમાંના “અ” ને “આ” પૃષોદરાદિપણાને લઈને છે. સમવાય (પત્ર ૧૧૬ આ)ની વૃત્તિમાં અભયદેવસૂરિએ મલયગિરિસૂરિની માફક એમણે આપેલા બે અર્થો આપ્યા છે. વિશેષમાં જ્ઞાતિમાંના “અને “આ” સંજ્ઞાત્વને લઇને છે એમ કહ્યું છે. અત્ર બેચરદાસે “ભ૦ મ૦ ધ૦ [ નાયધમ્મકહા ] "ના ટિપ્પણુમાં પૃ. ૧૭૯માં કહ્યું છે કે “ ઐતિહાસિક અર્થ કરવામાં આવે તે જ્ઞાત એટલે જ્ઞાતપુત્ર-મહાવીરે કહેલી ધર્મકથાઓ એવો અર્થ જરૂર થઇ શકે.” પૃ. ૧૮૦માં એમણે એ ઉલેખ કર્યો છે કે “તે બધામાં ભગવાન મહાવીરના નામ સાથે સંબંધ જોડનારે ઐતિહાસિક અર્થ વધુ સુસંગત છે, માટે જ આ સૂત્રનું “નાયધમ્મકહા ” મુખપૃષ્ઠ ઉપર અમે મૂકેલું છે. ” વિભાગ–આ અંગમાં બે સુયફબંધ છે અને એનાં “નાય” (જ્ઞાત) અને ધમકહા (ધર્મકથા) એવાં નામ સકારણ છે. આ ઉપલબ્ધ પહેલા સુયખંધમાં ઓગણીસ અઝયણ અને બીજામાં દસ વગ્ય છે. સમવાય(સુ. ૧૪૧)માં અને નંદી(સુ. ૫૧)માં પણ આમ જ વિભાગો અપાયા છે. વિશેષમાં એમાં એ ઉલ્લેખ છે કે ૧૯ જ્ઞાતે પૈકી પહેલાં જે દસ છે તે “ જ્ઞાત” જ છે. એમાં આખ્યાયિકા વગેરેને સમ્ભવ નથી. બાકીનાં નવ જ્ઞાતો પૈકી દરેકમાં પાંચસો ચાળીસ પાંચસે ચાળીસ આખ્યાયિકાઓ છે. વિશેષમાં એકેક આખ્યાયિકામાં પાંચ પાંચસે ઉપાખ્યાયિકાઓ છે અને એકેક ઉપાખ્યાયિકામાં પાંચ પાંચસો આખ્યાયિકપાખ્યાયિકાઓ છે. એટલે કે એકંદર એક અબજ એકવીસ કરોડ અને પચાસ લાખ (૧,૨૧,૫૦,૦૦૦૦૦ ) આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. ધમ્મકહાના દસ વર્ગો પૈકી એકેકમાં પાંચસો આખ્યાયિકા, એકેક આખ્યાયિકામાં પાંચસે ઉપાખ્યાયિકા અને એકેક ઉપાખ્યાયિકામાં પાંચસો ૧ બધા અર્થમાં. ૨ અભયદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૧૧૦ અ )માં કહ્યું છે કે વર્ગ એટલે સમૂહ, સંજ્ઞા એથી અર્થાધિકારના સમૂહરૂપ અધ્યયને તે જ દસ વર્ગો જાણવાં. Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આખ્યાયિકે પાખ્યાયિકાઓ છે. આમ આખ્યાયિક પાખ્યાયિકાની સંખ્યા એક અબજ પચીસ કરોડ ( ૧,૨૫,૦૦,૦૦,૦૦૦) છે. અહીં નવ જ્ઞાત સમ્બન્ધી જે આખ્યાયિકાદિ કહેલ છે તેનાં લક્ષણ સમાન હોવાથી એ આ ૧૨૫ કરોડમાંથી બાદ કરતાં પુનરુક્તિ રહિત આનું પ્રમાણ સાડાત્રણ કરોડ (૧૨૫ કરોડ ઓછા ૧૨૧ કરોડ) બતાવાયું છે. આજે તે આટલી સંખ્યામાં કથાનકો મળતાં નથી. ચરિત અને કહિપત કથાઓ-સમવાય( સ. ૧૪૧)માં કહ્યું છે તેમ આ અઝયણેમાં અપાયેલી કથાઓ પૈકી કેટલીક ખરેખર બનેલી છે–ચરિત છે અને કેટલીક ઉપજાવી કાઢેલી છે–કલ્પિત છે. ઉપર્યુક્ત દસ વાગ્યે તે અનુક્રમે અમુક અમુક દેવની અગ્નમહિલાઓના વર્ગરૂપ છે. જેમકે (૧) ચમારની, (૨) બલિ વૈચેન્દ્રની, (૩) અસુરેન્દ્ર સિવાય બાકીના દક્ષિણના નવ ઈદ્રોની, (૪) અસુરેન્દ્ર સિવાયના ઉત્તરના નવ ઇન્દ્રોની (૫) દક્ષિણના વાનવતરોની, (૬) ઉત્તરના વાવ્યન્તરની, (૭) ચન્દ્રની, (૮) સૂર્યની, (૯) શની અને (૧૦) ઈશાન ઇન્દ્રની. દસ વચ્ચમાં અઝયણોની સંખ્યા અનુક્રમે નીચે મુજબની છે એમ બીજા સુયફબંધ ઉપરથી જણાય છે – ૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩૨, ૪, ૪, ૮ અને ૮. દક્ષિણના નવ ઈન્દ્રો પૈકી પ્રત્યેકને છ છ અગ્રમહિષીઓ છે. એ દરેકનું વૃત્તાન્ત તે એકેક અજઝયણને વિષય છે. આમ ૫૪ અઝયણે છે. ઉત્તરના નવ ઇન્દ્રોને માટે પણ આ પ્રમાણે વિચાર કરવો એટલે એને અંગે ૫૪ અઝયણો છે. પાંચમા વગ્નનાં ૩૨ અઝયણેનાં નામ એ લગ્નના પ્રારમ્ભમાં અને દસમા લગ્નનાં આઠ અwયણનાં નામ એ વચ્ચના પ્રારમ્ભમાં પદ્યમાં દર્શાવાયાં છે. ૧ મહાભારતના “આદિ પર્વના “સમ્ભવ” પર્વમાં દાનનો વંશ વર્ણવાય છે. એમાં વિરોચન, કુમ્ભ, નિકુષ્ણ, બલિ, મહાકાલ, શમ્બર વગેરે નામો અપાયાં છે તે તુલનાથે વિચારવા જેવાં છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ છડું નાયાધમ્મકહા વિષય પહેલા સુયફબંધનાં અન્ઝયણનાં નામે આ અંગમાં જ લગભગ પ્રારમ્ભમાં પદ્યો દ્વારા સૂચવાયાં છે. એ નામના નિર્દેશપૂર્વક આપણે વિષયને વિચાર કરીશું. ઉકિખત્તણાય (ઉક્ષિપ્ત-જ્ઞાત)–આમાં મેઘકુમારે હાથીના ભાવમાં સસલાને બચાવવા માટે પગ ઊંચો કર્યો હતે એનું વર્ણન છે. એ ઉપરથી આ અઝયણનું આ નામ યોજાયું છે અને તે સાર્થક છે. ગર્ભની રક્ષા માટે કેવી સંભાળ લેવાઈ હતી તે આમાં નિર્દેશાયું છે. મેધકુમારને જન્મ થતાં ચાર દિવસ સુધી જે સંસ્કારાદિ કરાયા તેને અહીં ઉલ્લેખ છે. વિશેષમાં કલાચાર્ય પાસે મેઘકુમાર જે બેત્તેર કલાઓ શીખ્યા તેનાં અહીં નામ અપાયાં છે. એ અઢાર “દેશી” ભાષાઓના જાણ કાર બન્યાને પણ અહીં ઉલ્લેખ છે. આ અજઝયણમાં મેઘનું વિસ્તૃત વર્ણન છે. સંધાડ (સંઘાટ)–ધન્ય શેઠ અને વિજય ચોર એ બેને એક સાથે “સંધાડ’માં એટલે કે હેડમાં બાંધ્યા ત્યાંથી આ કથા ઊપડે છે માટે એનું રમ નામ છે. વિજય ચોર ક્યાં ક્યાં ભમ્યો તે દર્શાવાયું છે. અન્તમાં દેહને શા માટે પિષ એ બતાવાયું છે. “સંસમા” અઝયણમાં પણ આની માફક આહારનું પ્રયોજન સમજાવાયું છે. અંડ (અ૭) – આનો અર્થ “ઈડું ' થાય છે. આ અઝયણમાં મોરનાં ઈંડાની વાત આપી ઉપનય બતાવાયો છે. કશ્મ (કૂર્મ)–-કૂર્મ એટલે કાચબ, બે કાચબાના વર્તનની હકીક્ત દ્વારા સંયમી અને અસંયમી સાધુની સમજણ અપાઈ છે. સેલગ (શૈલક)–સેલગ (શૈલ%) રાજર્ષિનો વૃત્તાન્ત અહીં અપાયે છે એટલે એ ઉપરથી આ નામ યોજાયું છે. વસુદેવના પુત્ર કૃષ્ણના ૧. કામસૂત્રના “વિદ્યાસમુદેશ' પ્રકરણમાં અપાયેલી ચોસઠ કળાઓમાં આ, બેર કળા કેવી રીતે સમાઈ શકે તે ભ૦ મધ. (પૃ. ૧૫૨૧)માં દર્શાવાયું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સમયમાં થાવસ્ત્રાપુર(સ્થાપત્યા પુત્ર) થયા. તેઓ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિનું પ્રવચન સાંભળી દીક્ષા લેવા તત્પર થયા. તે સમયે એમની માતા થાવસ્થાએ અનુકૂળ તેમજ પ્રતિકૂળ વચને દ્વારા એમને સમજાવવા પ્રયાસ કર્યો. એમણે ન જ માન્યું. ત્યારે થાવસ્થા કૃષ્ણ પાસે ચામરાદિ માગવા ગઈ. એના ઉત્તરમાં કૃષ્ણ કહ્યું કે હું જાતે જ એમને નિષ્ક્રમણ-સકાર કરીશ અને પછી એમણે તેમ કર્યું. થાવગ્નાપુખ્ત દીક્ષા લીધા પછી પરિવ્રાજક શુક સાથે તેમને વિનય, શૌચ, યાત્રા, યાપનીય, સરિસવ ઈત્યાદિ સમ્બન્ધમાં વિચારની આપલે થઈ અને કે જેન દીક્ષા અંગીકાર કરી. થાવગ્ગાપુરને ઉપદેશ સાંભળીને સેલગ રાજાએ શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા હતાં તેમણે હવે શુકને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. એક વેળા તેઓ માંદા પડ્યા ત્યારે તેમના પુત્ર મહૂકે તેમને માટે ઔષધ વગેરેને પ્રબંધ કર્યો. એમાં “મા” પણ આપવાનું હતું. સાજા થયા પછી પણ સેલગે મદ્યાદિનું સેવન ચાલુ રાખ્યું અને એ પ્રમત્ત અને કુશીલ બની ગયા. પન્થક સિવાય બીજા બધા શિષ્યો એમને ત્યજી ગયા. ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતી વેળા પન્દકે એમના ચરણમાં મતક મૂકયું. એ સ્પર્શથી એ ચીડાયો, પણ અને સાચી વસ્તુ સમજાતાં શિથિલતાને ત્યાગ કરી શુદ્ધ સંયમ પાળવા લાગ્યા. આ અજઝયણમાં પાંચ મહાવ્રતની હકીકત થાવસ્ત્રાપુરે કહી તે તેમજ ચાતુર્માસિક પ્રતિક્રમણને ઉલેખ એ બાવીસમા તીર્થ કરના તીર્થમાં કેવી રીતે ઘટી શકે તે વિચારવા જેવું છે. તુંબ (તુમ્બ,–“તુંબ” અર્થ “તુમ્બડું” થાય છે. એ લેપવાળું હેય તે પાણીમાં ડૂબે છે અને લેપ વગરનું બનતાં તરે છે. એ ઉદાહરણ દ્વારા આત્માની અધોગતિ (ભારેપણું) અને ઉન્નતિ (હલકાપણું) સમજાવાઈ હેવાથી આ અજઝયણનું નામ “તુંબ” પડાયું છે. ૧. જુઓ પૃ. ૮૩. ૨. હું એક છું, અનેક છું, અક્ષય છું એ હકીક્ત સ્યાદ્વાદષ્ટિએ સમજાવાઈ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ નાયાધમ્મકહા સામ્પરાયિક કમ આઠ પ્રકારનું છે તેથી અહીં કાણું વિનાના તુમ્બડાને દાભથી વીંટી તેના ઉપર માટીને લેપ લગાવી તેને તડકે સુકવો એ બાબત ઉપરાઉપરી આઠ વાર કરવાની કહેવાઈ છે. રેહિણી (રોહિણ)–એક શેઠિયાની રોહિણું નામની પુત્રવધૂની કથાને ઉપનય અહીં દર્શાવાયો છે એથી એનું આ નામ રખાયું છે. શેઠિયાને ઉઝિકા, ભગવતી, રક્ષિકા અને હિષ્ણુ નામની ચાર પુત્રવધૂઓ હતી. પહેલીએ એના નામ પ્રમાણે સસરાએ આપેલા પાંચ ડાંગરના દાણું ફેંકી દીધા, બીજી એના નામને જાણે ચરિતાર્થ કરતી હોય તેમ તે ખાઈ ગઈ, ત્રીજીએ એ સંગ્રહી રાખ્યા અને ચોથીએ એ ઉગાડ્યા. આ કથા દ્વારા શ્રમણની ચાર કટિ બતાવાઈ છે. આ જ કથા છેડા ફેરફાર સાથે સર્વાસ્તિવાદના વિનયવસ્થમાં જોવાય છે. એક જર્મન પુસ્તકના “બુદ્ધ અને મહાવીર” નામના અનુવાદમાં કહ્યું છે કે બાઇબલના નવા કરારમાં મેથ્ય અને ભૂકની સુવાર્તામાં આને મળતી કથા છે. એ કથાને લઈને એ પુસ્તકમાં ભારત અને ખ્રિસ્તિ સમાનતાઓ દર્શાવાઈ છે. મલ્લિ (મલ)–અહીં ૧લ્મા તીર્થંકર મલ્લિનાથને વૃત્તાન્ત છે એ ઉપરથી આનું આ નામ રખાયું છે. “તીર્થકરનામગોત્ર” કર્મ બાંધવાનાં વાસ સ્થાનકે અહીં ગણાવાયાં છે. રાજકુમારી મહિલાએ પિતાને વરવા આવેલા છે કે રાજાઓને સુવર્ણમૂર્તિ ઉપરનું ઢાંકણું ખોલી કેવી રીતે પ્રતિબંધ પમાડ્યો તેની હકીકત અહીં અપાઈ છે. કુણાલના રુપિ (કિમન) રાજાએ પિતાની પુત્રીના ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ કર્યો તે વિષે એણે પિતાના વર્ષધરને પૂછ્યું ત્યારે તેણે મલ્લિના સ્નાન—ઉત્સવનાં વખાણ કર્યા, | માયંદી (માકન્દી)–ભાયંદી સાર્થવાહને બે પુત્ર નામે જિનરક્ષિત અને જિનપાલિતને આમાં અધિકાર આવતું હોવાથી આ નામ એજયું છે. જિનરક્ષિત જિન પાલિત સાથે અગિયાર વાર “લવણ સમુદ્રની સફરે ગયો હતો અને બન્ને ભાઈઓ ક્ષેમકુશળ પાછા ફર્યા હતા. Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું બારમી વાર તેઓ ગયા ત્યારે તેમની નૌકા ડૂબી ગઈ. પણ એક મોટું પાટિયું હાથ લાગતાં તેઓ તરતાં તરતાં “રયણદીવ ( રદીપ)માં ગયા. એ દીપની અધિષ્ઠાયિકા રણદીવેદેવયા (રત્નદીપ–દેવતા ) એમની પાસે આવી અને એમને ધમકી આપીને પિતાના મહેલમાં લઈ જઈ એ દેવી એમની સાથે વિવિધ ભાગે ભેગવવા લાગી. એક વેળા “લવણ” સમુદ્રના અધિપતિએ યહુદીધદેવયાને “લવણ સમુદ્રમાં જે ઘાસ, પત્ર, કાછ, કચરે કે બીજું અશુચિ પડેલ હોય તે બધું એકવીસ વાર આંટા મારીને સાફ કરવાનું કહેતાં એ દેવી ગઈ. એ વેળા એ દક્ષિણ દિશામાં ન જવા માટે બને ભાઈઓને સમજાવતી ગઈ, પણ આ ભાઈએ તે એ દિશામાં ગયા. ત્યાં શૂળીમાં પરોવાયેલા એક પુરુષને તેમણે રડતે સાંભળ્યો. એ કાકન્દીને રહેવાસી હતો ને ઘોડાનો વેપારી હતો. એણે કહ્યું કે પૂર્વ દિશામાં સેલગ (શૈલક) યક્ષનું મન્દિર છે. ત્યાં એ યક્ષ અશ્વરૂપે રહે છે અને ચૈદસે, આઠમે, પૂનમે અને અમાસે એ બોલે છે કે કેને તારું, કોને બચાવું ? ચૈદસે બન્ને ભાઈઓએ ત્યાં જઈ યક્ષની પૂજા કરી બચાવવા વિનંતિ કરી અને યક્ષે હા પાડી. એણે કહ્યું કે મારી પીઠ પર બેસી જાઓ. પેલી દેવી આવી તમને બીવડાવે કે લેભાવે તે પણ તમે દઢ મન રાખી બેસી રહેજો; પણ જો તમે ચલિત થયા તે હું તમને મારી પીઠ પરથી “લવણ” સમુદ્રમાં ફેંકી દઈશ અને એ દેવી તમને તરત જ મારી નાંખશે. થોડી વારે દેવી આવી ત્યારે તેનાં વચનથી જિનરક્ષિત ચલિત થયે અને તેને દેવીએ નાશ કર્યો, પણું જિનપાલિત ડગે નહિ એથી યક્ષે તેને પિતાની જન્મભૂમિ સુધી પહોંચાડ્યો. આગળ ઉપર મહાવીરસ્વામી ત્યાં પધાર્યા ત્યારે જિનપાલિતે દીક્ષા લીધી. જિનપાલિતની માફક સાધુસાધ્વીઓએ વર્તવું એમ અતમાં કહેવાયું છે. ચંદિમા (ચન્દ્રમણ્)–આત્માની શુદ્ધિને વિકાસ અને હાસ કેવી ૧. આનું આબેહુબ ઉપ્રેક્ષાઓથી પરિપૂર્ણ વર્ણન અપાયું છે. ૨ પાંખવાળા ઘોડાને ઉલેખ વલાહસ-જાતક (ક્રમાંક ૧૯૬)માં છે. WWW.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ નાયાધમકહા રીતે થાય છે એ સમજાવવા ચન્દ્રનું ઉદાહરણ અહીં અપાયું છે અને એ રીતે આ નામ સાર્થક છે. દાવદ્રવ (દાવદ્રવ)-દાવદવ નામના વૃક્ષોને દાખલે આપી આરાધક અને વિરાધક અંશથી તેમજ સર્વથા કોને કહેવા તે આમાં સમજાવાયું હોવાથી આનું આ નામ રખાયું છે. ઉદગણુઅ (ઉદક-જ્ઞાત) આને અર્થ “પાણુનું ઉદાહરણ એમ થાય છે. એ દ્વારા વસ્તુનું સ્વરૂપ અહીં સમજાવતાં કહ્યું છે કે પરમાણુઓના સ્વભાવ ને સંગની વિચિત્રતા અનુસાર વસ્તુ સારી કે ખરાબ બને છે એટલે એમાં રાગદેષને સ્થાન નથી. આમાં “ચાતુર્યામ રૂપ ધર્મને ઉલ્લેખ છે. મંડુ (મહૂક)-મંડુક્ક એટલે દેડકો. નન્દ મણિયારના દેડકા તરીકેના જન્મની હકીકત અહીં અપાઈ છે. એણે મણિયારના ભવમાં માટી પુષ્કરિણું બધાવી અને તેને ચિત્રસભા, પાકશાળા, ઔષધાલય અને આલંકારિક સભા વડે અલંકત કરી હતી. આ અઝયણમાં સોળ રોગોનાં નામ ગણાવાયાં છે અને રોગ દૂર કરવાના અનેક જાતના ઉપાયોને નિર્દેશ છે. આસક્તિ અને અનાસક્તિનું ફળ આ અઝયણમાં સમજાવાયું છે. તેયલિ (તેતલિ)–“તેયલિપુર” નગરના કનકરથ રાજાના તેલિપુત્ત (તેતલિપુત્ર) નામના પ્રધાનની હકીકત અહીં અપાઈ હોવાથી એનું આ નામ યોજાયું છે. આ નગરના મૂષિકારદારક નામના એક સોનીની કન્યા નામે પિફ્રિલાને તેયલિપુર પરણે છે, પણ આગળ ઉપર એને એના ઉપર અભાવ થાય છે ત્યારે એ સ્ત્રી શ્રમણ, બ્રાહ્મણે વગેરેને દાન દેવામાં વખત પસાર કરે છે. સુત્રતા આર્યા ભિક્ષાર્થે આવતાં પતિની પ્રીતિ મેળવવા માટે કઈ ચૂર્ણ, મન્ન, કામણ કે વશીકરણ કે ઔષધિ હોય તે તે બતાવવા કહે છે. આર્યા આ સાંભળી કાને હાથ દે છે અને ધર્મ સંભળાવે છે. એ ઉપરથી પિફ્રિલા શ્રાવિકા બને છે તે અને દીક્ષા લે છે; પણ તે પૂર્વે તેલિપુર એ બાબતની અનુમતિ આપતાં એવી ૧. હજામની દુકાન ( hair-cutting salloon). Page #105 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગદર્શન [ પ્રકરણ કબૂલાત કરાવે છે કે જો તું દેવગતિને પામે તો તારે મને અહીં આવી પ્રતિબોધ પમાડ. પિટ્ટિલા કાળ કરી સ્વર્ગે જાય છે, અને પછી તેયલિપુરૂની શરત યાદ આવતાં તેને પ્રતિબંધ પમાડવા આવે છે. અનેક પ્રયાસ કરવા છતાં જ્યારે કંઈ અસર થઈ નહિ ત્યારે કનકરથની પછી એની ગાદીએ આવેલા એના પુત્ર કનકધ્વજ અને તેયલિપુરની વચ્ચે એણે વિરોધ ઊભો કર્યો. એથી તેલિપુર ભયભીત બન્યો. એણે ઝેર ખાધું પણ એ મર્યો નહિ. ગળે તરવાર ચલાવી તે એ નિષ્ફળ ગઈ. ગળે ફાંસો ખાધે તે એ તૂટી ગયો. ડોકે ભારી શિલા બાંધીને પાણીમાં પડ્યો તે એ ડૂખ્યો નહિ. ઘાસની ગંજીને આગ લગાડી તેમાં પેઠે તે આગ ઓલવાઈ ગઈ અને એ મર્યો નહિ. આથી એ ખૂબ નિરાશ થયે એટલે પેલે પોલિદેવ પિફ્રિલાના રૂપમાં હાજર થયા અને બોલ્યા: આગળ મટે ખાડે છે, પાછળ ગાંડો હાથી આવે છે, અને બાજુએ ઘર અધારું છે, વચમાં બાણે વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગધગે છે. તે હે તેયલિ ! હવે ક્યાં જવું? તે લિપુત્તે કહ્યું કે દીક્ષા લેવી જેથી કઈ જાતને ભય રહેશે નહિ. પદિલદેવે કહ્યું કે તો તું કેમ બીએ છે? આ સાંભળી તેયલિપુત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને એ યોગી બને છે. કનકધ્વજ એને પગે પડે છે અને એમને ઉપદેશ સાંભળી શ્રાવકધર્મ સ્વીકારે છે. તેથલિપુત અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આ હકીક્તને સારાંશ આવસ્મયચુણિ(ભા. ૧, પત્ર ૪૯૯-૫૦૧)માં છે. પિફ્રિલાની દીક્ષા પછીની કેટલીક હકીકત ઇસિભાસિયના દસમા અઝયણ નામે તેટલિપુત્તઅજઝયણમાં પૃ. ૮-૯માં જોવાય છે. - નંદીફલ (નન્દીફળ)–આ એક ઝાડનું નામ છે. એનાં પત્ર, પુષ્પ ફળ, વર્ણ, રસ, ગધ, સ્પર્શ અને છાયા ઘણું મને હર હોય છે, પણું એની છાયામાં વિસામો લેનારનું તેમજ એનાં ફળ ખાનારનું પણ મૃત્યુ થાય છે. આ નંદીફલનું ઉદાહરણ આપી સંયમ લીધા બાદ કામગુણોમાં ન લલચાવાને ઉપદેશ અપાયો છે અને એ માટે એક સાર્થવાહની કથા કહેવામાં આવી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ છડું ]. નાયાધમ્મકહા આ સાર્થવાહ કેવી તૈયારી કરીને અને કયા કયા ધર્મવાળાને સાથે લઈને પ્રયાણ કર્યું તે દર્શાવાયું છે. અવરકંકા (અમરકંકા)આ એક નગરનું નામ છે. એને અહીં અમરકંકા” તેમજ “અપરકંકા પણ કહ્યું છે. આ નગરને રાજા દ્રોપદીને લઈ ગયો એ વાત આ અજઝયણમાં આવતી હોવાથી એનું આ નામ રખાયું છે. નાગશ્રીએ તૈયાર કરેલું કડવી તુંબડીનું શાક ધર્મરુચિને વહરાવ્યું. એમણે ગુરુને બતાવતાં તેમણે એ નહિ ખાતાં પરઠવવા કહ્યું. તેમ કરવા જતાં એક ટીપું જમીન ઉપર એમણે મૂક્યું તે એના ગધથી હજાર કીડી ત્યાં આવી અને એ ચાખતાં મરી ગઈ. એ ઉપરથી ધર્મરુચિ જાતે જ એ શાક ખાઈ ગયા અને એથી એમનું મૃત્યુ થયું. તેમ થતાં નાગલીની વાવણું થઇ, અને એના પતિએ એને કાઢી મૂકી. એ સેળ રોગોથી પીડિત થઈ મરી ગઇ. કાલાન્તરે એને સુકુમાલિકો તરીકે જન્મ થયો. સાગર સાથે એનાં લગ્ન થયાં. એના અંગના સ્પર્શથી સાગરને ખૂબ વેદના થઈ અને એણે એને ત્યાગ કર્યો. પછી એ કમકના સમાગમમાં આવી પણ દ્રમક પણ એને મૂકીને નાઠે. સુકુમાલિકાએ આખરે દીક્ષા લીધી. એક વેળા એ ધ્યાન ધરવા બહાર ગઈ. ત્યાં ગણિકાને પાંચ પુરુષો વડે સકારાતી જોઈ એ સાધ્વીએ અવાન્તર ભવમાં એવા સુખભગ મેળવવા નિયાણું (નિદાન) કર્યું. કાળ કરી એ દ્રૌપદી તરીકે જન્મી. એ ઉમ્મરલાયક થતાં દ્રુપદ રાજાએ સ્વયંવર ર ને કૃષ્ણ વગેરેને આમત્રણ આપ્યું. સ્વયંવરમાં દ્રૌપદી પાંચ પાંડવોને પરણી. એક વેળા નારદ આકાશમાંથી ઊતરી પાડુ રાજાના મહેલમાં ૧ ચરક, ચીરિક, ચર્મખંડિક, ભિÚડ, પંખુરગ, ગૌતમ, ગોત્રી, ગૃહિધર્મી, ધર્મચિન્તક, અવિરુદ્ધ, વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, વૃદ્ધ શ્રાવક, રક્તપટ અને નિર્મથને અહીં નામોલ્લેખ છે. ૨ આની કથા. બૃહત્કથાકેશ (૫૭, ૨૦૪) સાથે સરખાવાય તેમ છે. ૩ આનું વર્ણન આ અ ણુમાં છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આવ્યા. તે સમયે દ્રૌપદીએ એને આદરસત્કાર ન કર્યો. એથી વેર લેવા માટે તેઓ અવરકંકાના રાજા પવનાભ પાસે ગયા અને પ્રસંગ નીકળતાં દ્રૌપદીનાં ભારોભાર વખાણ કર્યા. એ ઉપરથી એ રાજાએ પિતાના પૂર્વના મિત્ર દેવ પાસે એનું હરણ કરાવ્યું. નારદ દ્વારા એના સમાચાર જાણું કૃષ્ણ “લવણ” સમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિતને પિતાની પાસે બોલાવી “લવણ' સમુદ્રમાં થઈને છ રથ જાય તેટલે માર્ગ કરી આપવા કહ્યું. તેમ થતાં કૃષ્ણ અને પાંચ પાણ્ડવો અવરકંકામાં આવ્યા. સૌથી પ્રથમ પાણ્ડનું પદ્મનાભ સાથે યુદ્ધ થયું, પણ તેમાં તેઓ હાર્યા. પછી કૃષ્ણ પદ્મનાભની પીઠ પકડી અને નરસિંહરૂપ ધારણ કરી અવરકંકાને ભોંયભેગી કરી એટલે એ રાજા દ્રૌપદીને શરણે ગયે. દ્રૌપદીના કહેવા પ્રમાણે એ વત્યે એટલે કૃષ્ણ એને જતે કર્યો. દ્રૌપદીને લઈને છ યે જણ ભરતખચ્છમાં આવવા નીકળ્યા. ગંગા આવતાં નાવમાં બેસી પાડે એ નદી ઊતરી ગયા, અને કૃષ્ણ તે સુસ્થિત દેવને મળવા માટે રોકાયા. પાણવોએ નાવ પાછું ન કહ્યું ત્યારે એક હાથે ઘડા અને સારથિથી યુક્ત રથને ઊંચકી બીજે હાથે સાડીબાસઠ (રા) જન પહોળી ગંગા તરીને કૃષ્ણ સામે કાંઠે આવ્યા. પાણ્ડાએ તેમને આમ મુસીબતમાં મૂક્યા તેથી એમણે ચીડાઈને પાંચ પાંડવોને દેશનિકાલની આજ્ઞા કરી. એ ઉપરથી આખરે તેમને “પાડુમથુરા” વસાવી ત્યાં રહેવું પડ્યું. આગળ ઉપર ધમષ પાસે પાંચે પાણ્ડવોએ અને દ્રૌપદીએ દીક્ષા લીધી. પાડ મુક્તિને વર્યા અને દ્રૌપદી દેવ તરીકે ઉત્પન્ન થઈ. તપની પાછળ આસક્તિ (નિયાણું કરાયું) હોય તે તે ફળતું નથી એ વાત અહીં સમજાવાઈ છે. આઇeણ (આજાનેય)–“આઈણ ને અર્થ ‘કુલીન” ઘોડે એમ થાય છે. અભયદેવસૂરિએ એને માટેના સંસ્કૃત શબ્દ તરીકે “આકીર્ણ ને ઉલ્લેખ કર્યો છે, પણ એના કરતાં “આજાને વધારે સંગત જણાય છે. આ અઝયણમાં કુલીન ધેડાઓની વાત આવતી આ અર્થમાં “આજ...” અને “આજનિય” શબ્દ ૧. બદ્ધ સાહિત્યમાં વપરાયા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ 3 નાયાધમકહા હોવાથી એનું આ નામ રખાયું છે. કેટલાક વહાણવટી વણિકે દેશાતરમાં ગયા ત્યારે તેમનાં વહાણ – ૮ તૂટું થતાં તેઓ “કાલિક” દીપમાં ઊતર્યા. ત્યાંના ઘોડાએ એમને જોઈને ભાગી ગયા. વણિક સેનું વગેરે લઈ સ્વદેશ પાછા ફર્યા. રાજાને ઘેડાઓની વાત કહી ત્યારે તેણે એ લઈ આવવા માટે કહ્યું. ઘોડાઓને લલચાવવા જાતજાતની વીણું તેમજ બીજાં વાદ્યો, લાકડાની રંગબેરંગી મનમોહક બનાવટે, વિવિધ પ્રકારના સુગન્ધી પદાર્થો, અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ, અનેક જાતનાં સુવાળાં વસ્ત્રો અને પત્થર વગેરે પદાર્થો રાજાએ આપ્યાં. એ વહાણમાં ચડાવી વણિક ઘેડા લેવા " કાલિક” દીપમાં ગયા અને એ ઘેડાઓને વાઘાદિના મધુર શબ્દાદિ દ્વારા લલચાવી પકડ્યા અને વહાણમાં ચડાવી સ્વદેશ લાવ્યા. તેમને કેળવીને પછી એ રાજાને સયા, આને ઉપનય અન્તમાં અપાય છે. - સુસુમા (સંસમા–ધન્ય શેઠની સુંસુમા નામની કન્યાની આમાં વાત આપી આહારનું પ્રયોજન સમજાવાયું છે. એ ઉપરથી આ નામ જાયું છે. ચિલાત નામનો દાસપુત્ર એ છોકરીને રમાડતો અને એની સાથે રમવા આવનારને પજવતો. એથી એના શેઠે એને કાઢી મૂક્યો. તેમ થતાં એ તદન વઠી ગયે અને વખત જતાં ચેરેને ઉપરી બન્યા. એક દહાડે ચિલાત પાંચસે ચેરેને લઈને ધન્યનું ઘર લૂંટવા ગયે. માલમિલકતની સાથે સાથે એ સુસુમાને ઉપાડી ચાલતે થયે. એના પિતા અને પાંચે ભાઈએ એની પાછળ પડ્યા. પકડાઈ જવાને વારે આવતાં ચિલાતે સુસુમાનું મસ્તક તરવાર વડે ધડથી જુદું કર્યું અને એ જ લઈને એ ઘેર જંગલમાં નાઠે અને તરસને માર્યો મરી ગયે. આ તરફ પેલા છ જણ ચિલાતને પકડી શક્યા નહિ, પણ તેમને સંસમાનું શબ મળ્યું. આ બધા એટલા બધા ભૂખ્યાતરસ્યા થયા હતા કે એક બીજાઓને પિતાનું માંસ ખાવા ને લેાહી પીવા કહ્યું, પરન્તુ અન્ત તેમ ન કરતાં હું માનું જ માંસ ખાઈ ને લેહી પી તેઓ રાજગૃહમાં આવ્યા, કેમકે એ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. સુસુમાના પિતાએ મહાવીરસ્વામીની પાસે દીક્ષા લીધી અને કાળ કરી એઓ સ્વર્ગે સંચર્યા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ પ્રકરણ સહાયક છે એટલે એ શરીરને ટકાવવા આ અયણુના અન્તમાં સૂચવાયુ છે. પુડરીયણાય ( પુણ્ડરીકજ્ઞાત )—મહાપદ્મ રાજાને પુણ્ડરીક અને કણ્ડરીક નામે બે પુત્રા હતા. એ પૈકી ખાસ કરીને મેટા પુત્રને વૃત્તાન્ત આ અયણુમાં આવતા હૈાવાથી એનું આ નામ યેાજાયું છે. ધર્મોપદેશ સાંભળી પુણ્ડરીક શ્રાવક બન્યા તે વેળા કણ્ડરીકે દીક્ષા લીધી. એક વેળા કણ્ડરીક માંદા પડ્યા ત્યારે પુણ્ડરીકે યેાગ્ય વૈદ્યો અને ઔષધ દ્વારા એમના ઉપચાર કરાવ્યેા. સાજા થયા પછી . એએ આચારમાં શિથિલ અન્યા અને કાલાન્તરે દીક્ષા છેડી પુણ્ડરીકને હાથે રાજગાદીએ બેઠા અને અવસાન થતાં અધોગતિને પામ્યા. પુણ્ડરીકે દીક્ષા લઇ એ રૂડી રીતે પાળી અને કાળ કરી એએ સર્વાસિદ્ધમાં અવતર્યા. આગમાનું દિગ્દર્શન મેાક્ષ મેળવવા માટે શરીર માટે જ આહારપાણી છે એમ અન્તમાં સંયમ પાળનારની અને એથી ભ્રષ્ટ થનારની શી દશા થાય છે તે અહીં સમજાવાયું છે. ફાલી ઇત્યાદિ—જિતશત્રુ રાજાના રાજ્યમાં રહેનારા કાલને કાલશ્રી નામે પત્ની હતી. આ દૃમ્પતીને ‘કાલી' નામની પુત્રી હતી. એણે પાર્શ્વનાથને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી, અને એ પુ॰પચૂલાની શિષ્યા ખતી. વખત જતાં એ સયમ યથાયેાગ્ય ન પાળતાં સ્વચ્છન્દી બની. એનુ અવસાન થતાં એ · ચમચા ' રાજધાનીમાં તરીકે ઉત્પન્ન થઈ. ( મેધા કે મેધા ? ) એ ચારની કથા આ વર્ગનાં પાંચ અઝયાના સાર છે. રાઇ ( રાજી ? ), રાણી ( રજની ), વિત્તુ( વિદ્યુત ) અને મેહા કાલી પ્રમાણે છે. આમ પહેલા બાકીના વગનાં અઝણુમાંનાં " કાલી ' દેવી ૧ અઢવી ઊતરવી બાકી હતી ત્યારે ભાતુ ખૂટી જવાથી દમ્પતીએ પેાતાના પ્રિય પુત્રનું માંસ વિલાપ કરતાં કરતાં ખાધુ એ કથા સંયુત્તનિકાયમાં અપાઈ છે અને ત્યાં શરીરના નિર્વાહને માટે જ આહાર લેવા એ વાત સ્પષ્ટ કરાઇ છે. વિરુદ્ધમગ્ગમાં અને શિક્ષાસમુચ્ચયમાં આ હકીકતના નિર્દેશ છે. વિશેષ માટે જીએ સ મ ધનુ' ફિણ (પૃ. ૨૫૧-૨૫૩ ), Page #110 -------------------------------------------------------------------------- ________________ નાયાધમકહા સ્ત્રી પાત્રની કથા કાલીના જેવી છે. સાતમા વગ્નમાં સૂર્યની ચાર અમહિપીનાં સુરપ્રભા, આતપા, અમિલી અને પ્રભંકરા એ નામ અને આઠમામાં ચન્દ્રની ચાર અગ્રમહિષીનાં ચન્દ્રપ્રભા, રત્નાભા, અચિંíલી અને પ્રભંકરા એ નામ દર્શાવાયાં છે. આવૃત્તિ ને વિકૃતિ–મૂળ આ સમિતિ તરફથી, જે. ધ પ્ર સભા તરફથી તેમજ ઈ. સ. ૧૯૪૦માં છે. એન. વી. વૈદ્ય તરફથી છપાયેલું છે. ઇ. સ. ૧૮૮૧માં સ્વાઈનથાલ (Steinthal) દ્વારા આ અંગને અમુક અંશ સમ્પાદિત કરાયા હતા. અભયદેવસૂરિએ નાયા ઉપર વિ. સં. ૧૧૨૦માં અણહિલપુરમાં સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. પ્રારમ્ભમાં એમણે કહ્યું છે અન્ય પ્રસ્થમાં જોવાયેલે જ્ઞાતાધર્મકથાંગને અનુયોગ કહું છું. મૂળ સહિત આ વિકૃતિ આ૦ સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલી છે. ભાષાન્તર–આ છઠ્ઠા અંગને કેવળ અનુવાદ “ભ મ પ.” એ નામથી ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) તરફથી “શ્રીપૂંજાભાઈ જૈન ગ્રંથમાલા-૩” તરીકે ઇ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થશે છે. એના અનુવાદક અધ્યાપક બેચરદાસ દોશી છે. એમણે શરૂઆતમાં ટૂંકું નિવેદન કર્યું છે, અને આ અનુવાદ ગાંધીજીને અર્પણ કર્યો છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર “દૃષ્ટિ અને બોધ” એવા શિર્ષકથી ૧૮ પૃષ્ઠ (પૃ. ૧૧.૨૮)ના પ્રસ્તાવના લખી છે. એ તેમજ અનુવાદકે એતિહાસિક, ભૌગોલિક અને જેન આચારવિષયક શબ્દો ઉપર બીજ સમ્પ્રદાયનાં શાસ્ત્રો સાથેની તુલનાવાળાં વિસ્તૃત “ટિપણે” આપ્યાં છે. એ ટિપણે આ પુરતકનું મહત્ત્વ વધારે છે. વિશેષમાં અનુવાદના પહેલા પૂરની સામે મેધકુમારના અતઃપુરનું વિવિધરંગી ચિત્ર પ્રાચીન હાથપોથી ૧. “અંગ” દેશ, “ચમ્પા” નગરી, રાજગૃહ, મગધ, ભાર પર્વત, વિપુલ પવર, વારાણસી, દ્વારિકા, રેવતક, મિથિલા, મધ્યદેશ, અહિચ્છત્રા, કાસ્પિક્ષ્ય ચાને કસ્પિલા, પાડુમથુરા, હથક૫, ઉજજયન્ત, હત્યિસીસ, જંબુદ્વીપ, નીલવન્ત પર્વત, પ્રાવસ્તી, અરબુરી, સામેવપુરી અને કૌશામ્બી સમ્બન્ધી ટિપ્પણ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન ( પ્રકરણ માંથી અપાયું છે. અન્તમાં “કેશ અપાયો છે. “જેધ સભા તરફથી મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર બે ભાગમાં (પહેલામાં ૧-૮ અજઝયણ પૂરતું) વિ. સં. ૧૯૮૫ અને વિ સં. ૧૯૮૬માં એમ અનુક્રમે બહાર પડયું છે. પ્રો. એન. વી વૈો સુય. ૧, અ૦ ૪–૮ અંગ્રેજી અનુવાદાદિ સહિત અને અ ૯ ને અ. ૧૬ને અ ગ્રેજી અનુવાદ ટિપ્પણું અને પ્રસ્તાવના સહિત ઈ. સ. ૧૯૪૦માં છપાવેલ છે. આ સાશ-સ્ટ્રઅર્ગથી ઈ. સ. ૧૯૦૭માં ડબ્લ્યુ હિમન (Hittemann hat Die Jñata-Erzählungen im sechsten Arga des Kanons der Jinisten that or it. flokeling છપાયો છે. એમાં એણે આ અંગેની કથાઓનો સારાંશ આપે છે, સાથે સાથે એણે અન્ય સાહિત્યમાંથી સમાન સ્થાઓને નિર્દેશ કર્યો છે. વિશેષમાં દસયાલિનિજજુત્તિ પ્રમાણે જ્ઞાતિની યોજના રજૂ કરી છે. શ્રી મહાવીર-કથા( ખ૭ ૩)માં નાયાની તેર કથાઓ - ગુજરાતીમાં અપાઈ છે: તુબાં (૧-૬), બે કાચબા (૧-૪), બે ઇંડાં (૧-૩ ), નન્દીફલ (૧–૧૫), ચન્દ્રમાં (૧–૧૦ ), રોહિણી (૧-૭), ઘોડાઓ ( -૧૭), મલિલ ( ૧-૮ ), ખાઈનું પાણી ( ૧-૧૨ ), સુંસુમાં (૧-૧૮), બે સાથે બાંધ્યા (૧-૨), કડરીક અને પુણ્ડરીક (૧–૧૯), તેમજ દાવદવનાં ઝાડ ( ૧-૧૧). " પ્રકરણ ૭ : ઉવાગદશા (ઉપાસકદશા) વિભાગ અને નામ-સ્થાપત્તાની દૃષ્ટિએ આ સાતમું અંગ એક સુયફખંધરૂપ છે અને તેમાં દસ અજઝયણે છે. ઉવાસ એટલે ઉપાસક યાને શ્રાવક. આ આગમમાં એની ક્રિયાનું દસ અષણો દ્વારા પ્રતિપાદન કરાયું હોવાથી એનું “ઉવાસગદસા” એવું નામ યોજાયું છે. આ નામ મૂળે નારીજાતિમાં બહુવચનમાં છે. વિષય-મહાવીરસ્વામીના દસ ઉપાસકેના ગૃહસ્થાશ્રમની આછી Page #112 -------------------------------------------------------------------------- ________________ સાતમું ] - ઉધાસદસા રૂપરેખા આલેખી સંયમ તરનું એમનું વલણ બતાવવાનો સૂત્રકારને આશય છે. એકેક ઉપાસકને અંગે એકેક અwયણ છે. આણંદ (આનદ)–આ નામના પહેલા અઝયણમાં આનન્દ શ્રાવકની વાત છે. એણે મહાવીર સ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષા ગ્રહણ કર્યા અને મહાવીર સ્વામીએ દરેક વ્રતના અતિચારોનું નિરૂપણ કર્યું. પછી આનદના કહેવાથી એની પત્ની શિવનદા પણ મહાવી સ્વામી પાસે ગઈ અને ધર્મ સાંભળી એણે ગૃહથધર્મ સ્વીકાર્યો. વ્રત પાળતાં આનન્દને પૂર્વમાં “લવણ' સમુદ્રથી માંડીને લેલુચ્ચય (લેલુપાયુત) નરક જોઈ શકે એટલા વિશાળ પ્રમાણુનું અવધિજ્ઞાન થયું. આ વિષે વાત નીકળતાં ગૌતમસ્વામીએ આવું વિશાળ અવધિજ્ઞાન ગૃહસ્થને ન હોય એમ કહ્યું, પણ પોતાનું આ કથન ખોટું છે એમ મહાવીરસ્વામી પાસેથી જાણતાં એમણે આનન્દની ક્ષમા યાચી. - કામદેવ–આ બીજું અજયણુ કામદેવને વિષે છે. એણે પણ આનન્દની પેઠે તે ગ્રહણ કર્યા. એને ચલિત કરવા એક દેવે પિશાયનું રૂ૫ વિકવ્યું. એમાં એ ફાવે નહિ ત્યારે એણે હાથીનું અને પછી સપનું એમ બે રૂ૫ વિકુવ્ય. અને નિષ્ફળ જતાં એણે કામદેવની પ્રશંસા કરી. કામદેવે ઉપસર્ગ સહન કર્યા તેમ એ સહન કરવા જોઈએ એમ મહાવીરસ્વામીએ સાધુ-સાધ્વીને કહ્યું, ચુલણીપિય ( ચલણીપિd)–અહીં એ વાત છે કે ગૃહસ્થ ચલણુંપિયને ચલિત કરવા એક દેવ એના ત્રણ પુત્રોને વારાફરતી મારી નાંખી તેનું લેહી એના ઉપર છાંટે છે. એની માતાની આવી દશા કરાતી જોઈ એ કોલાહલ કરી મૂકે છે ત્યારે એની માતા ત્યાં આવી એને શાંત કરે છે અને ચલિત થવા બદલ આલેચના લેવાનું કહે છે. - ૧ H I L (Vol. I[, p. 449 fn.)માં સૂચવાયું છે કે આ અંગના વિષનું વિસ્તૃત વર્ણન પાળ્ય ગાથામાં રચાયેલી “વર્ધમાનદેશના” નામની કૃતિમાં નજરે પડે છે. ૨ આમાં ત્રણ ગુણવત્તાને સમાવેશ કરાયો છે. ૩–૫ આ ત્રણેનું અહીં વર્ણન અપાયું છે, અને તેમાં પિશાચનું વર્ણન બહુ વિસ્તૃત છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ - સુરદેવ અહીં એ વાત છે કે સુરાદેવને એક દેવ ચલિત કરવા માટે એના શરીરમાં સેળ પગે ઊભા કરવાની ધમકી આપે છે અને તેમાં એ ફાવે છે. એની પત્ની ધજા (ધન્યા) કોલાહલ સાંભળી દેડી આવી પોતાના પતિને શાન કરે છે. ચુલસયગ (ભુલશતક)–એક દેવ યુલિયને એનાં વ્રત ભાંગવા કહે છે અને જો એ તેમ ન કરે તે એને પસે હરી લઈ એને ભિખારી બનાવી દેવાની ત્રણ વાર ધમકી આપે છે. છેવટે એ શ્રાવક એને પકડવા દેડે છે. એ વેળા એની પત્ની આવી એને શાન્ત પાડે છે. . કંડકાલિય (કુષ્કાલિક)---એક દેવ ગૃહસ્થ કુકેલિયને ગેગાલકનો મત સવીકારવાનું કહે છે, પણ એ એને દાખલા-દલીલથી નિરુત્તર કરે છે એ વાત અહીં આવે છે. મહાવીરસ્વામી આ ઉપાસકની પ્રશંસા કરે છે અને પિતાનાં સાધુ-સાવાને એને ધડે લેવા કહે છે. સદાલપુર (સદ્દાલપુત્ર)–આમાં સદ્દાલપુર કુંભાર જે આજીવિક સમ્પ્રદાયને હવે તેની વાત આવે છે. એ ગશાલકને ભક્ત હતા. એક દેવ એને મહાવીર સ્વામીની ઉપાસના કરવાનું કહે છે. એ ઉપરથી એ એમને વન્દન કરવા જાય છે અને પિતાને ત્યાં આવવા કહે છે. મહાવીર સ્વામી ત્યાં જાય છે અને માટીનાં પાત્રો કેમ બન્યાં તે પૂછે છે. કુંભાર એને ઉત્તર આપે છે. એના પ્રત્યુત્તર તરીકે મહાવીર સ્વામી પૂછે છે કે પુરુજના પ્રયત્ન જેવાને સ્થાન છે કે નહિ ? કુંભાર એની ના પાડે છે ત્યારે મહાવીરસ્વામી એને પ્રશ્ન કરે છે કે આ તારાં તૈયાર થયેલાં પાત્રોને કઈ ભાંગી નાંખે કે તારી પરની સાથે દુરાચાર સેવે તો તું શું કરે ? એના ઉત્તર તરીકે કુંભાર તેને મારી નાંખવા સુધીની વાત કરે છે. આ ઉપરથી નિયતિવાદની પોકળતા મહાવીરસ્વામી એને સમજાવે છે. એથી એ મહાવીરસ્વામી પાસે બાર વ્રત રવીકારે છે, અને એની પત્ની અગ્નિમિત્તા ( અગ્નિમિત્રા) પણ એના કહેવાથી તેમ કરે છે, શાલક એ કુંભારને પોતાના મતમાં પાછો લાવવા આવે છે ત્યારે કુંભાર એને પ્રશ્ન પૂછે છે ક કે મહા બ્રાહ્મણ છે, કેણુ મહાગેપ છે, કાણુ મહાસાર્થવાહ છે, કોણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સાતમું 1 ઉવાસગદસા મહાધર્મકથી છે અને કેણું મહાનિર્ધામક છે? એના ઉત્તરમાં એ મહાવીરસ્વામીનું નામ દે છે. કુંભાર મહાવીરસ્વામી સાથે વાદવિવાદ કરવા કહે છે ત્યારે એ એમની સામે ન ટકી શકે એમ કહે છે. મહાવીરસ્વામીની પ્રશંસા ગશાલકે કરી તે બદલ એ કુંભાર એને પીઠ, ફલક ઇત્યાદિ આપે છે. એક વેળા એક દેવ એ કુંભારને ઉપસર્ગ કરે છે અને એની પત્નીને ઉઠાવી જવાની વાત કરે છે ત્યારે એ એને પકડવા દોડે છે. ત્યાં તો એની પત્ની એને શાત પાડે છે. મહાસયય (મહાશતક) - અહીં મહાસયયને અધિકાર છે. એને તેર પત્ની છે. તેમાં રેવઈ (રેવતી) બાર સપનીને મારી નાંખે છે અને પિતાની સાથે ખૂબ ભોગ ભોગવવા મહાસયયને વિનવે છે, પણ એ ના પાડે છે. એ તે શ્રાવકની ૧૧ પ્રતિમા વહન કરે છે. નંદિણુપિય (નદિનીપિત)–અહીં નંદિણપિય શાન્ત રીતે આનની પેઠે પિતાનું ગૃહસ્થજીવન ગુજારે છે એ વાત છે. સાલિહિપિયા (સાલિહિપિત) –સાલિહિપિય નંદિણુપિયની પેઠે શાન્તિથી પોતે લીધેલાં વ્રત અને ૧૧ પ્રતિમાને નિર્વાહ કરે છે એ અહીં કહેવાયું છે. સંકલના–ઉવા સગદસા આજે જે સ્વરૂપમાં મળે છે તે જોતાં પહેલા અજઝયણ (પૃ. ૧૮૧)માં પણુત્તિને એટલે કે વિયાહપણુત્તિ નામના પાંચમા અંગને નિર્દેશ છે. વિશેષમાં આ અજઝયણ(પૃ. ૧૫)માં જે “પૂરણને ઉલેખ છે એ પાંચમા અંગ (સ. ૩, ઉ. ૨; સુ. ૧૪૩)માં છે. આ સાતમા અંગમાં “વ ” શબ્દ કેટલીક વાર વપરાયેલું છે. દાખલા તરીકે પહેલા અજઝયણના પ્રારમ્ભ (પૃ. ૩)માં “નયરી” પછી અને “ચેઈએ ” પછી અને ચોથા પૃષ્ઠમાં “રાયાને ઉદેશીને. આ ત્રણે વણનોથી શું સમજવું તેનું સ્પષ્ટીકરણ કરતાં અભયદેવસૂરિ આવવાય જોવાનું સૂચવે છે. આ વર્ચ્યુઅ બંગાળી કવિતામાંના નિયત અંશે(cliches)નું ૧. આ અંક 3. પી. એલ. વૈદ્ય દ્વારા સમ્પાદિત આવૃત્તિ પ્રમાણે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન પ્રિકરણ અને સર્વાસ્તિવાદીઓના આગમનું સ્મરણ કરાવે છે. આ સાતમા અંગમાં કેટલેક સ્થળે કાષ શબ્દ વપરાયેલ છે. એ પાલિ સાહિત્યમાં વપરાયેલા * પેથાલમનું સ્મરણ કરાવે છે. એ દ્વારા સૂચિત અધ્યાહત ભાગ અન્યાન્ય આગમોમાં જોવાય છે. જેમકે પૃ. ૩, પં. ૪ ગત ાવથી નિર્દિષ્ટ ભાગ તેમજ પૃ. ૧૫, ૬૬માં એ પ્રમાણે સૂચવાયેલ ભાગ છઠ્ઠા અંગમાં અને એના પછીની બીજી પતિમાં તેમજ પૃ. ૪, ૬ ૭, પૃ. ૪, ૬ ૬ અને પૃ. ૫, ૬ ૧૧માં નિર્દેશાલ ભાગ એવાઈયમાં નજરે પડે છે. પૃ ૧૩, ૬ ૫૯માં જે જ્ઞાઘ શબ્દ વપરાય છે અને એ દ્વારા જે રથનું વર્ણન સમજી લેવાનું છે એ વર્ણન સાતમા અઝયણ (પૃ. ૫૩, હું ૨૦૬ )માં જોવાય છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ વર્ણન પહેલાં કેમ ન અપાયું ? આને ઉત્તર ટીકાકારને ઉલેખ વિચારતાં એમ આપી શકાય કે અન્ય પ્રતિઓમાં તે એ સાતમા અજઝયણમાં પણ અપાયું નથી. - આ પ્રમાણે આ સાતમા અંગમાં પાંચમા અને છઠ્ઠા અંગના પાઠ સૂચવાય તેમાં કશો વાંધો નથી, પણું વવાય જે પાછળથી રચાયેલું છે તેનું સૂચન તે કાલવ્યુત્ક્રમના ઉદાહરણ તરીકે લેખાય તેનું શું એમ વાંધો ઉઠાવી શકાય. આને ઉત્તર એ અપાય કે પહેલાં એ પાંચમા અંગ જેવા કઈ અંગમાં હશે અને પાછળથી દેવદ્ધિગણિએ આગમ પુસ્તકારૂઢ કર્યા ત્યારે એ સૂચનરૂ૫ વર્ણનને એવાઇયમાં સ્થાન અપાયું હશે. આ ઉત્તર રવીકારાય યા નહિ, પણ એથી કંઈ સમગ્ર સાતમા અંગની પ્રાચીનતા ઊડી જતી નથી. એમાં એ એકે ઉલ્લેખ ' ૧. H I L(Vol. II, p. 461) માં કહ્યું છે કે આ વર્ણ કે લાબા સામાસિક શબ્દોના સમૂહથી લક્ષિત એવી આલંકારિક શલીમાં યોજાયેલાં છે. એ આગમોના પ્રાચીન પદ્યાત્મક વિભાગના અંશ હોય એવો પૂરેપૂરો સમ્ભવ છે. પ્રાચીનમાં પ્રાચીન રીકાએ એને આલંકારિક ગદ્ય ગણે છે. પ્ર. યાકોબીએ એક એમાં લાંબા છન્દના અવશેષો ( traces) જેવા પ્રયત્ન કર્યો હતો કે જે ઇન્દ કડીઓ રચવા માટે ગોઠવાયેલ ન હતોપ્ર. યાકોબીએ પોતે કહ્યું છે કે જોકે આ વર્ણ કે છોબદ્ધ છે છતાં એ કવિતા કરતાં ગદ્યને વધારે મળતાં છે શુબિંગ આ દ–વેને આર્યાને પુરેગામ ગણે છે. જુઓ પૃ. ૩પનું ટિપણું. Page #116 -------------------------------------------------------------------------- ________________ સાતમું 1 ઉવાસગદાસ ૧૦૭ જણાતો નથી કે જે આ આગમને મહાવીરસ્વામીના જીવન દરમ્યાન રચાયાની વિરુદ્ધ અનુમાન કરવા માટે આપણને પ્રેરે. આવૃત્તિ અને વૃત્તિ--આ સમિતિ તરફથી અભયદેવસૂરિકૃત વૃતિ સહિત આ અંગે ઇ. સ. ૧૯૨૦માં છપાયું અને સવૃત્તિક મૂળ જે. આ. સભા તરફથ વિ. સં. ૧૯૭૭ માં છપાયું તે પૂર્વ ઈ. સ. ૧૮૮૫-૧૮૮૮માં Bibliothera Indicaમાં કલકત્તાથી આ અંગ ઉપર્યુક્ત વૃત્તિ તેમજ ડે. હનંલકૃત અંગ્રેજી અનુવાદ સહિત છપાયું હતું. ડૉ. પી. એલ. વૈધે આ અંગે શબ્દસૂચી, વર્ણકાદિવિસ્તાર, ગોશાલકના મતને અંગે વિયાહ૦નું પન્દરમ્ સયગ, સૂયગડ(૨-૬)માંનાં ૨૫ પદ્યો, સામગ્નફલસુત્તને પ્રસ્તુત ભાગ અને અંગ્રેજી ટિપ્પણો એ સહિત સમ્પાદિત કરી ઇ. સ. ૧૯૩૦માં બહાર પાડયું છે. મૂળ એના તેમજ વૃત્તિનાં અનુવાદ અને ઉપઘાત સહિત ૫. ભગવાનદાસ હર્ષચંદ્ર વિ. સં. ૧૯૯૨માં છપાવેલ છે. અનુવાદક એઓ પોતે છે. ભાષાન્તર–અધ્યાપક બેચરદાસ દોશીએ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામથી આ આગમને અનુવાદ કર્યો છે અને એ શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા-૪” તરીકે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ તરફથી ઈ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયેલ છે. પ્રારમ્ભમાં અનુવાદકનું નાનકડું નિવેદન છે. “સપુરુષધર્મ” એ નામે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરે લખેલી પ્રસ્તાવના તેમજ અનુવાદકે અન્તમાં આપેલાં ટિપણે એ બે આ પુસ્તકનાં મહત્ત્વનાં અંગો છે. આ અંગે અને એની અભયદેવસૂરિકૃત ટીકાનું ગુજરાતી તેમજ હિન્દી ભાષાન્તર મૂળ સહિત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સંઘ (કરાંચી) તરફથી પ્રસિદ્ધ થયેલું છે. ડૉ. હર્નલનું અંગ્રેજી ભાષાન્તર છપાયેલું છે. એ આજે દુપ્રાય છે તે એને ઉદ્ધાર થે ઘટે. - લેખ–હલે Encyclopedia of Religions and Ethics ૧ આના અતમાંને ઉલેખ જોતાં જણાય છે કે નાયાની ટીકાની રચના પૂર્વે આની રચના થઈ છે. ૨ આમાં મૂળનો સવિતર પરિચય અપાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમોનું દિગ્દર્શન [ પ્રકરણ ( Vol. I, pp. 259-268 )માં આવિક સમ્પ્રદાયને વિષે અ ંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ અને વિસ્તૃત લેખ લખ્યા છે. એનુ શાક “Ajīvikas' રખાયુ` છે. આ લેખને મુખ્યતયા શાબ્દિક અનુવાદ ગુજરાતીમાં સુનીલાલ પુરૂષોત્તમ બારેટે કર્યા છે, અને એ સમગ્ર અનુવાદ છે. સા સ ( ખં. ૩, અ. ૪, પૃ ૩૩૪-૩૫૮)માં છપાયા છે. પૃ. ૩પ૮-૩૫૯માં 'આ લેખમાં વપરાયેલા સ તાની સમજુતી' અપાઈ છે, જ્યારે પૃ. ૩૫૭-૩૫૮માં આવિકા વિષે જે છૂટાછવાયા લેખા વગેરે પ્રસિદ્ધ થયા છે તેની યાદી છે. • પ્રકરણ ૮ : અતગડદસા ને અત્તરાવવાઇયદસા નામની સાકતા—જેમણે સસારને અન્ય આણ્યા છે તે 'અન્તકૃત ' કહેવાય છે. એમના વક્તવ્યથી યુક્ત દસ અજઝયણુરૂપ મન્થપતિએ તે અન્તકૃદ્દશા છે. આના પહેલા દસ અણુ છે. એને શબ્દવ્યુત્પત્તિનું નિમિત્ત ગણી નામ પડાયું છે એમ અભયદેવસૂરિ આની વૃત્તિમાં કહે છે. , આ ( વર્ગ )માં અંગનું આ . વિભાગ—આજે જે સ્વરૂપમાં આપણને અતગડદસા મળે છે તેના અન્તમાં એવા ઉલ્લેખ છે કે આ એક સુયક્રખય છે, એને આ વગ્ છે, એના આઠ દિવસમાં ઉદ્દેસ કરાય છે. પહેલા, ખીજા, ચોથા, પાંચમા અને આઠમા વર્ગમાં દસ દસ ઉદ્દેસગ, ત્રોજામાં અને સાતામાં તેર તેર અને છઠ્ઠામાં સેાળ ઉસગ છે. આમ કુલ ૯૨૨ (૫૦+૨+૧૬ ) ઉદ્દેસગ છે. આ અંગમાં દરેક વગના લગભગ પ્રારમ્ભમાં ગાંથા દ્વારા તે તે વગનાં અઝયણાનાં નામ ગણાવાયાં છે. એ ઉપરથી ઉદ્દેસગ તે જ અઝણું છે એમ જોઇ શકાય છે. સમવાય ( ૩ ૧૪૩)માં આ અંગના સાત વર્ગની નોંધ છે. જ્યારે ઉપલબ્ધ અંગમાં આઠે છે. વિશેષમાં આ સમવાયમાં તેમજ (( ૧ એએ અન્તસમયે ક્રેવલજ્ઞાન પામી તરત જ માસે ગયેલા છે. ૨ પાપ, પુણ્ય અને સચમ ”ના ઉપોદ્ઘાતમાં ૯૩ના અંક અપાયા છે તે ભૂલ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ આઠમું 1. અંતગડદસા ઠાણ (ઠા. ૧૦; સુ. ૭૫૫)માં એનાં દસ અઝયણને ઉદલેખ છે, જ્યારે આપણે ઉપર જોઈ ગયા તેમ ઉપલબ્ધ આગમમાં તે બાણુ અઝયણે છે. વિશેષમાં ઠાણ (સુ. ૭૫૫ )માં દસ અઝયણનાં જે નામ અપાયાં છે, તે આ ઉપલબ્ધ આગમમાં છે જ નહિ અને વિશેષ વિચિત્રતા તે એ છે કે એમાંનાં કેટલાંક નવમા અંગનાં અજઝયણોનાં નામ તરીકે જોવાય છે. આ ઉપરથી એમ લાગે છે કે આ અંગનું મૂળ સ્વરૂપ પૂરેપૂરું જળવ ઈ રહ્યું નથી. વિષય-પહેલા વગ્નમાં બારવતી (ધારવતી અર્થાત ધારકા)નું વર્ણન છે અને કૃષ્ણ વાસુદેવનાં પત્ની, પુત્ર વગેરેની સંખ્યા અપાયેલી છે. વિશેષમાં અધકવૃષ્ણિ રાજાની ધારિણું દેવીના દસ પુત્ર નેમિનાથ પાસે દીક્ષા લઈ, બાર ભિક્ષુપ્રતિમા સેવી અને “ગુણરત્નસંવત્સર” તપ કરી શત્રુજય ગિરિ પર જઈ અનશન કરી બેસે ગયાને અધિકાર છે. બીજા લગ્નમાં આ રાજારાણીના અન્ય આઠ પુત્રો વિષે પણ આવો ઉલલેખ છે ત્રીજા વર્ગોમાં તેર કુમારોને અધિકાર છે. પહેલા અઝયણમાં કહ્યું છે કે નાગ નામના ગૃહસ્થને સુલસા નામની પત્ની છે. એનો પુત્ર અણિયસકુમાર નેમિનાથ પાસે દીક્ષા લઈ “શત્રુ જય” ગિરિ પર એક માસની સંલેખના કરી મોક્ષે જાય છે. એનાં પછીનાં છ અજઝયણમાં દેવકીના છ પુત્ર વિષે આવી હકીકત છે. આઠમા અઝયણમાં સમાન રૂપવાળા આ જ છ પુત્રો દેવકીને ત્યાં ભિક્ષાર્થે જાય છે અને એમને જોઈ દેવકીને અતિમુક્તક મુનિએ કહેલી વાત યાદ આવે છે કે તમને એકસરખા રૂપવાળા આઠ પુત્ર થશે. આની પ્રતીતિ માટે એ નેમિનાથ પાસે જાય છે. ત્યાં એને ખબર પડે છે કે એના જ આ છ પુત્રો છે અને તેને સલસાએ ઉછરી મોટા કર્યા છે. પછી એ પોતાના છ પુત્રોને વન્દન કરવા જાય છે ત્યારે એને પાને ચડે છે. દેવકીને પુત્રની અભિલાષા થતાં કૃષ્ણ હરિણગમેષને ઉદ્દેશીને તપ કરી એની ઇચ્છા પૂર્ણ કરે છે. દેવકીને પુત્ર થાય છે અને તેનું નામ ગજસુકુમાલ Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રખાય છે. એ મેટ થતાં કૃષ્ણ એને માટે એક કન્યાને પસન્દ કરી તેને કન્યાના અન્તઃપુરમાં રખાવે છે. પણ ગજસુકુમાલ દીક્ષા લે છે અને એ જ દિવસે સ્મશાનમાં મહાપ્રતિમા અંગીકાર કરે છે. એવામાં પેલી કન્યાનો પિતા સોમિલ એને જોઈ ગુસ્સે થઈ એના માથા પર માટીની પાળ બાંધી, ચિતામાંથી અંગારા લઇ, માથા પર મૂકી, નાશી જાય છે. આ મરણાન્ત કષ્ટ ગજસુકુમાલ સમતાથી સહન કરે છે. આ તરફ કૃષ્ણ નૈમિનાથને વજન કરવા જાય છે. એ માર્ગમાં ઈટ ગ્રહણ કરવામાં એક વૃદ્ધને મદદ કરે છે. નેમિનાથ પાસેથી ગજ સુકમાલને વૃત્તાન્ત જાણી કૃષ્ણ પાછા ફરે છે ત્યારે સેમિલ એને જોઈને ભયભીત બની મરી જાય છે. નવમાથી અગિયારમા અઝયણમાં ઠારવતીના બળદેવ રાજાની ધારિણી ચણીના ત્રણ પુત્રો પૈકી એકેકનો સંક્ષેપમાં અધિકાર છે. બારમા અને તેરમા અજઝયણમાં એવી રીતે વસુદેવની પત્ની ધારિણીના બે પુત્રનો અધિકાર છે. આ પાંચે “શત્રુંજય ઉપર સિદ્ધ થયા છે. ચોથા વચ્ચમાં દસ યાદવકુમારોને અધિકાર છે. એ દસે નેમિનાથ પાસે દીક્ષા લઇ, અન્નકૃત કેવલી થઈ, “શત્રુંજય ઉપર અનશન કરી મેક્ષે ગયા છે. પાંચમા વચ્ચમાં કૃષ્ણની આઠ રાણું અને એના પુત્ર શામ્બની બે પત્ની દીક્ષા લઈ મોક્ષે જાય છે એ અધિકાર છે. પહેલા અઝયણમાં ઠારવતીને નાશ મદિરા, અગ્નિ અને દીપાયથી થશે એમ નેમિનાથ કૃષ્ણના પ્રશ્નને ઉત્તર આપે છે. ૧. આનાં નામ અનુક્રમે જલિ, માલિ, ઉવચાલિ, પુરિસરણ (પુરુષસેન), વારિસણ (વારિણ), પજજુન્ન (પ્રદ્યુમ્ન), સંબ (શાખ), અનિરુદ્ધ (અનિરુદ્ધ), સચ્ચનેમિ (સત્યનેમિ) અને દઢનેમિ (દઢનેમિ) છે. પહેલા યાદવકુમાર વસુદેવ અને ધારિણીના પુત્ર છે. એ પછીના પાંચ કૃષ્ણ અને રુકિમણુના પુત્ર છે. સાતમાના પિતા કૃષ્ણ છે અને માતા જામ્બુવતી છે. આઠમાના પિતા પ્રદ્યુમ્ન અને માતા વેદભી છે. નવમા અને દસમા ચાદવકુમાર સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્રે છે અને એ રીતે એઓ નેમિનાથના ભાઈ થાય છે. ૨. ૫૩માવતી (પદ્મા Page #120 -------------------------------------------------------------------------- ________________ આઠમું 1 અંતગડદસા છઠ્ઠા વગમાં સોળ કુમારોને અધિકાર છે. એના ત્રીજા અઝયણમાં અજુનમાલી અને મુંગરપાણિ યક્ષની વાત આવે છે. પદરમા અઝયણમાં બાલમુનિ અતિમુકતને અધિકાર છે. એમાં એ મુનિ દીક્ષા લીધા પૂર્વે માતાપિતાને કહે છે કે હું જેને જાણું છું તેને જ જાણતા નથી અને જેને જાણતા નથી તેને જ જાણું છું આમ આ એક કોયડા-કથા (riddle-story) છે. સેલમા અઝણમાં વાણરસીના રાજા અલખ ( અલક્ષ) નેમિનાથ પાસે દીક્ષા લઈ મેક્ષે જાય છે એમ કહ્યું છે. સાતમા વગમાં સેયિ (શ્રેણિક) રાજાની તેર રાણની વાત આવે છે અને આઠમા વર્ગોમાં એની બીજી દસ રાણીનો અધિકાર છે. પહેલી ચાર રાણીઓ અનુક્રમે રોનાવલી, કનકાવલી, લધુસિંહનિષ્ક્રીડિત અને મહાસિનિષ્ઠોડિત નામની તપશ્ચર્યા કરે છે. પાંચમથી આઠમી સપ્તસતમિકા, લધુસર્વ ભદ્રા, મહાસર્વતોભદ્રા અને ભદ્રોત્તર એ પ્રતિમાનું અનુક્રમે આરાધન કરે છે. નવમી રાણી મુકતાવલી અને દસમી આયંબિલ વિદ્ધમાણુ (આચાર્લી વર્ધમાન) તપ કરે છે. ૩ પાત્રોનાં નામ-શ્રીમહાવીર-કથા(પૃ. ૨૬-૪૨૮)માં આ અંગમાંનાં પાત્રોનાં નામ તેમજ તેમને લગતી થોડીક વિગતે અપાઈ છે. - વિવરણાદિ–આ અંતગડદસા તેમજ અણુત્તરવવાયદસા અને વિવાંગસુય અભયદેવસૂરિકૃત વિવરણ સહિત એક ગ્રન્યરૂપે આ૦ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલાં છે. વિશેષમાં આ આઠમું અંગ તેમજ નવમું અંગ તેમજ એને અર્થ અને એ ઉપરનાં અભયદેવસ્રરકૃત વિવરણના અર્થ તેમજ બંને અંગના સારરૂપ પ્રસ્તાવના જે. ધ. પ્ર સભા તરફથી વિ. સં. ૧૯૯૦માં છપાયેલ છે. ઉં. પી. એલ વૈદ્ય આ બને અંગો શબ્દકોશ, અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણું અને “કન્દક-કથાનકમ ” નામના પરિશિષ્ટ સહિત ઈ. સ. ૧૯૩૨માં છપાવેલ છે. એમ. સી. વતી ); ગેરી (ગૌરી), ગંધારી (ગાન્ધારી), લખણું (લક્ષમણું ), સુસીમા (સુસીમા), જબુવઈ (જામ્બુવતી), સચ્ચભામા (સત્યભામાં), રુપિણ (રુકિમણું). ૩ આ વિવિધ તપની સ્થાપના જે. ધ. ક. સભાવાળી આવૃત્તિમાં છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગનું દિગ્દર્શન [ પ્રકરણ મોદીએ આ બને અગો અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ, ટિપ્પણુ અને શબ્દકોશ સહિત સમ્પાદિત કર્યા છે અને એ શંભુલાલ જગશી તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાયેલ છે. પ્ર. એન. વી. વૈદ્ય અ ગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ અને ટિપ્પણું અને શબ્દકેશ સહિત આ બે અંગે સમ્પાદિત કર્યા છે અને એ ઈ. સ. ૧૯૩૭માં “ખડાયતા બૂકડી” તરફથી પ્રસિદ્ધ થયેલ છે. 3. બાને. બન્ને અંગને અંગ્રેજી અનુવાદ કર્યો છે અને એ ઇ. સ. ૧૯૦૭માં છપાયો છે. પૂ. જે. ગ્રન્થમાલામાં “પાપ, પુણ્ય અને સંયમ” એ નામનું જે પુસ્તક ઈ. સ. ૧૯૪૦માં છપાયું છે તે ૧૧મા, ૮મા અને ૯મા અંગેના છાયાનુવાદરૂપ છે. અણુત્તરવવાઇથદસા (અનુત્તરપપાતિકદશા) વિભાગ–આજે ઉપલબ્ધ થતા અમુત્તરવહાઈવદસામાં ત્રણ વગ છે. પહેલામાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ એમ એકંદર તેત્રીસ અજઝથયું છે. ઠાણ (ઠા. ૧૦; રુ. ૭૫૫)માં તેમજ સમવાય (સુ. ૧૪૪)માં આ અંગનાં દસ અજઝયણો છે એ ઉલ્લેખ છે. ઠાણુમાં આપેલાં દસ અજઝયણનાં નામમાંથી ત્રણ નામ ત્રીજા વર્ગોમાં છે. વિષય-પહેલા વગમાં શ્રેણિક રાજાના દસ પુત્રો પૈકી એકેકને એકેક અઝયણમાં અધિકાર છે. સાત પુત્રોની માતા ધારિણી છે, બીજા બેની ચેલેણું છે અને છેલલાની નન્દા છે. દસે પુત્ર મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ કાળ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. બીજા લગ્નમાં એ વાત છે કે શ્રેણિક રાજા અને ધારિણું રાણીના તેર પુત્રોએ મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી અને કાળ કરી તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. ત્રીજા વર્ગીમાં ધન (ધન્ય)ને અધિકાર છે. આ મુનિની તપસ્યાની પ્રશંસા મહાવીરસ્વામીએ કરી છે. એમની એ તપસ્યા એટલી બધી તીવ્ર ૧ કાલવ્યુ&મને પ્રશ્ન એમણે પ્રસ્તાવના (પૃ. ૨૩)માં ઉઠાવ્યો છે અને વિયાહ૦ ( સ. ૨, ૬. ૧; સુ. ૧)ના ઉપરની અભયદેસૂરિકૃત વૃત્તિ ( પત્ર ૧૨૪)માંથી સ્કન્દકને લગતું અવતરણ આપી એ ન મનાય એમ કહ્યું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ નવમું 1. પણહાવાગરણ ૧૧૩ હતી કે એમનું શરીર હાડપિંજર બની ગયું હતું. આનું આબેહુબ વર્ણન અહીં કરાયું છે. એ મુનિ “વિપુલાચલ પર અનશન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના સર્વોત્તમ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. બીજા નવ જણને પણ વૃત્તાન્ત આવે છે. પાત્રોનાં નામ–આ અંગમાંનાં કેટલાંક પાત્રોનાં નામ શ્રીમહાવીરકથા (પૂ. ૪૨૫)માં અપાયાં છે. સારાંશ–વીર સંવત ૨૪૪૯માં છપાયેલા શીધ્રબંધ ( ભા. ૧૭૨૨ )માં જેમ પૃ. ૧-૪૩માં સાતમા અંગને જ્ઞાનવિજયજીએ કરેલે હિંદી સારાંશ છે તેમ પૃ. ૪૪–૯૩માં આ આઠમાં અંગો અને પૃ. ૯૪-૧૦૭માં નવમાં અંગને છે. પ્રકરણ ૯ : પહાવાગરણ ને વિવા-સુય નામ અને વિભાગ–પ્રશ્નો (પહ) અને તેનું સ્પષ્ટીકરણ (વાગરણ) રજૂ કરનાર ગ્રન્થ તે “પહાવાગરણ એમ આ અંગના નામનો શબ્દાર્થ છે. એમાં બે દાર(બાર)રૂપ બે વિભાગ છેઃ (૧) આસવ–દાર (આશ્રવ–ધાર) અને (૨) સંવર-દાર (સંવર-હાર). આ બંનેમાં પાંચ પાંચ અજઝયણ છે. નદીમાંના આ નામના ગ્રન્થમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો, તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓની સાથે મુનિઓની વાતચીત હોવાનો ઉલ્લેખ છે. આથી એમ કહી શકાય કે વિદ્યાઓ, મન્ત્રો અને અતિશયને લગતો વિભાગ આજે લુપ્ત બન્યો છે. આ ઉપલબ્ધ અંગ એક સુફખંધરૂપ છે, એમાં એકસરા દસ અજઝયણે છે ને દસ દિવસમાં એને ઉદ્દેશ કરાય છે એમ અત્તમાં ઉલ્લેખ છે. ૧. એમનાં નામ સનખત્ત (સુનક્ષત્ર), ઈસિદાસ (ઋષિદાસ), પલ્લr (પલક), રામપુત્ત (રામપુત્ર), ચંદિમા (ચન્દ્રમસૂ), પિ (પૃષ્ઠ), પેઢાલપુર (પઢાલપુત્ર), પુલિ (પુષ્ટિલ) અને વેહલ (વિહલ) છે. આ નવનાં તેમજ ધન્નના નામ ઉપરથી દસ અજયણનાં નામ પડાયાં છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગદર્શન [ પ્રકરણ વિષય-આસવ-દારમાં હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે વિસ્તારથી ઊહાપોહ કરાય છે. આ હિંસાદિ પાંચે અવ્રતનાં ત્રીસ ત્રીસ નામો અહીં અપાયાં છે. અન્તમાં ઉપસંહારરૂપે પાંચ પડ્યો છે. સંવર-દારમાં અહિંસાનાં સાઠ નામો અપાયાં છે. આ સાર્વભૌમ મહાવ્રત ઉપરાન્ત બીજાં ચાર મહાવ્રતો વિષે અહીં વિસ્તૃત હકીકત અપાઈ છે. વિશેષમાં પાંચે મહાવ્રતો પૈકી પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાનું પણ નિરૂપણ છે. વિવરણાદિ–આ દસમા અંગ ઉપર અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિવૃતિ રચી છે અને એનું “નિર્વાતિ’ કુળના દ્રોણુસૂરિએ સંશોધન કર્યું છે. મૂળ સહિત આ વિકૃતિ આ૦ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ થઈ છે. આ અંગ ઉપર જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃતમાં વિવરણું રચ્યું છે. એને પ્રથમદર્શ સુખસાગરે તરણિપુર(સુરત)માં તૈયાર કર્યો હતો. આ વિવરણ મૂળ સહિત બે ખડમાં “મુક્તિવિજયજી જૈન ગ્રન્થમાલા "માં ગ્રન્થાંક ૭ અને ૮ તરીકે વિ. સં. ૧૯૯૩ અને વિ. સં. ૧૯૯૫માં અનુક્રમે પ્રસિદ્ધ થયું છે. આસવ-દાર પૂરત વિભાગ ગુજરાતી અનુવાદ સહિત નગીનદાસ નેમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયે છે. એના અન્તમાં એમાં જ્ઞાનવિમલસૂરિકૃત વિવરણને લાભ લેવાયાને ઉલેખ છે. વિવાગસુય (વિપાકકૃત) નામ અને વિભાગ–પાપ અને પુણ્યના વિપાકને–ફળને લગતું આ અંગ હોવાથી આનું આ નામ સાર્થક છે. એમાં બે સુયફબંધ છે. પહેલાનું નામ “દુહવિવાગ” (દુઃખવિપાક) છે અને બીજાનું “સુહવિવાગ' (સુખ-વિપાક) છે. દુહવિવાળમાં તેમજ સુવિચાગમાં દસ દસ અજઝયણ છે. બીજો સુયફબંધ પહેલાની અપેક્ષાએ ઘણો માને છે. ઠાણ (ઠા. ૧ આમાં પ્રાસંગિક લોકો પુષ્કળ છે. લબ્ધિસ્તંત્ર અને પિંડનિસ્તુત્તિને સંક્ષેપમાં આ વિવરણમાં સમાવેશ કરાયો છે. ૨ આ આવૃત્તિ તૈયાર કરવામાં ગંગવિજયના શિષ્ય નિયવિજયે વિ. સં. ૧૭૯૨માં એટલે વિવરણકાર કાળધમ પામ્યા ત્યાર બાદ વીસ વર્ષે લખેલી હાથપોથીને ઉપયોગ કરાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ નવ] વિવાગસુય ૧૫ ૧૦; સુ. ૭૫૫ )માં જે દસ અઝયણુવાળા કવિવાગદસા નામના ગ્રન્થના ઉલ્લેખ છે તે દુર્શાવવાગ છે. એમાં કેવળ અન્ઝયણુનાં નામમાં ફેર છે; બાકી વસ્તુ તે એ જ છે. વિષય—દુવિવાગના પહેલા મિયાપુત્ત(મૃગાપુત્ર)ના અણુમાં મિયાપુત્તને અધિકાર છે. એ જન્મથી જ આંધળા, મૂગે, બહેરા ને કૂબા જન્મ્યા હતા. એને હાથ, પગ વગેરે ન હતાં પરન્તુ તેને આકારમાત્ર હતેા. આ પ્રમાણેની એની અવસ્થા એણે પૂર્વ ભવમાં આચરેલાં પાપને આભારી હતી. એ પાંચસે ગામને સૂક્ષ્મા હતા ત્યારે ભારે કર નાંખીને, ખાટા લાગા ઊભા કરીને, ધાડે। પડાવીને, આગ લગડાવીને અને વણજારાએને અને સધાને લૂંટીને એ લેકને ખૂબ રડતા હતા. એ લાંચીએ હતેા. એનુ' નામ ઇક્કાઈ' હતું. એ મરીને નારક થયેા અને ત્યાંથી મિયાપુત્ત તરીકે જન્મ્યા. ગૌતમસ્વામી એને જોવા ગયા હતા. ન્ઝિયઅ ( જિઝતક )—આમાં ઉઝિયઅની કથા છે. કામજયા ( કામધ્વજા) નામની ગણિકાના વર્ષોંનથી આની શરૂઆત થાય છે. એ ત્તેર કળામાં અને ગણુકાને લગતા ચેસઠ ગુણામાં કુશળ હતી અને અઢાર ‘ દેશી ’ ભાષાની જાણકાર હતી. એ હજાર ર્ગાણુકાએની અગ્રેસર હતી. રાજાએ એને પોતાની ઉપપત્ની બનાવી અને ઝિતકને અને ત્યાં જવાની મનાઇ કરી, છતાં એ જતા. એકદહાડે રાજાએ અને ત્યાં જોયા અને એણે તેના વધ માટે આજ્ઞા કરી. ઉજ્જિતક પૂર્વ ભવમાં ફ્રાંસે ઉપલા (ઉપલા) નામે પત્ની હતી. નાંખી જાનવર પકડતા હતેા. એને એ ગર્ભવતી બનતાં એને ધ્રુહગ ઉત્પન્ન થયા કે ગાય, બળદ વગેરેનાં અવયવ રાંધી, તળી, ભૂંજી, સૂકવી અને મીઠું ચડાવી સુરા, મધુ, મેરક ( તાડી), જાતિ (મદ્ય ), 'સીધુ અને રેપ્રસન્ના ઇત્યાદિ સાથે ખાવાં. એના પતિએ એને એ દેહદ પૂરા કર્યા. ૧-૨. દારૂની જાત છે. “પાપ, પુણ્ય અને સચમ ” (પૃ. ૨૩)માં આના મેાળની રાખમાંથી અનાવેલ દાર ને દ્રાક્ષાદિને દારૂ એમ અનુક્રમે અર્થ અપાયા છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અભગ્નસેન (અભગ્નસેન)–વિજયસેન ચારને અગ્રસેન નામે પુત્ર હતો. એના હાથ તળે પાંચસે ચોર હતા. એ બહુ અધર્મી, કુશીલ અને અનાચારી હતી. રાજા એને એક વાર ફેસલાવી પકડી લે છે. પછી ચકલે ચકલે એનાં સગાંવહાલાંને કાપી નાંખી તેમનાં માંસના કટકા એને ખવડાવવામાં આવે છે અને એને મારવામાં આવે છે. આ ચેર પૂર્વ જન્મમાં જાતજાતનાં પ્રાણીઓનાં ઈંડાનો વેપાર કરત હતો અને ખૂબ ઈડાં ખાતો હતો અને દારૂ પીતો હતો. સગડ (શકટ)–અહીં સગડને અધિકાર છે. એ નિરાધાર બનતાં વ્યસની બન્યો અને એ એક ગણિકાની સાથે ભોગ ભોગવવા લાગે. એ નગરના રાજાના મન્ત્રીએ એને ત્યાંથી હાંકી કઢાવી ગણિકાને પિતાની રખાત બનાવી; તેમ છતાં સગડ એને ત્યાં એક દિવસ ગયે. મન્ત્રીએ એને પકડ્યો ને રાજાની પરવાનગી લઈ એણે એ સગડને તેમજ ગણિકાને રીબાવી રીબાવીને મારી નાંખવાની આજ્ઞા કરી. પૂર્વ જન્મમાં એ સગડ છોગલિક (ભરવાડ) હતા અને એ અનેક જાતનાં જાનવરોનાં માંસ વેચતો હતો અને ખાતો હતો. એ દારૂડિયે પણ હતા. બહસઇદત (બૃહસ્પતિદત)–બહસ્સઈદ એ જિયસ (જિતશત્રુ ) રાજાનો પુરોહિત હતો. એ રાજાનું રાજ્યબળ વધે એ ઇરાદાથી એ પુરોહિત ચારે વર્ણના એકેક છોકરાને પકડાવી જીવ-જીવત તેની છાતી કપાવી એમાંથી માંસપિડ કાઢી રાજાને માટે શાન્તિહોમ કરતે. આઠમે અને ચૌદસે એવા બબ્બે છોકરાનાં, ચાર માસ પૂર્ણ થતાં ચચ્ચારનાં, છ માસ પૂરા થતાં આઠ-આઠનાં અને વર્ષ પૂર્ણ થતાં સોળ-સોળનાં હૃદયને એ હેમ કરતો. એ મરીને નરકે ગયે અને ત્યાંથી નીકળી સોમદત્ત પુરોહિતના પુત્ર તરીકે જન્મે. એનું નામ બહસઈદત રખાયું. ઉદયન રાજાએ એને પુરોહિત બનાવ્યો. અને પોતે અતઃપુરમાં હેય તે ત્યાં આવવાની છૂટ આપી. એ રાણુ સાથે ભ્રષ્ટ બન્યું અને પકડાતાં એને કમને મારી નાંખવાને રાજાએ હુકમ કર્યો. 0 નંદિસેણ (નાન્ડિસેન)–નંદિસેણુ એ રાજાને પુત્ર હતા. એ સાઠ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ નવમું ). વિવાગસુય વર્ષને થયો તે પણ રાજા જીવ હોવાથી એને રાજગાદી મળી નહિ એટલે એણે રાજાના હજામને કહ્યું કે તું રાજાના ગળામાં અસ્ત્રો બેસી એને મારી નાંખશે તે તને હું અડધું રાજ્ય આપીશ. હજામે હા તો પાડી પણ ગભરાઈ જતાં રાજાને એણે કહી દીધું. એ ઉપરથી રાજાએ પુત્રને પકડી મંગાવી તેને મારી નાંખવાની સજા ફરમાવી. આ રાજપુત્ર પૂર્વ ભવમાં ચારગપાલ (ગુપ્તિપાલ) હતા ત્યારે અપરાધીને ફરમાવાયેલી સજાઓને દૂર અને નિષ્ફરપણે અમલ કરતો હતો. કમકમાટી ઉત્પન્ન થાય એવું એનું અહીં વર્ણન છે. ઉબદત્ત-(ઉમ્મરદત્ત) અહીં ઉંબરદત્તની વાત છે. એ પૂર્વ ભવમાં ધન્વન્તરિ વૈદ્ય હો અને જાતજાતનાં માંસ ખાવાનું એ રેગીઓને કહેતા. મરીને એ નરકે ગયો. ત્યાંથી એ સાગરદન સાર્થવાહના પુત્ર તરીકે ઉત્પન્ન થયે. એક વેળા તેને સોળ રોગ થયા. સરિયદત્ત (શૌરિકદર)–અહીં સરિયદત્ત નામના માછીની કથા છે. એ સુકલકડી, ભૂપે, હાડપિંજર જે માછી ગળામાં માછલીને કાટો ચોંટી ગયો હોવાથી દુઃખી દુઃખી થઈ ગયું હતું. એ પૂર્વ જન્મમાં મિત્ર નામના રાજાને સિરીઅ (શ્રીદ) નામનો રસેઈઓ હતા. એ રાજા માટે જાતજાતનાં પશુપંખીનાં માંસ વિવિધ રીતે રાંધો અને એ પોતે પુષ્કળ ખાતે અને દારૂ પીતે. મરીને એ નરકે ગયા અને ત્યાંથી નીકળી સમુદ્રદત્ત (સમુદ્રદત્ત)ની પત્નીના પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. સોરિય (શરિક) નામના યક્ષની ઉપાસના કરવાથી એને જન્મ થયો હોવાથી એનું નામ “સેરિયદત્ત' રખાયું. દેવદત્તા–આમાં દેવદત્તાની કથા છે. એને પતિ રાજા હતો. એ પિતાની માતાની ખૂબ ભક્તિ કરતે એટલે પત્ની સાથે ભેગ ભેગવવા એને પૂરતો સમય મળતો નહિ. આથી દેવદત્તાએ એક વેળા મદ્યપાન કરીને ઘસઘસાટ ઊંધતી એની સાસુની ગુદામાં ખૂબ તપાવેલે લેઢાને સળિયે બેસી દીધે. સાસુએ મરતાં મરતાં ચીસ પાડી એટલે દાસીઓ આવી પહોંચી. તેમણે દેવદત્તાને નાસતી જોઈ રાજાને ખબર આપી. એ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગનું દિગ્દર્શન [ પ્રકરણ ઉપરથી રાજાએ દેવદત્તાને ળીએ ચડાવવાની આજ્ઞા કરી. દેવદત્તા પૂર્વ ભવમાં સિંહસેન નામનો રાજા હતા. એને પ૦૦ રાણુઓ હતી. એ સામા (શ્યામા ) નામની રાણીમાં એટલે બધે આસક્ત રહે કે બીજી બધી રાણુઓએ પિતાપિતાની માતાને ખબર આપી. તેમણે શ્યામાને મારી નાંખવાની એજના ઘડી, એ વાતની શ્યામાને ખબર પડતાં તે કે પગૃહમાં ગઈ. રાજા ત્યાં ગયા અને તેને સમજાવી. પછી રાજાએ સે થાંભલાવાળું કૂટાગાર તૈયાર કરાવ્યું, અને પિતાની ૪૯૮ સાસુઓને નિમંત્રણ આપી તેમાં ઉતાર આપે. મધરાતે રાજાએ એ કૂટાગારને આગ લગાડી અને સાસુઓના પ્રાણ લીધા. અંજ-આમાં શાળની વેદનાથી પીડાતી અંજૂ નામની રાણુની વાત છે. એ પૂર્વ ભવમાં ગણિકા હતી. વશીકરણાદિ પ્રયોગ વડે રાજારજવાડાં વગેરેને વશ કરી એ તેમની સાથે ખૂબ ભાગ ભગવતી હતી. એ મરીને નરકે ગઈ. ત્યાંથી એ એક શેઠને ત્યાં પુત્રી તરીકે અવતરી. એનું નામ “અંજૂ' રખાયું. એ મોટી થતાં એ ગામના રાજાના જોવામાં આવી અને એ એની સાથે પરણ્ય. આમ જે દસ પાપીઓની અહીં કથા છે તે સૌમાં કાલાન્તરે સત્સંગથી સદ્ભાવ જાગે છે, અને એના પ્રભાવે આગળ ઉપર એ બધાં મુક્તિનાં અધિકારી બને છે. બીજા સુફબંધમાં પહેલા અજઝયણમાં સુબાહુની કથા વિસ્તારથી અપાઈ છે. બાકીની નવ કથામાં સામાન્ય વિગતોમાંના ફેરફારનું સૂચન છે. બધી કથામાં મુનિવરને ભિક્ષા આપી પુણ્ય ઉપાર્જન કરવાની વાત આવે છે. સુબાહુ રાજકુમાર છે. એ મહાવીરસ્વામીને ધર્મોપદેશ સાંભળી બાર વ્રતો લે છે. પૂર્વ ભવમાં એણે સુદત્ત મુનિને અન્નપાન વડે સત્કાર કર્યો હતો. ૧ રાણું રિસાય ત્યારે જે ઓરડામાં ભરાઇ બેસે છે. ૨ જેમાં મરજી મુજબ સમાઈ શકાય કે જેને બંધ કરી શકાય કે બાળી શકાય એ છૂપાં બારીબારણાં અને ભોંયરાવાળો મહેલ. Page #128 -------------------------------------------------------------------------- ________________ દસ ] આવવાઈય તુલના-HIL (Vol. II, p. 452 )માં સૂચવાયું છે કે આ અંગમાંની કથાઓ બૌદ્ધોની અવદાન–શતક અને કર્મશતકમાં અપાયેલી કથાઓની રીત પ્રમાણેની છે. પાત્રોનાં નામ–શ્રીમહાવીર–કથા(પૃ. ૪૨૪–૫)માં આ અંગમાંનાં પાત્રોનાં નામ અપાયો છે. એમાં નગર અને દેશનાં નામ પણ છે. વિવરણ–વિવાગસુય પર અભયદેવસૂરિએ વૃત્તિ રચી છે. એ મૂળ સહિત આ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થઈ છે. મૂળ અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ, શબ્દકોશ, અને વર્ણકાદિ વિસ્તાર સહિત ડૉ. પી. એમ. વૈદ્ય ઇ. સ. ૧૯૩૩માં છપાવ્યું છે. અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ, ટિપ્પણ, શબ્દકોશ અને ઉપર્યુક્ત સંસ્કૃત વૃત્તિ સહિત આનું સમ્પાદન કાર્ય વી. જે. ચોકસીએ અને એમ. સી. મેદીએ કર્યું છે અને એ ગૂજર ગ્રંથરત્નકાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલ છે. એ. ટી ઉપાધ્યેએ મૂળ અંગ અંગ્રેજી અનુવાદ, ટિપ્પણુ અને પ્રસ્તાવના સહિત તૈયાર કરી ઈ. સ. ૧૯૩૫માં છપાવ્યું છે. પ્રકરણ ૧૦ ? વવાય ને રાયપસેણિય ઉવંગની વ્યવસ્થા–દિદ્ધિવાય નામના બારમા અંગને ઉચ્છેદ ગયેલ હોવાથી અને ઉવંગ અંગે સાથે સમ્બદ્ધ હેવાથી હવે એને વિચાર કરાય છે. તત્ત્વાર્થાધિ (અ. ૧, સે. ૨૦ )ના ભાષ્યની ટીકા(પૃ. ૯૩)માં સિદ્ધસેનગણિ કહે છે કે ગણિપિટકરૂપ ગ્રન્થમાં છૂટીછવાઈ બાબતને ગુંચવાયેલી સ્થિતિમાં જોઈને ગણધરોએ અને એમના શિષ્ય વગેરેએ આ આવડા ગ્રન્થમાં કેમ માશે એમ વિચારી આ અંગે આચાર છે, આ એનું ઉપાંગ છે એવી વ્યવસ્થા કરી. પણવણ એ વીરસંવત ૩૭૬માં સ્વર્ગ સંચરેલા આર્ય શ્યામની કૃતિ ગણાય છે. બાકી બધાં ઉવંગ માટેના કર્તાનાં નામ જાણવામાં નથી. ૧ સમુદાયના નાયક. ૨ આ સમ્બન્ધમાં હરિભદ્રસૂરિ તાર્યાધિની ટીકા (પત્ર ૭૬)માં કહે છે કે જ્યાં આચારાદિરૂપ અર્થ સમાપ્ત થાય છે તે આચારાદિ છે, અને જ્યાં વિચિત્ર અન્ય અર્થ છે તે રાજપ્રસેનકીચાદિ ઉપાંગ છે. WWW.jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ . વિષય–સિદ્ધસેનગણિએ ઔપપાતિક (પા. વિવાઈય) તેમજ રાજપ્રસેનકીય (પા. રાયપસેણિય)ને ઉપાંગ તરીકે ઉલ્લેખ કર્યો છે.૨ નંદી અને પખિયસુત્તમાં આ બન્નેને ઉકાલિય સુય ગણેલાં છે. આયારના ઉવંગ તરીકે આવવાઇયને નિર્દેશ કરાય છે. આમાં ચમ્પા નગરી, પૂર્ણભદ્ર ચય, એની આસપાસને વનખંડ, એમાં રહેલું અશોક વૃક્ષ, ભંભસાર (બિમ્બિસાર ) ઉર્ફે શ્રેણિકના પુત્ર કૂણિય( કુણિક) યાને બૌદ્ધો પ્રમાણે અજાતશત્રુ રાજા અને એની ધારિણું રાણી એ બધાંનાં વર્ણને પ્રારમ્ભમાં છે. “ જાવ ” શબ્દોથી અન્ય આગમમાં આ ઉવંગની ભલામણ કરાઈ છે એ ઉપરથી આ આગમ સૌથી પહેલું કે આયાર પછી તરત જ પુસ્તકારૂઢ કરાયું હશે એમ લાગે છે. આ પહેલા ગણાતા ઉવંગમાં મહાવીરસ્વામીનું ચમ્પામાં સમવસરણ થયું અને કૂણિય રાજા એમને વન્દન કરવા સપરિવાર ગયા એ હકીકત અપાઈ છે. મહાવીર સ્વામીના શ્રમણની વિવિધ તપશ્ચર્યાનો તેમજ તપના બાર પ્રકારને અને એના ઉપપ્રકારને અહીં ઉલ્લેખ છે. દેવો અને દેવીઓનું એમના સમવસરણમાં આગમન અહીં વર્ણવાયું છે. મહાવીરસ્વામીની દેશના એ આધુનિક વિદ્વાને દ્વારા “સમોસરણ” તરીકે ઓળખાવાતા આ ઉવંગના પૂર્વાર્ધની છેલ્લી બાબત ગણાય. આ પૂર્વાર્ધમાં એકથી એકસેઠ સુત્ત છે. તેમાં પ૭મા સુત્તમાં સાધુઓનાં અને શ્રાવકનાં વ્રત વિષે ઉલ્લેખ છે. ઇન્દ્રભૂતિ મહાવીરસ્વામી પાસે આવી એમને વિવિધ પ્રશ્નો પૂછે છે એ હકીકતથી ઉત્તરાર્ધની શરૂઆત થાય છે. ૭૪માં સુત્તમાં જાતજાતના ૧ નદી (સુ. ૪૪)માં આને “ઉવવા ઈચ” તરીકે અને પખિયસુત્ત (પત્ર ૬૧ )માં “એવાઇય” તરીકે ઉલ્લેખ છે. ૨, જુઓ તસ્વાર્થાધિ. (અ. ૧, સૂ. ૧૪)ની ટીકા (ભા. ૨, પૃ. ર૭) અને અ. ૧, સૂ. ૨૦ની ટીકા (ભા. ૧, પૃ. ૯૪). ૩ ૩૮મા સુત્તમાં દેવીઓનું–અસરાઓનું વર્ણન છે. ૪ આ યાદી વિયાહ૦ (સ. ૧૧, ઉ. ૯ સુ. ૪૧૭)માં અક્ષરશ: મળે છે, તેમ છતાં ત્યાં આની ભલામણ કરાઈ નથી, જે કે આ જ સુત્તમાં આગળ ઉપર ના સવવા” એવી ભલામણ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ દસમું ] રાયપ@િય . -તાપસની અને ત્યાર પછીથી છેક સેમા સુર સુધી અમ્બડ વગેરે અનેક પરિવાજ કોની વાત આવે છે. આના પછી અમ્બડના દઢપUણું (દઢપ્રતિજ્ઞ) તરીકેના જન્મની હકીકત અપાઈ છે. ત્યાર બાદ કેવલજ્ઞાનીઓએ કરેલા સમુદઘાત તેમજ સિદ્ધોના નિવાસસ્થાન અને તેમની સ્થિતિ વિષે ઉલ્લેખ છે. સુ. ૧૬૮–૧૮૯૧ પદ્યમાં છે અને એ ઉત્તરાર્ધને અન્તિમ ભાગ છે. આમ દેવ અને નારક તરીકેનાં જન્મ (ઉપપાત) અને મેક્ષગમન એ આ ઉવંગના મુખ્ય વિષય છે. વિવરણદિ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલું આ ઉવંગ શબ્દકેશ સાથે છે. લૈંયમન દ્વારા રોમન લિપિમાં ઈ. સ. ૧૮૮૩માં સમ્પાદિત કરાયું હતું.૩ અભયદેવસૂરિની ટીકા અને અમૃતચન્દ્રસૂરિના બાલાવબોધ સહિત આ આગમ વિ. સં. ૧૯૩૬માં અને ઉપર્યુક્ત ટીકા સાથે એ ઇ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલ છે, જયારે કેવળ મૂળ આહંત મત પ્રભાકરના સપ્તમ મયૂખ તરીકે ઈ. સ. ૧૯૩૧માં પ્રો. એન. જી. સુરુ દ્વારા સમ્પાદિત થઈ બહાર પડયું છે. આ આગમનાં છેલ્લાં કેટલાંક પદ્યોનું શુબ્રિગે જર્મનમાં ભાષાન્તર કર્યું છે અને એ ઉપરથી એનું અંગ્રેજી ભાષાન્તર HIL (Vol. II, pp. 454–5)માં અપાયું છે. વિ. સં: ૧૬૫૯ની આસપાસમાં મેઘરાજે વવાય તેમજ રાયપસેણિય ઉપર બાલાવબેધ રચેલ છે. રાયપસેણિય (રાજશ્રીય) નામ અને અર્થસૂયગડના ઉવંગ તરીકે ઓળખાવાતા આ આગમનાં વિવિધ નામે છે. નંદીની મુદ્રિત આવૃત્તિ(સુ. ૪૪)માં રાયપસેણિય” નામ છે, જ્યારે એની કેટલીક હાથપથીમાં રાયપસેલુઈ ૧ વીસવીસિયાની વીસમી વીસિયાનાં ૨–૨૦ પો આની સાથે સરખાવવાં જેવાં છે. ૨ ૪૯મા સુત્તમાં બે સંગ્રહગાથા છે, પદમા સુત્તના અન્તમાં છ પદ્ય છે, અને ૦૬મા સુત્તમાં બે પદ્યો છે. ૩ જુએ AKM (VIII, 2). ૪ જુઓ પૃ. ૧૬. ૫ જુઓ ૫. ૧૭. ૬ જુઓ Die Jainas (Rel. Teseb), p. 9f. ૭ આ હિસાબે આ આગમ વિક્રમની પાંચમી સદી કરતાં પ્રાચીન ગણાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમનું દિગ્દર્શન [[ પ્રકરણ એવું નામ જોવાય છે. પખિયસુત્તમાં આને “રાયપસેલુઇય' તરીકે અને વિવાહ (. ૧૩૩)માં તેમજ આવશ્લયચુણિ (ભા. ૧, પત્ર ૧૪૨)માં “રાયપણુઈ જજ' તરીકે ઉલ્લેખ છે. સિદ્ધસેનગણિએ અને હરિભદ્રસૂરિએ એને “રાજપ્રસેનકીય” તરીકે, વાદી દેવસૂરિના ગુરુ મુનિચન્દ્રસૂરિએ “રાજપ્રસેનજિત' તરીકે, અભયદેવસૂરિએ “રાજપ્રશ્નકૃત” તરીકે અને મલયગિરિસૂરિએ “રાજપ્રશ્નીય' તરીકે ઓળખાવેલ છે. આ આગમમાં પએસી (પ્રદેશી) રાજા કેસી (કેશી) ગણધરને પ્રશ્ન પૂછે છે એ હકીકતને અનુલક્ષીને “રાજપ્રશ્રય” નામ જાયું છે એમ મલયગિરિસૂરિ આ આગમની વૃત્તિમાં કહે છે. એ ઉપરથી એમણે આનું પાઈય નામ “રાયપાસેણીએ” કયું હોય એમ લાગે છે. દીઘનિકાયના સુત્તપિટકમાં પાયાસિસુત્તમાં પસેનદી(પ્રસેનજિત) રાજાએ આપેલા રાજદેય ભાગને પાયાસી રાજા ભોગવે છે એ હકીક્ત આવે છે. એટલે આ આગમની કોઈ પ્રાચીન વાચનામાં પ્રસેનજિતનો ઉલ્લેખ આવત હશે તે જોઈને કે એવી પરમ્પરા છે એમ જાણીને “રાજપ્રસેનજિત” કે “રાજપ્રસેનીય” જેવું એનું નામ યોજાયું હોય એવી કલ્પના કરાય છે. વિષય-વાઈયની પછી પુસ્તાકારૂઢ થયેલા આ આગમના બે ભાગ પડાય છે. પહેલે ભાગ સૂર્યાભ દેવ સાથે સમ્બધ ધરાવે છે, જ્યારે બીજો ભાગ આ દેવના પએસી રાજા તરીકેના પૂર્વ ભવ સાથે અને દેવગતિમાંથી આવ્યા બાદ દઢપણુ (દઢપ્રતિજ્ઞ) તરીકેના એમના ઉતર ભવ સાથે સમ્બન્ધ ધરાવે છે. આમ આ આગમમાં એક જ વ્યક્તિના ત્રણ ભવનું વર્ણન છે. વિસ્તારથી કહું તે મહાવીરસ્વામી “આમલકપા” નગરીમાં પધાર્યા ત્યારે સૂર્યાભ દેવને એ વાત અવધિજ્ઞાન વડે જણાઈ એટલે એણે “નમુત્થણું' વડે એમની સ્તુતિ કરી ૧ જુઓ વિચાહ૦ (સ. ૧૧, ઉ. ૯; સુ. ૪૧૭)ની ટીકા (પત્ર પ૧૪). ૨ વેબરે આ ઉપરથી આ આગમનું નામ “રાયપએસીય હોવાની કલ્પના કરી છે. ૩ આ ઉપરથી આ બીજા ભાગના કેટલાક આધુનિક સમ્પાદકોએ એનું નામ બપએસિકહાણચં” રાખ્યું છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ દશમું ] રાયપસેણિય ૧૨૭ અને વિમાન રચાવી એમાં બેસી એ પરિવાર સહિત એમને વન્દન કરવા આવ્યા. એમને વન્દન કરી એણે ધર્મદેશના સાંભળી. પછી બત્રીસ પ્રકારનાં નાટક ભજવી બતાવવા એણે મહાવીરસ્વામીની ત્રણ વાર સમ્મતિ માંગી, પણ એમણે મૌન સેવ્યું એટલે એણે દેવકુમાર અને દેવકુમારી વિકુવ તેમને નાટક ભજવવા ફરમાવ્યું. આઠ મંગળના અભિનયપૂર્વક પ્રથમ પ્રકારનું નાટક કરાયું, અને છેલ્લા નાટકમાં મહાવીરસ્વામીનાં ચ્યવન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવન, નિષ્ક્રમણ, તપશ્ચર્યા, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થનું પ્રવર્તન અને નિર્વાણુ એ બાબતે બતાવાઈ. અનેક દેવકુમારોએ અને દેવકુમારીઓએ ચાર પ્રકારના વાજિંત્ર વગાવ્યાં, ઉક્ષિણ વગેરે ચાર પ્રકારનાં સંગીત સુણાવ્યાં, અંચિત વગેરે ચાર પ્રકારનું નૃત્ય કર્યું, અને દાનિતક વગેરે ચાર પ્રકારને અભિનય કર્યો. ત્યાર બાદ વન્દન કરી સૂર્યાભ દેવ સપરિવાર પિતાને સ્થાને ગયો. એના ગયા પછી ગૌતમસ્વામીએ સૂર્યાભનું વિમાન ક્યાં છે એ પ્રશ્ન મહાવીરસ્વામીને પૂછ્યું એટલે એમણે એને સવિસ્તર ઉત્તર આપતાં, સુધમાં સભા વગેરેનું તેમજ આ દેવનું અને એના વૈભવનું પણું વર્ણન કર્યું. આ વૈભવ એને શાથી મળે એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો ત્યારે એને “પએસી” રાજા તરીકે પૂર્વ ભવ મહાવીરસ્વામીએ કહ્યો. આત્માનું અસ્તિત્વ ન માનનારા આ રાજાને પર્યાપત્ય કેશી ગણધર પ્રતિબોધ પમાડે છે એ વાત એમણે કહી. સાથે સાથે સૂર્યાભ દેવ વીને મહાવિદેહમાં દૃઢપ્રતિજ્ઞ તરીકે જન્મી નિર્વાણ પામશે એમ કહી એનું સવિસ્તર જીવનચરિત્ર કહ્યું. ૧ આનું ઘણું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે. એ કોઇ શિલ્પશાસ્ત્રી ધ્યાનપૂર્વક વાંચે વિચારે તો એ એક નવ્ય અને ભવ્ય મહાલય કલ્પી શકે અને શિલ્પશાસ્ત્રને લગતા પારિભાષિક શબ્દ પણ મેળવી શકે. ૨ ૧૫માથી ૧૯મા નાટક તરીકે “ક” થી “મ”સુધીના ૨૫ અક્ષરને અભિનય કરાવે. ૩-૪ અનેક પ્રકારનાં વાજિંત્રનાં નામે, એને વગાડવાની રીતે, સંગીતના પ્રકારે ઇત્યાદિ હકીકત જે અહીં અપાઈ છે તે વાદનવિદ્યા અને સંગીતના અભ્યાસીને વિચારવા જેવી છે. વાજિંત્રના નિર્દેશ માટે જુઓ પૃ. ૯૯ અને ૧૨૭. Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દન [ પ્રકરણ મહત્ત્વ—HI (Vol. II, p. 455 )માં સૂચવાયા મુજબ સાહિત્યની દૃષ્ટિએ આ ઉવ ગ ણુ મહત્ત્વનું છે. એની પાયાસિસુત્ત સાથેની વિલક્ષણુ પૈસમાનતા જાણવા માટે તેમજ સંગીત, વાદ્ય, શિલ્પ અને જૂની ગુજરાતી ભાષાને અભ્યાસ કરવા માટે આ એક ઉત્તમ સાધન છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર ( પૃ. ૨૨૨ )માં બ્રાહ્મણ અપરાધીને જેમ શિક્ષા કુરમાવાઇ છે તેમ અહીં પણુ જોવાય છે.૩ ૫૪મા સુત્તમાં જાતજાતના ઉત્સવોને તે ચાતુમ ધર્મના અને કરમા સુત્તમાં ચાર પ્રકારની પાઁદા અને ચાર પ્રકારનાં વ્યવહારાદિના ઉલ્લેખ છે. ૧ર૪ . વિવરણાદિ—આ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં આ આગમ મલયગિરિસૂરિષ્કૃત વિવરણુ સહિત છપાયું છે. આ વિવરણમાં ‘ દેશી ’ કાશમાંનાં અવતરણા અપાયાં છે તે દેશી શબ્દના અભ્યાસીઓને ઉપયાગી છે. સુ. ૧પના વિવરણુ ( પત્ર ૩૭ આ )માં “અન્યે તુ વ્યાપક્ષતે” એવા ઉલ્લેખપૂર્વક અર્થ અપાયેલા છે એ ઉપરથી એમ જણાય છે કે મલયંગરસૂરિની પૂર્વે થઈ ગયેલા કે કે આ આગમ ઉપર ટીકા રચી હશે. સુ. ર૭ના વિવરણ( પત્ર ૬૨ અ )માં જીવાભિગમના મૂલ ટીકાકારે કહ્યું છે એવા બે વાર ઉલ્લેખ કરી જે અવતરણ અપાયેલ છે તે જીવાજીનાભિગમની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિમાં પત્ર ૧૮૦આ (પક્તિ ૧૪)માં અને પત્ર ૨૦૫ ( પંક્તિ ૪)માં નજરે પડે છે. વિ. સ. ૧૬૯૫માં વિદ્યમાન ધર્માદ્ધિ મુનિએ ૨૭ સૂત્રેા ઉપર ગુજરાતી ગદ્યમાં ટમ્બા—ખલાવશે ધ રચ્યા છે. સમવાય, વવહાર અને સૂત્રસમાધિની ગુજરાતીમાં ગદ્યમાં હુડીએ << ૧ નાયક, ઉપદેશક, ઉપદેશનું સ્થાન, કલ્યાણમિત્ર, પ્રૠન્ય સ્થાને અને પ્રશ્નોના ઉત્તરે એ સમાનતાની મુખ્ય ખાખતા ગણાય. પાયાસીના આખ્યાનમાં ‘કબેાજ’ દેશના ધેડાની હકીકત નથી તેમજ નાટવિધિ પણ નથી. ર जे णं माहणपरिसाए અવરાર્ સે ...દિયાછળ, વાસુળા ંકળવા ૩૫. બેચરદાસવાળી આવૃત્તિમાં અવતરણા વિચારતાં મે' એનાં સ્થાને નીચે મુજબ તારક્યાં છેઃ પત્ર ૧૧, ૧૬, ૨૯, ૩૦, ૩૪, ૩૫, ૪૭, ૧૦૦, ૧૦૮, ૧૨૦, ૧૩૦, ૧૪૯, ૧૫૫, ૧૫૮–૧૬૧, ૧૬૯, ૧૭૭, ૧૮૦, ૧૮૨, ૧૮૯, ૧૯૦, ૧૯૫, ૧૯૭, ૨૦૨, ૨૦૩, ૨૨૬, ૨૫૩, ૨૭૫, ૨૮૨, ૨૯૩, ૩૨૪ અને ૩૨૬. જીરૂ ' ( સુ. ૭ર ). Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દસમું ] રાયપેસેણિય રચી છે. ઠાણ, વિવાહ, રાયપસેણિય, વાછવાભિગમ, પરણવણ, જંબુ દીવપણુતિ, સૂરપતિ અને ચંદપણુતિનાં ય રચ્યાં છે અને ચંદપણુત્તિની ટીપ રચી છે, “રાયપાસેઈજ ' એ નામથી એને પહેલે ભાગ મલયગિરિસૂરિકૃત વિવરણ અને પ્ર. એન. વી. વૈદ્યના અંગ્રેજી અનુવાદ સહિત ખડાયતા બૂક ડીપોએ પ્રસિદ્ધ કરેલ છે. “રાયપસેણિયસુત્ત (પએસિકહાણય)” એ નામથી આ આગમનો બીજો ભાગ અંગ્રેજી અનુવાદ અને ટિપશુ સહિત આર. સી. ત્રિપાઠીએ સમ્પાદિત કર્યો હતે. આવી રીતે આ બીજો ભાગ ર્ડો. પી. એલ. વૈદે ઈ. સ. ૧૯૩૪માં અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણુ સહિત છપાવ્યો છે. આ બન્ને આવૃત્તિને જોઈને એ. ટી. ઉપાધ્યેએ બીજો ભાગ અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ અને ટિપણે સહિત સંપાદિત કરી ઈ. સ. ૧૯૩૬માં બહાર પાડ્યો છે. હીરાલાલ બી. ગાંધીએ ઈ. સ. ૧૯૩૮માં “રાયપસેણિયસુત” એ નામથી આ આગમનો (સૂર્યાભ દેવને લગત) પહેલે ભાગ અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ અને ટિપ્પણે સહિત સમ્પાદિત કરી પ્રસિદ્ધ કર્યો હતો કે “શ્રીરાયપણુઇયસુત્ત’ એ નામથી લીંબડીથી નાથાલાલ ડી. શાહે જે આવૃત્તિ છે. સ. ૧૯૩૫માં બહાર પાડી છે તે પં. બેચરદાસ છે. દોશીનાં ગુજરાતી અનુવાદ અને ટિપ્પણો તેમજ છોટાલાલજીના ગુજરાતી ઉપોદઘાત પૂરતી છે. રાઇપસેલુઇય-સુત્ત' એ નામથી ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય તરફથી વિ. સં. ૧૯૯૪માં જે સંપૂર્ણ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે તેનું સમ્પાદન પણ પં. બેચરદાસે કર્યું છે. આમાં પાઠાન્તર તેમજ મલયગિરિસૂરિકૃત પવિવરણુ, ત્યાર બાદ મૂળને ગુજરાતીમાં સારભૂત અનુવાદ, વિશેષનાગેને અને ખાસ ઉપયોગી ઐતિહાસિક શબ્દોને પૂછવાર અકારાદિ અનુક્રમરૂપ પ્રથમ પરિશિષ્ટ, ૬ટીકાગત શબ્દરૂપ દ્વિતીય અને પ્રતિમાને અંગેના શબ્દરૂપ તૃતીય પરિશિષ્ટ ૧ જુઓ જ. સા. સં. ઈ. (પૃ. ૬૦૪-૫). ૨ ડે.વૈદ્યની “અર્ધમાગધીના પરીક્ષક તરીકેની લાયકાત વિષે અહીં ટકેાર કરાઈ છે. ૩ આમાં ત્રિપાઠીની ભૂલે બતાવાઈ છે અને સુધારા કરાયા છે. ૪ વિ. સં. ૧પ૮રમાં રત્નસારરાસ રચનારા સહજસુન્દરે “પરદેશી” રાજાને રાસ રચ્યો છે. ૫ વ્યાકરણ અને કેશનાં અવતરણે અહીંથી ખસેડી ટિપ્પણમાં એના મૂળનાં નિર્દેશપૂર્વક અપાયાં છે. ૬ આમાં સંગીતને લગતા શબ્દ સંકળાયેલા છે. WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગદર્શન [ પ્રકરણું તેમજ પ્રારમ્ભમાં ગુજરાતીમાં પ્રવેશક અને વિસ્તૃત વિષયાનુક્રમ અપાયેલ છે. શ્રીમહાવીર-કથા(પૃ. ૪૨૯)માં “રાયપણુઇય” સુત્તનાં પાત્ર વિષે સંક્ષિપ્ત નોંધ છે. અહીંના “કેશીને ને ગૌતમસ્વામી સાથે વિચારની આપલે માટે મળનારા કેશી ગણધરને એક ગયા છે તે શું બરાબર છે? પ્રકરણ ૧૧ : જીવાજીવાભિગમ ને પરણવણા સામ્ય–ઉકાલિય સુય તરીકે નંદીમાં અને પખિયસુત્તમાં નિર્દેશાચેલા ને દ્રવ્યાનુયોગને પલ્લવિત કરનારા આ બે આગમ ઠાણ અને સમવાયનાં અનુક્રમે ઉવંગ ગણાય છે. બન્નેમાં પ્રશ્નોત્તર શિલીને ઉપયોગ કરાયો છે. આ વિષય અને વિભાગ–છવાછરાભિગમને એના પહેલા સુત્તમાં અજઝયણ” તરીકે અને છેલલામાં “સુર” તરીકે ઓળખાવેલ છે. એને ઉદ્દેશ જીવ અને અજીવને બોધ કરાવવાનું છે એમ એના નામ ઉપરથી જણાય છે અને વસ્તુસ્થિતિ પણ એમ જ છે. અજીવના પ્રકારો અને ઉપપ્રકારે સુત ૩-૫માં દર્શાવાયા છે, અને ત્યાર પછી જીવ વિષે વિસ્તારથી વિચાર કરાયો છે. છઠ્ઠા સુત્તમાં જીવના સંસારી અને મુક્ત એ બે પ્રકાર વિશે અને સાતમા માં મુક્ત ના ભેદ વિષે ઉલ્લેખ છે. આઠમા સુત્તમાં સંસારી જીવને લગતી નવ પડિવરિત પ્રતિપત્તિ )ને નિર્દેશ છે તેમજ એમાં આ જીવન બે પ્રકારે, ત્રણ પ્રકારે એમ દસ પ્રકારેને અંગે એકેક પડિવત્તિ છે એવા ઉલ્લેખ છે. નવમા સુતથી જીવના બે પ્રકારને સૂચવનારી પહેલી પડિવત્તિ શરૂ થાય છે, અને તે ૪૩માં સુત્તમાં પૂરી થાય છે. એને “દુવિહ–પવિત્તિ' કહી છે. બાકીની પડિવત્તિમાં અનુક્રમે ૪૪-૬૪, ૬૫-૨૨૩, ૨૨૪-૨૨૫, ૨૨૬-૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨ અને ૨૪૩-૧૭૨ સુત્ત છે. આમ સાથી મેટી પડિવત્તિ ત્રીજી છે. વિશેષમાં એમાં બે ઉરેસમાં છે. પ્રથમ ઉદ્દેસએ ૨૦૮મા સુત્તે પૂર્ણ થાય છે. HIL (Vol. I, p. 456)માં ૧ આ ઉપરથી મલયગિરિસૂરિએ દ્વિવિધા પ્રતિપત્તિ, ત્રિવિધા પ્રતિપત્તિ એમ દશવિધા પ્રતિપત્તિ એવાં નામ યોજ્યાં છે. ૨ એની પછીની પડિવત્તિમાં ઉદેસ નથી; તેમ છતાં આ સમિતિની આવૃત્તિમાં હાંસિયામાં એ દરેક પડિવત્તિને અંગે ઉદેશ” ૨ એ ઉલ્લેખ કરાયો છે તે ખલના છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] જીવાજીવાભિગમ ૧૨૭ આ ઉવંગના વીસ વિભાગ હેવાનું કથન છે, પણ એને આધાર જાણ બાકી રહે છે. HCLJ (પૃ. ૧૩૯ )માં મેં જે નવ વિભાગ કહ્યા છે તે નવ પરિવત્તિને લક્ષીને છે એટલે કે અહીં મેં પહેલી પડિવત્તિની પહેલાનાં સુની સંખ્યા નહિ જેવી હોવાથી તેની ગણના કરી નથી. ત્રીજી પવિત્તિમાં દીપ અને સમુદ્રો વિષે જે વિસ્તૃત હકીકત અપાઈ છે તે પ્રક્ષિપ્ત ભાગ છે એમ HIL (Vol. II, p. 486)માં કહેવાયું છે પણ તે વ્યાજબી જણાતું નથી. પહેલી પડિવત્તિમાં સંસારી જીવના સ્થાવર ને ત્રસ એ બે પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. એવી રીતે બીજીમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ જીવના ત્રણ પ્રકારનું, ત્રીજમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ જીવના ચાર પ્રકારનું, ચોથીમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવના પાંચ પ્રકારનું, પાંચમીમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છવના છ પ્રકારનું, છઠ્ઠીમાં નારકો તેમજ તિર્યંચાદિ ત્રણનાં પુરુષો અને સ્ત્રીએ એમ છવના સાત (૧+૭+૩) પ્રકારનું, સાતમીમાં નારકાદિ ચારનો પ્રથમ સમય અને અપ્રથમ સમય આશ્રીને બબે ભેદ પાડી છોના આઠ પ્રકારનું આઠમીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય અને હીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય એમ જીવના નવ (૫+૪) પ્રકારનું, અને નવમામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના પ્રથમ સમય અને અપ્રથમ સમયને ઉદ્દેશીને બબ્બે ભેદ પાડી છવના દસ પ્રકારનું વિસ્તારથી વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ ૧૫૬મા સુત્તમાં ભરતી અને ઓટનાં કારણ સમજાવાયાં છે. વિવરણાદિ–છવાછવાભિગમ ઉપર ચુણિ છે, પણ એ અમુ૧ અહીં એ પણ ઉલ્લેખ છે કે આ વિભાગને સમ્બન્ધ જબુદ્દીવપત્તિ સાથે છે. ૨ વિજયદેવના અભિષેકમાં (સુર ૧૪૧ )ના વિવરણ (પત્ર ૨૪૬ આ– ૨૪૭ આ)માં મલયગિરિસૂરિએ નાટકના ૩૨ પ્રકાર તેમજ વાઘના, ગેયના અને અભિનયના ચાર ચાર પ્રકાર સમજાવ્યા છે. વાઘાદિના નિર્દેશ માટે જુઓ પૃ. ૧૨૩. મલયગિરિસૂરિએ રાચપસેણિય(સુ. ૧૦૮ )ના વિવરણમાં આ યુણિણમાંથી અને એના સુ. ૪૮ના વિવરણમાં સૂયગડથુણિણમાંથી એકેક અવતરણ આપેલું છે. અકીને બા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ દ્વિત છે. આના ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. વળી એના ઉપર મલય ગિરિરિનું વિવરણ છે, અને એ મૂળ સહિત છપાયેલું છે. આ વિવરણમાં મૂલ ટીકાને અનેક સ્થળે ઉલ્લેખ આવે છે તે ઉપર્યુક્ત યુણિણ છે કે ટીકા છે કે કેમ એની તપાસ બાકી રહે છે. વિ. સં. ૧૭૭૨માં જિનવિજયે આ ઉવંગ ઉપર બાલાવબોધ એ છે પણ એ છપાયે નથી. આના ઉપર એકબે ટમ્બા પણ છે. આ ઉવંગનું ગુજરાતી ભાષાન્તર છપાયું છે. જૈન ગ્રન્થાવલી (પૃ. ૮)માં આ ઉવંગ ઉપર દેવસૂરિની લઘુવૃત્તિ હેવાને ઉલ્લેખ છે તે શું વાસ્તવિક છે? પણવણ (પ્રજ્ઞાપના) જે પ્રકઈ વડે–યથાવસ્થિત રૂપે પદાર્થ જણાવે તે “પરણવણ” એમ આને જે વ્યુત્પત્તિ–અર્થ છે તે આ ઉવંગને અનુરૂપ છે. જેમ બધાં અંગમાં વિવાહ સૌથી મોટું અંગ છે તેમ બધાં ઉવગોમાં આ સૈથી મેટું ( ૭૭૮૭ શ્લોકપ્રમાણુક ) છે. આ ઉવંગના પ્રારમ્ભમાં અપાયેલા ચેથા પદ્યમાં આના કર્તા આર્ય શ્યામ છે એ હકીકત છે. ત્રીજા પદ્યમાં એમને “વાચક” વંશમાં (એટલે કે સુધમ સ્વામીથી) ત્રેવીસમા અને પૂર્વશ્રુત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા કહ્યા છે. પાંચમા પદ્યમાં આ ઉવંગને અજઝયણ” કહી એને (વિચિત્ર અર્થાધિકારથી યુક્ત હોવાથી) ચિત્ર, શ્રતરત્ન અને દિદિવાયના સારરૂપ કહ્યું છે. ત્રીજું અને શું પદ્ય પ્રક્ષિત છે, કેમકે એમાં આર્ય શ્યામને નમસ્કાર કરાય છે. આથી એ ન ગણતાં ૪–૭ પદ્યોમાં આ ઉવંગના છત્રીસ વિષયોને નિર્દેશ છે. આને લગતા ઉસંસ્કૃત નામે નીચે મુજબ છે – (૧) પ્રજ્ઞાપના, (૨) સ્થાન, (૩) બહુવક્તવ્ય (પઅલ્પબહુ * ૧ આની આછી રૂપરેખા માટે જુઓ અ૦ જ૦ ૫૦ (ખ૭૨)ના મારે અંગ્રેજી ઉપધાત (પૃ. ૫૯). ૨ જુઓ પૃ. ૧૮. ૩ પાય નામ માટે જુઓ HOLI (પૃ. ૧૩૯ ). ૪ પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત થયેલું હોવાથી આનું આ નામ છે. ૫ આ નામાંતર છે. WWW.jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] પણgવશુ ૧૨૯ ત્વ), (૪) સ્થિતિ, (૫) વિશેષ (પર્યાય), (૬) વ્યુત્ક્રાન્તિ (૨ઉપપાવતના), (૭) ઉદ્ઘાસ, (૮) સંજ્ઞા, (૯) નિ, (૧૦) ચરમ, (૧૧) ભાષા, (૧૨) શરીર, (૧૩) પરિણામ, (૧૪) કષાય, (૧૫) ઈન્દ્રિય, (૧૬) પ્રયોગ, (૧૭) લેસ્યા, (૧૮) કાયસ્થિતિ, (૧૯) સમ્યફવ, (૨૦) અન્તક્રિયા, (૨૧) અવગાહના (૫સંસ્થાન), (૨૨) ક્રિયા, (૨૩) કર્મ, (૨૪) ( કમ)બધક, (૨૫) (કર્મ)વેદક, (૨૬) વેદબન્ધક, (૨૭) વેદવેદક, (૨૮) આહાર, (૨૯) ઉપયોગ, (૩૦) પશ્યત્તા, (૩૧) સંજ્ઞા (પરિણામ), (૩૨) સંયમ, (૩૩) અવધિ ( જ્ઞાનપરિણામ), (૩૪) પ્રવિચારણા, (૩૫) વેદના અને (૩૬) સમુઘાત.૧૦ આ દરેક વિષય ઉપર નાનકડે નિબન્ધ જાણે ન હોય તેમ એ અહીં ચર્ચાય છે. એથી તે આ ઉવંગને આપણે જૈન દર્શનને સંક્ષિપ્ત વિશ્વકોશ ( encyclopedia) કહી શકીએ. પ્રત્યેક વિષયને અને એને લગતા વિભાગને પણ “પય” (પદ) કહ્યું છે. કેટલીક વાર પયના ઉદ્દેસ રૂ૫ વિભાગ છે. જેમકે ૧૫, ૧૭, ૨૭ અને ૨૮ એ અંકવાળાં પયના બળે ઉદ્દેસા છે, જ્યારે અઢારમા પયના છ ઉદ્દેસા છે. પહેલા પય( સુ. ૩૬-૩૭)માં આર્ય અને પ્લેચ્છ વિષે વિચાર કરાય છે, અને આ રીતે આ ભૂગોળ અને નૃવંશવિદ્યાના અભ્યાસનું સાધન પૂરું પાડે છે. ૧-૨ આ નામાનાર છે. ૩ રત્નપ્રભા પૃથ્વી ચરમ છે કે અચરમ એવા પ્રશ્નથી શરૂઆત થતી હોવાથી આ નામ રખાયું છે. ૪ પન્દર પ્રકારના યોગ. ૫ આ નામાન્તર છે. ૬ કર્મપ્રકૃતિને વેદનારના–અનુભવનારના બધ. ૭ આની સમજણું માટે જુઓ આ૦ ૬૦ દી (પૃ.૫૮૨). ૮ આ નામાનાર છે. ૯ દેવેનું વિષયસેવન. ૧૦ આમ અહીં જીવાદિ સાતે તનું નિરૂપણ છે. જેમકે ૧, ૩, ૫, ૧૦ અને ૧૩ એ પયામાં છવ અને અજીવનું, ૧૬ અને ૨૨ એ પયોમાં આસવનું, ૨૩મામાં બન્ધનું અને ૩૬મામાં સંવર, નિર્જરા અને મેસનું નિરૂપણ છે. ૧૧ ભાષાઆર્યો “અદ્ધમાગણી” ભાષા બોલે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વિવરણાદિ–આ ઉવંગ ઉપર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. એ ૧૧ પય પૂરતી . કે. સંસ્થા તરફથી ઇ. સ. ૧૯૪૭માં છપાઈ છે. એના દરેક “પદ” ના અન્તમાંના ઉલેખ ઉપરથી આ વ્યાખ્યાનું નામ “ પ્રદેશવ્યાખ્યા ” છે એમ જાણી શકાય છે. મલયગિરિસૂરિએ વિવરણ રહ્યું છે. એ મૂળ તેમજ પરમાણુંદના બાલાવબોધ સહિત છપાયેલું છે. વળી એ મૂળ સહિત આ૦ સમિતિ તરફથી પણ છપાયું છે. વિ. સં. ૧૪૪૩(રામાબ્દિશક્ર)માં વિચારામૃતસંગ્રહ રચનારા કુલમર્ડને ૫ણવણ ઉપર સંસ્કૃતમાં અવચૂર્ણિ રચી છે. આ મૂળ ઉવંગ એના તેમજ એના ઉપરના મલયગિરિસૂરિકૃત વિવરણના ગુજરાતી અનુવાદપૂર્વક ત્રણ ખંડમાં વિ. સં. ૧૯૯૧માં છપાયેલ છે. અનુવાદક અને સંશોધક પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર છે. ત્રણે ખંડમાં તે તે ખંડ પૂરતો વિષયાનુક્રમ ગુજરાતીમાં અપાય છે. ત્રીજા ખંડમાં ગુજરાતીમાં પ્રસ્તાવના છે. એના પત્ર ૫-૬માં સમવાયનું પણુવણું “ઉપાંગ” શા માટે ગણુય તે દર્શાવતાં કહ્યું છે કે “સમવાયાંગમાં સંક્ષેપથી કહેલા વિષયનું સવિસ્તરપણે પ્રતિપાદન કરતું હોવાથી પ્રજ્ઞાપના તેનું ઉપાંગ છે એમ સ્પષ્ટપણે કહી શકાય છે. અહીં આપેલ કારણ સબળ હોવા વિષે શંકા રહે છે. અભયદેવસૂરિએ પણુવણુતઈયાયસંગહણિ (પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણ) ૧૩૩ ગાથામાં રચી છે. પ્રકરણ ૧૨ ઃ ત્રણ પત્તિ વિયાહને “પત્તિ ' તરીકે ઓળખાવાય છે એટલે એનું તેમજ દીવસાગરપત્તિનું પણ “પત્તિ ” શબ્દથી સૂચન થવા સમ્ભવ છે; તેમ છતાં અહીં તો “ત્રણ પણુત્તિ” એ સંજ્ઞા હું સૂરપતિ , જંબુદીવપણુત્તિ અને ચંદપણુત્તિ એ ત્રણ ઉવંગ માટે નિયત કરું છું. ૧ આની રૂપરેખા માટે જુઓ અ૦ જ૦ ૫૦ (ખડ ૨)ને મારે અંગ્રેજી ઉપઘાત (પૃ. ૧૧-૧૨ ). ૨ જુઓ પૃ. ૧૬. ૩ જુએ પૃ. ૧૭. ૪ પહેલા ખંડમાં ૧-૫ પદે, બીજામાં ૬-૨૦ અને ત્રીજામાં ૨૧-૩૬ પદે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ખારસુ] સૂરપણુત્તિ ૧૧ સૂરપત્તિ એ નામથી આ વિયાહુના ઉવંગને ઉલ્લેખ નદીમાં ઉક્કાલિય સુય ગણાવાતાં કરાયા છે, જ્યારે પકિખયસુત્તમાં એને કાલિય સુય તરીકે ઉલ્લેખ છે. જમુદ્દીવપણુત્તિ, ચંદપણ્ણત્તિ અને દીવસાગરપત્તિને તે નદીમાં તેમજ પખિયસુત્તમાં પણ કાલિય સુય ગણેલ છે. વિભાગ-૨સૂરપત્તિ ( સૂય પ્રપ્તિ ) એ જૈન ખગાળશાસ્ત્રને ગ્રન્થ છે. એના ખાર વિભાગેા છે અને એ દરેકને ‘ પાહુડ ’ ( પ્રાભૂત ) કહે છે કે જે પુત્વના વિભાગેનુ પણ નામ છે. આ પાહુડ પૈકી કેટલાંકના પાહુડ-પાહુડ (પ્રાકૃતપ્રાભૂત ) એવા પેટાવિભાગેા છે. પડેલા પાહુડનાં આ, બીજાનાં ત્રણ અને દસમાનાં બાવીસ પાહુડપાહુડ છે. વિષય-વીસ પાહુડ પૈકી એકેકમાં એકક વિષય છે. જેમકે મણ્ડલગતિની સંખ્યા, ( ૨ ) સૂર્યનું તીરહું પરિભ્રમણુ, ( ૩ ) સૂર્ય અને ચન્દ્ર દ્વારા પ્રકાશિત થતા ક્ષેત્રનું પરિમાણુ, (૪) પ્રકાશની વ્યવસ્થા, (૫) સૂર્યનીલેશ્યાના પ્રતિબ્રાત, (૬) એજની સ્થિતિ, (૭) ૪ર્યાવારક, ( ૮ ) સૂર્યના ઉદયની સ્થિતિ, ( ૯ ) પૌષી છાયાનું પ્રમાણ, (૧૦) ચન્દ્રને નક્ષત્ર સાથેને સમ્બન્ધ, (૧૧) સવસરાના પ્રારમ્ભ અને અન્ત, (૧૨ ) સ ંવત્સરના પ્રકારા, (૧૩) ચન્દ્રની વૃદ્ધિ અને હાનિ, ( ૧૪ ) જ્યે સ્નાનું પ્રમાણ, (૧૫) સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની શીઘ્ર ગતિના નિય, (૧૬) જ્યાહ્નાનું લક્ષણું, (૧૭) ચ્યવન અને ઉપપાત, (૧૮) ચન્દ્ર, સૂર્ય વગેરેની ઊંચાઇ, (૧૯) ચન્દ્રાદિની પરિમાણુસંખ્યા અને ( ૨૦ ) ચન્દ્રાદિને અનુભાવ. ૧ મલચિગરસૂરિએ નદીની વૃત્તિ (પત્ર ર૦પ અ)માં સૂરિયપન્નત્તિ ” એવુ પ્રતીક આપી આ નામ સમજાવ્યું છે. ર્ નેપાળથી જે બૌદ્ધ ગ્રન્થા હિન્દુસ્તાનમાં આવ્યા તેમાં સૂરપત્તિના પણ સમાવેશ થાય છે અને આ એક જ જૈન ગ્રન્થ નેપાળથી આવ્યે છે. જુએ જૈ. સ. પ્ર. (વ. ૧૦, અ. ૮, પૃ. ૧૬૪). ૩ પહેલા પાહુડપાહુડમાં આઠ પડિવત્તિ (પ્રતિપત્તિ) છે, ખીન્દ્રમાં બે અને ત્રીજામાં ચાર છે. ગાથા ૬-૧૭ માં પહેલા, ત્રીજા અને દસમાનાં પાહુડપાહુડના અધિકારોને ઉલ્લેખ છે. ૪ કયા પુદ્ગલા સૂર્યની લેશ્યાથી સંસૃષ્ટ બને છે એ આ વિષય છે. < Page #141 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અહી ચન્દ્ર વિષે પણ કેટલીક હકીકત અપાઈ છે એથી HIL (Vol. I[, p. 407)માં કહ્યું છે કે મૂળ ચંદપન્નતિનું સૂરપન્નત્તિ તરીકે રૂપાન્તર થયું હોય એમ મેટે ભાગે લાગે છે. ત્રીજા સુત્તમાં પાંચ ગાથારૂપે ઉપર્યુક્ત વિષયોને લગતા પ્રશ્નો અપાયા છે. ૧૯મા પાહુડમાં જેન તેમજ બાર પ્રકારની અજૈન માન્યતા મુજબની સૂર્ય અને ચન્દ્રની સંખ્યાને ઉલ્લેખ છે. જેમકે કેટલાક અજેને એક સૂર્ય અને એક ચન્દ્ર માને છે. કેટલાક ત્રણ ત્રણ, કેટલાક સાડાત્રણ સાડાત્રણ, કેટલાક સાત સાત, કેટલાક દસ દસ, કેટલાક બાર બાર, કેટલાક બેંતાલીસ બેંતાલીસ, કેટલાક તેર તેર, કેટલાક ૧૪ર ૧૪૨, કેટલાક ૧૭૨ ૧૭૨, કેટલાક ૧૦૪ર ૧૦૪૨, અને કેટલાક ૧૦૭૨ ૧૦૭૨. જેને માન્યતા પ્રમાણે જંબુદ્ધીપમાં બે સૂર્ય, બે ચન્દ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ કે ડાકડી તારાઓ છે. લવણ સમુદ્રમાં આથી બમણ સૂર્ય વગેરે છે. ધાતકી ખડમાં બાર સૂર્ય ઈત્યાદિ છે. વીસમા પાહુડ (સુત્ત ૧૦૭)માં ૮૮ ગ્રહનાં નામ છે, અને એ નામોને અંગે નવ સંગહણી–ગાહા પણ અપાઈ છે. વિવરણ-સુરપણુત્તિ ઉપર ભદ્રબાહુવામીએ નિજજુત્તિ રચી હતી. એ આના ઉપર ટીકા રચતાં મલયગિરિસૂરિ કહે છે કે કલિ કાળના દોષથી નષ્ટ થઈ છે એટલે હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરું છું. આ૦ સમિતિ તરફથી આ વ્યાખ્યા મૂળ સહિત છપાઈ છે. એના પ્રારમ્ભમાં પ્રાભૂત તેમજ પ્રાભૃતપ્રાભૃતનો સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાય છે. ડૉ. આર. શામ શાસ્ત્રીએ આ ઉવંગને સંક્ષેપમાં અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એનું નામ A Brief Translation of Mahavira's “ Suryaprag. napti” or “The Knowledge of the Sun” રખાયું છે. એ Vol. XVI, No. 8 અને Vol XVIII, No. 1, 2, 3, 4માં એમ પાંચ કટકે છપાયો છે. વેબરને જર્મન નિબન્ધ über die Suryaprajapati ઈ. સ. ૧૮૬૮માં પ્રસિદ્ધ થયેલ હતું. ૧ આનાં સંસ્કૃત નામ મેં “ભક્તામરસ્તોત્રની પાદપૂતિકરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ”ના સ્પષ્ટીકરણ (પૃ.૬૧-૬૨)માં આપ્યાં છે. ૨ જુઓ પૃ. ૧૭. Page #142 -------------------------------------------------------------------------- ________________ બારમું ] બુલીવપણુત્તિ 'ચંદપણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ) સૂરપણુત્તિની જેમ આ ખગોળને ગ્રન્ય છે. એ ઉવાસગદાસાનું ઉવંગ ગણાય છે. અત્યારે જે ચંદપણુતિની હાથપોથીઓ મળે છે તેમાંનું લખાણ સરપતિથી ભાગ્યે જ જુદું પડે છે. આવી પરિસ્થિતિ જિનપ્રભસૂરિના સમયથી તે છે જ એમ આપણે એમણે રચેલા સિદ્ધાન્તાગમસ્તવ (શ્લો. ૨૨૬) ઉપરથી જોઈ શકીએ છીએ. ગમે તેમ હો પણ ઠાણ (ઠા. ૩, ઉ. ૧; સ. ૧૫૨, પત્ર ૧૨૬ અ), નંદી (સુ. ૪૪) ઈત્યાદિમાં આ નામના આગમને ઉલ્લેખ છે. વિશેષમાં મલયગિરિસૂરિએ આના ઉપર વૃત્તિ રચી છે. જબુદ્દીવપત્તિ( જમ્બુદ્વીપપ્રાપ્તિ) નાયાના ઉવંગ ગણાતા આ આગમના નામનો અર્થ એ છે કે એ જમ્બુ દીપ વિષે માહિતી આપે છે અને વાત પણ એમ જ છે. શાન્તિચન્દગણિએ પ્રમેયરત્નમંજૂષામાં આ પત્રમાં આ આગમને “જબૂદીપપ્રજ્ઞસ્વધ્યયન' કહ્યું છે. એમણે આ આગમના સાત વિભાગ દર્શાવ્યા છે અને એ દરેકને “વક્ષસ્કાર” (પા. વફખાર) કહેલ છે. એમણે ૧-૧૭ સુત્તવાળા પહેલા વક્ષસ્કારને ભરતક્ષેત્રને નિરૂપક અને ૧૮-૪૦ સુતવાળા બીજાને, ભરતક્ષેત્રનો વિચાર કરતાં ઉપસ્થિત થયેલા અવસર્પિણી અને ઉત્સર્પિણરૂપ બે વિભાગવાળા કાલચક્રને નિરૂપક કહ્યો છે. એમણે ૪૧-૭૧ સુતવાળા ત્રીજાને ભરત ચક્રીના વર્ણનરૂપ દર્શાવ્યો છે. એવી રીતે એમણે ૧ જુઓ ECLJ ( p. 29 ). २ “ प्रणमामि चन्द्रसूर्यप्रज्ञप्ती यमलजातके नव्ये । गुम्फवपुषैव नवरं नातिभिदाऽर्थात्मनाऽपि ययोः ॥ २६ ॥" ૩ અહીં ભરતનું, એમણે ચક્રરત્ન અંગે કરેલા ઉત્સવનું તેમજ એમણે છ ખડ. કેવી રીતે સાધ્યા તેનું સવિસ્તર વર્ણન છે. ભરતને અંગે અહીં જે કથાઓ(legends) અપાઈ છે તે લૈંયમનના કથન (ZD MG 48,82) પ્રમાણે વિષ્ણુપુરાણ (૨) અને ભાગવતપુરાણ (૫)ને બરોબર બંધબેસતા (parallel) ગ્રંથ (text)રૂપ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ૭ર-૧૧૧ સુવાળા ચોથા વક્ષસ્કારને ક્ષુદ્રહિમવત્ ઈત્યાદિ વર્ષધર(પર્વત) અને રમ્યફ ક્ષેત્રથી ઐરાવત ક્ષેત્ર સુધીની હકીકત રજૂ કરનાર કહ્યો છે. ૧૧ર-૧૨૩ સુત્તવાળા પાંચમાને તીર્થકરના જન્માભિષેકનું, ૧૨૪-૧૨૫ સુત્તવાળા છઠ્ઠાને જમ્બુ દીપમાંના પદાર્થોનું, અને ૧૨૬-૧૭૮ સુત્તવાળા સાતમાને તિષ્કના અધિકારનું વર્ણન કરનારે કહેલ છે. આમ આ જેને દૃષ્ટિ પ્રમાણેની ભૂગોળવિદ્યાનો ગ્રન્થ છે. ૨૦મા સુર પત્ર ૧૦૮)માં બત્રીસ લક્ષણો ગણાવાયાં છે. ૨૮મા સુત્ત( પત્ર ૧૩ર આ )માં પન્દર કુલકરોનાં નામ અપાયાં છે, જોકે ઠાણ(ઠા, ૭; સુ. ૫૫૬)માં સાત અને એને દસમા (સ. ૭૬૭)માં દસ અને પઉમચરિય(ઉ. ૩, ગા. ૫૦,૫૫) માં ચૌદને ઉલ્લેખ છે. ૬૬મા સુત્ત( પત્ર ૨૫૬ આ–૨૫૭૮)માં નવ નિધિનાં નામ અને એને અંગેનું વક્તવ્ય તેર પદ્યોમાં અપાયું છે. વિવરણાદિ—મૂળ શાન્તિચન્દ્રમણિકૃત વૃત્તિ નામે પ્રમેયરત્નમંજૂષા સહિત બે ભાગમાં છપાયેલું છે. આ વૃત્તિના અન્તમાં ૫૧ પદ્યની પ્રશસ્તિ છે. તેમાં ૧૯મા પદ્યમાં આના રચનાસમય તરીકે વિ. સં. ૧૬૫૧ને નિર્દેશ છે. આ વૃત્તિ ( પત્ર રજ)માં કહ્યું છે કે મલયગિરિસૂરિએ રાજપ્રશ્નીયાદિ છે ઉપાંગ ઉપર વૃત્તિ રચી હતી તેમાં એમણે આ ઉપાંગ ઉપર જે વૃત્તિ હતી તે કાળના દેશે નાશ પામી છે. હીરવિજયસૂરિએ, ધર્મસાગરે, પુણ્યસાગરે વિ. સં. ૧૬૪૫માં અને બ્રહ્મર્ષિએ આ ઉવંગ ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે એમ જૈન ગ્રન્થાવલી (પૃ. ૮)માં ઉલ્લેખ છે. પ્રકરણ ૧૩ : નિરયાવલિયાસુયખંધ નિરય એટલે નરકનો જીવ ને આવલિ એટલે શ્રેણિ. નરકે જનારની ૧ પહેલામાં એકથી ચાર વક્ષસ્કાર છે, જ્યારે બીજામાં બાકીના ત્રણ છે. ૨ પત્ર ૨૦૮૮માં ૮૧, ૬૪ અને ૧૦૦ પદ(અંશ)માં વાસ્તુને ન્યાસ છે. આ તેમજ ૨૦૮આ પત્રમાં સૂત્રધાર મણ્ડનકૃત વાસ્તુસાક્તિમાંથી તેર સંસ્કૃત પદ્યો અવતરણરૂપે અપાયાં છે. વળી વરાહમિહિરે બતાવેલ ૮૧ પદની સ્થાપનાવિધિને લગતું એક પદ અપાયું છે. ૩ આને “નરક” એવો અર્થ છે, પણ અહીં તે ઠાણું(ઠા. ૧૦)માં વપરાયેલા Page #144 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] બિરયાવલિયા ૧૩૫ શ્રેણિના વર્ણનરૂ૫ ગ્રન્થ તે ૧ નિરયાવલિયાસુયખંધ ' (નિરયાવલિશ્રુતરકલ્પ) કહેવાય છે. આ પાઇય નામ આ૦ સમિતિવાળી આવૃત્તિના અન્તમાં અપાયેલું છે. વિશેષમાં અહીં કહ્યું છે કે નિરયાવલિયા ઉવંગ એ એક સુયખંધ છે, એના પાંચ વર્ગી(વગ)ને પાંચ દિવસ વડે ઉદ્દેસ થાય છે અને તેમાં ચાર વર્ગોમાં દસ દસ ઉદ્દેગ છે અને પાંચમામાં બાર છે. પ્રારભમાં જબૂસ્વામીને પ્રશ્ન છે કે શ્રમણ ભગવતે ( મહાવીરસ્વામીએ ) ઉવંગને શું અર્થ કહ્યો છે ? આને ઉત્તર એ અપાયો છે કે ઉવંગેના પાંચ વગે કહ્યા છે: (૧) નિરયાવલિયા, (૨) કમ્પવડિસિયા, (૩) પુપિયા, (૪) પુફિચૂલિયા અને (૫) વહિદસા. જબૂસ્વામીએ કરી પ્રશ્ન કર્યો કે નિરયાવલિયા નામના વચ્ચનાં કેટલાં અજઝયણો કહ્યાં છે ? ઉત્તર તરીકે કાલ વગેરે દસનો નિર્દેશ કરાયો છે. આમ આ સુયખંધની શરૂઆત કરાઈ છે. નિરયાવલિયા (નિરયાવલિકા) યાને કપિયા (કલ્પિકા)– શ્રેણિક અને ચેલ્લણાના પુત્ર કુણિય(કણિક)ને પદ્માવતી નામે પત્ની હતી અને કાલી નામની ઓરમાન માતા હતી. એ કાલીને “કાલ” નામનો પુત્ર હતો. એક દિવસ ગરુડ બ્યુહ રચીને એણે કણિકની સાથે “રથમુશલ” યુદ્ધમાં ભાગ લીધો. એ ચેડગ (ચેટક) રાજાની સાથે લડવા ગયો ત્યારે ચેટકે એને એક બાણથી હણી નાંખે. એ મરીને “હેમાભ” નરકમાં ઉત્પન્ન થયું. કેવા આરહ્મસમારમ્ભ વડે એની આ દશા થઈ એમ ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પૂછયું. એ ઉપરથી કેણિકનું ચરિત્ર એમણે કહ્યું. એમાં ચેલણને દુષ્ટ દેહદ, અભયકુમારે તેની કરેલી પૂર્તિ, નરય’ શબ્દના અર્થની પેઠે આને અર્થ નરકનો જીવ ચાને નારક છે. આ નામ એના પ્રથમ વર્ગ ઉપરથી યોજાયેલું લાગે છે. ૨ આ તેમજ એની પછીનાં ચારે નામ બહુવચનમાં છે. શબ્દની શક્તિના સ્વભાવને લઈને એક જ ગ્રન્થ (નિરયાવલિકા)ને અંગે બહુવચન વપરાયું છે. જેમકે “ક્યારા:” ઇત્યાદિ. આમ મલગિરિએ નંદીની વૃત્તિ (પત્ર ૨૦૭ )માં કહ્યું છે. ૩ ચેડગ એ ચેલણાના પિતા, ત્રિશાલા ક્ષત્રિયાણીના ભાઈ અને એ રીતે મહાવીરસ્વામીના મામા થતા હતા. આ સમ્બન્ધો માટે જુઓ URL (પૃ. ૨૧). Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આગમાનું દિગ્દર્શન [ પ્રકરણ કૃણિકના ઉકરડામાં ત્યાગ, ફૂંકડાના પીંછાથી એની આંગળીને ઇજા થવી, શ્રેણિકનું ત્યાં આવવું અને એની આંગળીમાંથી નીકળતાં લેહી અને પરૂને ચૂસવાં, કૂ(ક્રા)ણિકની યૌવનપ્રાપ્તિ, કાલ વગેરે દસ ભાઇઓની મદદથી શ્રેણિકને કૂણિક કેદમાં પૂરવા અને પોતે રાજા બનવું, ચિ( ચે )ક્ષ્ણા ( માતા ) પાસેથી શ્રેણિકે પાતા તરફ દર્શાવેલા સ્નેહની જાણ થવી અને પિતાને અન્ધનમુક્ત કરવા કુહાડે લઈને એનુ જવુ અને એ જોઇને શ્રેણિકે ઝેર ખાઇ કરેલે આપધાત અને એથી ખિન્ન થઇ સૂણિકનું ચમ્પાએ જવુ એ બાબતે કહી. વિશેષમાં કૂણિકના નાના ભાઈ વિહલ્લ ( અને હલ્લ )ને શ્રેણિક રાજાએ આપેલ સેચનક ગન્ધહસ્તી અને ૧૮ સેરના હાર, પદ્માવતીએ એની કરેલી માંગણી, વિઠ્ઠલ્લનુ હાથી અને હાર લઈ ચમ્પાથી વૈશાલીમાં પોતાના માતામહં ચેટક પાસે જવું, કૂણિક્ ચેટક પાસે મેાકલેલા દૂત, નવ મલકી અને નવ લેક્ચ્છી રાજા સાથે ચેટકની મન્ત્રણા અને અન્તે ‘ થમુશલ ' યુદ્ધ એ કીકતે પણ મહાવીરસ્વામીએ કહી. આમ પહેલા અઝયણના સાર છે. : . બીજા અજયમાં શ્રેણિકની પત્ની સુકાલીના પુત્ર સુકાલનું` પણ ‘ રથમુશલ ' યુદ્ધમાં મરણ થયાની વાત છે, બાકીનાં આઠમાં બીજા આઠ પુત્રે વિષે એમ ઘટાવી લેવાની ભલામણ કરાઈ નિરયાવલિયા પૂર્ણ કરાઇ છે. કપિયા—નદી( સુ. ૪૪ )માં નિયાલિયા પછી કમ્પિયા ' તે ઉલ્લેખ છે. હરિભદ્રીય કૃત્તિ( પત્ર ૯૪ )માં સૌધર્મઇત્યાદિ કલ્પને લગતા વક્તવ્ય રજૂ કરનારી ગ્રન્થપતિએ તે ‘ કપિકા ’ ૬ એમ.આ સમ્બન્ધમાં કહ્યું છે, પણ એને નિરયાવલિયાનું નામાન્તર કહ્યું નથી. તેા આ ઉવ ંગના નામાન્તર તરીકે જે ઙપ્પિયા ' તે ઉલ્લેખ કેટલેક સ્થળે જોવાય છે તે શેને આભારી છે?જ ખુદ્દીવપણુત્તિ( વ. ૧ )માં કપિયાને ઉલ્લેખ છે તે કયા ગ્રન્થને અંગે છે? < ૧ બૌદ્દો એમ કહે છે કે અજાતશત્રુ દુષ્ટ અને ક્રૂર રાજા હતા અને એણે એના પિતા બિસ્પ્રિસારને મારી નાંખ્યા હતા. જનાએ એને આના કરતાં સારો ખતાન્યા છે. એનું કારણ તે એને જૈન ધર્મ તરફનો ઝોક હતા એમ HIL (Vol II, p. 458 )માં કહ્યું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ઝેર' ] કેવડિસિયા કડિસિયા ( કપાવતસિકા )—આનાં દસ અઝયણ છે. આમાં શ્રેણિકના પદ્મ વગેરે દસ રપૌત્રા અનુક્રમે સૌધર્માદિકલ્પ– ( દેવલાક )માં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચવી મેક્ષે જશે એ વાત છે. -આમ અહીં કલ્પ ( પા. કપ્પ )ના નિર્દેશ હેવાથી આ વગનુ આ નામ યેાજાયું હોય એમ જણાય છે. આ નવમા અંગનું વંગ ગણાય છે. પુલ્ફિયા ( પુષ્પિકા )——દસમા અંગના ઉવંગ ગણાતા આ આગમનાં પણ દસ અજઝયણે છે. એનાં સંસ્કૃત નામ ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા, પૂછ્યું ભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાઢિય ( અનાધૃત ) છે. પહેલામાં એ વાત છે કે ચન્દ્ર નામને જ્યાતિષીન્દ્ર મહાવીરસ્વામીને વન્દન કરવા આવે છે અને સૂર્યભની પેઠે નાર્યાધિ બતાવીને પાછા કરે છે. ગૌતમસ્વામી એની ઋદ્ધિ કાંથી આવી અને ક્યાં સમાઇ એ બાબત પૂછે છે એટલે મહાવીરસ્વામી ફૂટાગારસાલાનું ઉદાહરણ આપે છે, અને પૂર્વ ભવમાં એ અગતી નામે ગૃહસ્થ હતા અને પાર્શ્વનાથની પાસે દીક્ષા લઇ અનશન કરી કાળધમ પામી એ દેવ થયા છે એમ કહે છે. ૩૭ ખીજા અઝયણમાં સૂની હકીકત છે. એ પણ ચન્દ્રની જેમ વન્દન અને નાવિધિ કરે છે. એણે પણ પૂર્વ ભવમાં પાર્શ્વનાથ પાસે દીક્ષા લીધી હતી. ત્રીજા અણુમાં શુક્રની વાત છે. એ પણ ચન્દ્રની જેમ વન્દન ૧ આઠમા અંગમાં જે રાજકુંવરોના ઉલ્લેખ છે તેના આ પુત્ર છે. ર જેમ નિરયાવલિયામાં શ્રેણિકના પુત્રાની વાત છે તેમ અહીં એના પૌત્રાની હકીક્ત છે. આમ આ બે સમ્બદ્ધ છે. ૩ વિવાગસુચ ( સુય. ૧, અ. ૩ )માં આ શબ્દ આવે છે. ત્યાં એને અર્થ ષયન્ત્રવાળું ઘર ' એમ કરાયા છે. અહીં જે આ શબ્દ વપરાયેા છે એ સમ્બન્ધ્રમાં શ્રીચન્દ્રસૂરિ આની ટીકા (પત્ર રરઅ)માં કહે છે કે કાઇક ઉત્સવની વેળાએ કાઈ નગરમાં બહારના ભાગમાં દેશના (દેશિક) લેાકેાને રહેવા લાયક એક મેટી શાળા (એક જાતનુ ધર) હતી. એ ઉત્સવમાં લેાકેા ક્રીડા કરતાં હતાં એવામાં મેધની વૃષ્ટિ થઈ, એથી ભયના માર્યા. લોકેા એ શાળામાં પેસી ગયાં. એમ દેવે વિકુવેલા લેાક કરી એના શરીરમાં સમાઈ ગયા. નાટચકા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અને નાટ્યવિધિ કરે છે. એને પૂર્વ ભવ મહાવીર સ્વામી કહે છેઃ એ સોમિલ નામને કદાદિ જાણનારે બ્રાહ્મણ હતે. એણે પાર્શ્વનાથ પાસે જઈ 'જરા ઈત્યાદિ તેમજ સરસવ વગેરે વિષે પ્રશ્ન પૂછી બેધ પામી દીક્ષા લીધી. એક વેળા એને મિથ્યાત્વનો ઉદય થયે. મધ્યરાત્રિએ એને વિચાર આવ્યો કે મારે આ વારાણસીની બહાર સૂર્ય ઊગતાં આંબાં વગેરે ઝાડ રોપવાં. પછી એણે એમ કરી તેને સારી રીતે ઉછેર્યા. એક વેળા એણે લેઢાનાં કડાહ અને કડછી તેમજ તાપસનાં તાંબાનાં વાસણ વગેરે ઘડાવી વિવિધ પ્રકારના આહાર તૈયાર કરાવી અને સ્વજનાદિને જમાડી અને ઉપયુક્ત કડાહ વગેરે લઈ ગંગાને કિનારે જે જાતજાતના વાનપ્રસ્થ તાપસે હતા તે પૈકી “દિશાપોખિય' (દિશાક્ષિત અર્થાત્ દિશાઓ-તરફ જળ છાંટનાર) તાપસ પાસે દીક્ષા લીધી. એણે અભિગ્રહ લીધે કે જીવન પર્યંત નિરંતર છ ઇદ્ર વડે દિશાચક્રવાલ” તપ કરી બે હાથ ઊંચા રાખી સૂર્યની સન્મુખ મુખ રાખી આતાપને લેવી. પહેલા અને પારણે એ આતાપના-ભૂમિ( તડકે તપવાની જગ્યા )થી ઊતરી વલ્કલના વસ્ત્ર પહેરી પોતાની ઝુંપડીએ આવ્યું. પછી એણે બે કિઢિણુની પકાવડ રચી પૂર્વ દિશામાં જળ છાંટયું. પછી આ દિશામાં જે સેમ મહારાજા (લોકપાલ) છે તે પ્રસ્થાનને માર્ગે ચાલેલા (ધર્મ, સાધનમાં પ્રવૃત્ત થયેલા) રોમિલ બ્રાહ્મણ-ઋષિનું રક્ષણ કરે એમ વારંવાર એણે એની પ્રાર્થના કરી. ત્યાર બાદ કન્દ, મૂળ, છાલ, પાંદડાં, ફૂલ, ફળ, બીજ અને હરિયાળી લેવાની રજા આપે એમ કહી એ પૂર્વ દિશામાં ચાલ્યો. કદ વગેરે લઈ કાવડ ભરી અને ડાભ( દર્ભ ), કુશ, પત્તામોડ ( ઝાડની શાખા ઉપરથી તેડેલાં પત્રે), સમિધ અને કાઇ ગ્રહણ કરી એ પિતાની ઝુંપડીએ આવ્યો. એણે કાવડ મૂકી વેદિકા બનાવી અને એ ૧-૨ જુઓ પૃ. ૮૩. ૩ આની એક લાંબી યાદી મૂળમાં જે અપાયેલી છે તે જ આવવાઇ (પૃ. ૨૪, સુ. ૭૪)માં તેમજ વિયાહ૦ (સુ ૧૧, ઉ. ૯, સુત્ત ૪૧૦ )માં પણ છે. છતાં ભલામણ કરાઈ નથી. ૪ વિયાહ૦ (સ ૭, ૩, ૯; સુ. )માં આ શાખ વપરાય છે. આ તાપસનું વાંસનું બનાવેલું પાત્ર છે. ૫ “મૂળમાં સંકાઈય” શબ્દ છે. ટીકાકાર અને અર્થ “ભાર વહન કરવાનું ચન્ન” કરે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] ક૫વડિસિયા ૧૨૯ લીંપી સન્માજિત કરી ડાભ અને કળશ લઈને એ “ગંગા ” નદીએ ગયા અને ત્યાં જલમજજન, જલક્રીડા ને જલાભિષેક કરી, આચમન કરી એફ થઈ દેવકાર્ય અને પિતૃકાર્ય કરી ડાભ અને કળશ લઈ ઝુંપડીએ પાછો ફર્યો પછી એણે ડાભ, કુશ અને વાલુકા(રેતી) વડે વેદી રચી શરક નિર્મન્થનકાર ) કર્યું, અરણિત નિર્મથનીય કાઇ ) કરી, શરક વડે અરણિનું મન્થન કરી અગ્નિ પાડ્યો ( સળગાવ્યું છે, એને પ્રદીપ્ત કરી એમાં સમિધ કાછ નાંખી એને પ્રજવલિત કર્યો અને એ અગ્નિની ડાબી બાજુએ અસકથ, વકલ, જસ્થાન, શય્યાનું ઉપકરણ, કમડલ, દષ્ણદાસ ( દણ માટેનું લાકડું ) અને આત્મા એ સાત અંગને સ્થાપ્યાં. ત્યાર બાદ એણે મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હમ કર્યો અને ચર( બલિ ) સા . એ બલિ વડે વૈશ્વદેવ કર્યો, અતિથિને (ભજનાદિક વડે) સત્કાર કર્યો અને પછી પોતે આહાર કર્યો. એવી રીતે બીજા છને પારણે દક્ષિણ દિશામાં યમ મહારાજા છે તે સેમિલનું રક્ષણ કરે, એમ કહી એ દક્ષિણ દિશામાં ગયો અને ઉપર મુજબ વર્યો. એ પ્રમાણે ત્રીજા પારણે પશ્ચિમ દિશાના વરણુ મહારાજાને વિનતિ કરી પશ્ચિમ દિશામાં, અને ચોથે પારણે ઉત્તરમાંના શ્રમણ મહારાજાને વિનતિ કરી ઉત્તરમાં ગયે. આગળ ઉપર એક વેળા Kકામુદ્રા વડે મુખ બાંધી એ મન રહ્યો. એણે એ અભિગ્રહ લીધે ૧ દેવતર્પણ. ૨ પિતૃતર્પણ. ૩ મૂળમાં “સરય ” શબ્દ છે અને એ નાયા (સુય. ૧, અ. ૧૮)માં વપરાયે છે. ૪ તાપસનું ઉપકરણ એમ શ્રી ચન્દ્ર કહે છે. ૫-૬ આ બન્નેને વિશેષ અર્થ બરાબર સમજાતો નથી. છ પૃ. ૧૩૮ ગત “છ છ વડે થી માંડીને અહીં સુધીનો ભાગ વિચાહ૦ (સ. ૧૧, ઉ. ૯ )માં શિવ રાજર્ષિના વૃત્તાન્તમાં છે; છતાં અહીં એ જોવાની કે ત્યાં આ જવાની ભલામણ નથી તેનું શું કારણ ૮ શ્રીચન્દ્રસૂરિ આ બે રીતે સમજાવે છે: (૧) લાકડાનાં પૂતળાં ન બેલે તેમ એ મૌન રહ્યો. અને (૨) મુખના છિદ્રને ઢાંકનાર લાકડાના કકડે કે જેના બને છેડે એકેક છિદ્ર હોય અને તેમાં દેરે પરેવેલો હોય તે “કાષ્ઠમુદ્રા . એનાથી મુખ ઢાંકીને માન રહો. જુઓ પત્ર ૨૦આ. Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ કે દિશાના અન્તમાં જતાં જે હું કોઈ ખાઈ વગેરેમાં પડું તો ત્યાંથી મારે ઊઠવું નહિ પણ જીવનને અન્ન આવવા દે. આવા અભિગ્રહપૂર્વક એ જુદી જુદી દિશામાં ફરતે હતે. એવામાં એક દિવસ મધ્યરાત્રિએ એક દેવે આવી એને કહ્યું કે તારી દીક્ષા ખોટી છે પણ એણે એની વાત ગણકારી નહિ. આ બનાવ ચારેક વાર બનતાં દેવ દ્વારા પ્રતિબેધ પામી એણે પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. આગળ ઉપર વિવિધ તપચર્ચા કરી અને અને સંલેખના કરી કાળ કરી એ શુક્ર તરીકે ઉત્પન્ન થયો. અહીંથી ચ્યવી એ મેક્ષે જશે. ચોથા અજઝયણમાં બહુપુત્તિયા દેવી મહાવીર સ્વામીને વન્દન કરી નાટ્યવિધિ કરી પાછી ફરી એટલે ગતમસ્વામીએ એને વિષે પૂછતાં મહાવીરસ્વામીએ એનો પૂર્વ ભવ કહ્યોઃ વારાણસીમાં ભદ્ર નામે સાર્થવાહ હતું. તેને સુભદ્રા નામની પત્ની હતી. એને એકે સન્તાન થયું ન હતું. આથી એ ઢીંચણ અને કણની જ માતા હતી. સુત્રતા આર્યાને સમાગમ થતાં સન્તાનની પ્રાપ્તિ માટે કોઈ મન્ત્રપ્રયાગ વગેરે હોય તે તે જણાવવા કહ્યું. સુત્રતાએ કહ્યું કે આ વાત અમારે સાંભળવા જેવી પણ નથી, અમે તે સર્વ કહેલે ધર્મ જ કહીએ છીએ. એમ કહી એણે ધર્મ કહ્યો. એ ઉપરથી સુભદ્રા શ્રાવિકા બની. વખત જતાં પતિની અનુજ્ઞા મેળવી એણે સુવ્રતા પાસે દીક્ષા લીધી. કાલાન્તરે એ બાળકોમાં આસક્ત બની. એ અભંગન, ઉદ્વર્તન, કંકણ ઈત્યાદિ માગી લાવી ઘણું લેકનાં દારક ને દારિકા, કુમાર ને કુમારિકા, ડિલ્મ અને ડિભિકા અર્થાત બાલબચ્ચાં પૈકી કેટલાંકને અત્યંગન, કેટલાંકને ઉદ્દવર્તન અને કેટલાંકને સ્નાન કરાવતી. એ કેટલાંકના પગ અને કેટલાંકના ઓઠ રંગતી તે કેટલાંકની આંખો આંજતી. કેટલાંકને બાણ (જેવું તિલક ?) તે કેટલાંકને તિલક, ૧ આ બે અવય જ એની છાતીને સ્પર્શતાં હતાં, નહિ કે એનું કઈ આળક. અથવા આ બે જ અવયવો પર પ્રાણદિકને સહાય કરવામાં કે ખેળામાં બેસાડવા લાયક પરિવાર હતો, નહિ કે સન્તાન. ૨ તેલ ચાળવું. ૩ તેલ પાછું કાઢવું. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧નો તેરમું ] ક૫વડિસિયા કેટલાંકને દિગિંદલ (? અડધી આડ) તો કેટલાંકને પંક્તિઓ અને કેટલાંકને છેદ્ય (છિદ્રો) કરતી. કેટલાંકને એ વર્ણકથી રંગતી, કેટલાંકને સુગંધી ચૂર્ણ (powder ) લગાડતી, કેટલાંકને રમકડાં ને કેટલાંકને ખાજ આપતી, કેટલાંકને ક્ષીરનું ભોજન કરાવતી, કેટલાંકની પાસે ફૂલ મૂકતી, કેટલાંકને પગ, જાંઘ વગેરે પર બેસાડતી અને કેટલાંકને હાથ વડે ઝાલી હીંચળતી, કેટલાકને ગીત (2) સંભળાવતી અને કેટલાંકને કપડાં પહેરાવતી. આમ એ પુત્ર, પુત્રી, પત્રને ત્રિીની ઇચ્છાને સન્તોષતી. સુવતા આર્યાએ આમ ન કરાય એમ કહ્યું ત્યારે એણે માન્યું નહિ. બીજી સાધ્વીઓએ એના આ કૃત્યની નિન્દા કરી એટલે એ બીજા વિશ્લય(ઉપાશ્રય)માં ગઈ. અને કાળ કરી એ બહુપુત્તિયા દેવી બની. એ વીને બ્રાહ્મણ કુળમાં જન્મ લેશે અને પરણ્યા પછી એને સોળ વર્ષ સુધી વર્ષે વિષે જોડકાં અવતરતાં એની સારસમ્ભાળ લેવી, તેમની માગણી પૂરી કરવી ઇત્યાદિ કાર્યોથી એ પૂરેપૂરી કષ્ટોળી જશે. એવામાં સુવ્રતા સાધ્વી આવતાં તેની પાસે ધમં સાંભળી એ બાર વ્રત લેશે અને આગળ ઉપર દીક્ષા લઇ કાળ કરી “ સોમ ” દેવ બનશે અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. પૂર્ણભદ્ર વગેરે દેવ ચન્દ્રની જેમ વન્દન વગેરે કરે છે ઈત્યાદિ હકીકત બાકીનાં અઝયણમાં છે. જે. સા. સં. ઈ. (પૃ. ૬૩)માં કહ્યું છે કે “દશ દેવ-દેવીઓ પિતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે. મને તે આ ઉવંગમાં કે સૂર્યાભદેવના અધિકારમાં “પુષ્પક* (પા. પુક્ય) નામ મળ્યું નથી. એ હોય તે આ વિમાનના નામ ઉપરથી આ ઉવંગનું નામ યોજવાની કલ્પના કરાય. બાકી નંદીની ચૂણિ (પત્ર પ૦)માં અને એની હારિભદ્રીય વૃત્તિ (પત્ર ૯૫)માં તેણે કહ્યું છે કે ગૃહવાસ છોડીને સંયમભાવથી પુષિત યાને સુખી થઈ સંયમભાવના ત્યાગથી દુ:ખી થઈ ૧ આને ખરા અર્થ જાણવામાં નથી. ૨ “આકૃતિ પાડતી” એ આને અર્થ છે? છેલ્થ એટલે “છુંદણું” એમ કહેવાય ? ૩ HI (Vol. II, p. 458)માં પણ આવો ઉલેખ છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ફરીથી એના જ ત્યાગથી પુષિત અર્થાત્ સુખી થયેલા જીવોનું વર્ણન જે ગ્રન્યપદ્ધતિઓમાં હેય તે “પુપિયા ” કહેવાય છે, અને આ પ્રસ્તુત અર્થનું વિશેષ પ્રતિપાદન કરનારી ગ્રન્થપદ્ધતિઓ તે “પુષ્કચૂલા ” છે. આમ આ નામ સકારણ છે. પુ લિયા (૧પુષ્પચૂલિકા)–આમાં દસ અજઝયણે છે. એમાં અનુક્રમે શ્રી, હી, કૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગન્ધદેવી એમ દસ રદેવીઓના પૂર્વ ભવ વર્ણવાયા છે. દસે દેવીએ પૂર્વ ભવમાં પાર્શ્વનાથ પાસે દીક્ષા લીધી હતી અને એ સર્વે પુષ્પચૂલા સાધ્વીની શિષ્યાઓ બની હતી. વિશેષમાં સાધ્વી હોવા છતાં આ દરેકને જળ વડે વસ્તુઓ જોવાને નાદ હતું. એની આલોચના ન કરવાથી એમને મોક્ષગતિ મળી શકી નહિ. વણિહદસા (વૃષ્ણિદશા)–નંદીચુરિયું (પત્ર પ૦)માં કહ્યું છે કે અહીં “અંધગ” શબ્દને લેપ થયો છે એટલે કે આખું નામ અંધશવણિહદસા' છે. આ અંગે મલયગિરિસૂરિ નંદીની વૃત્તિ (પત્ર ૨૦૮)માં કહે છે કે ““નાન કરવચ a ” એ લક્ષણથી આદિ પદ અધક ને લેપ થયા છે. આ ઉવંગમાં બાર અજઝયણે છે. એમાં વૃષ્ણિ વંશના પબલદેવના નિષઢ વગેરે બાર પુત્ર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ એ પાળી સર્વાર્થસિદ્ધમાં ગયા એને અજઝયણદીઠ અધિકાર છે. પૂર્વ ભવમાં નિષઢ વગેરે દેવલેકમાં ઉત્પન્ન થયા હતા, કેમકે એની પહેલાના ભવમાં એમણે ચારિત્રનું આરાધન કર્યું હતું. વિવરણાદિ-. એ. એસ. વોરને ઇ. સ. ૧૮૭૯માં આ સુયફ ૧ નંદીની મલયગિરિસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૦૮ આ)માં આને બદલે “પુષ્પચૂડા” શબ્દ વપરાયો છે. ૨ જેમ પુફિયામાં નવ દે અને એક દેવીની વાત છે -તેમ અહીં દસ દેવીની છે અને એ રીતે આ બે સમ્બદ્ધ ગણાય. ૩ પૃ. ૧૦૦માં કાલીન ગુરુ તરીકે “પુષ્પચૂલાનો ઉલ્લેખ છે. તેને આ એક છે ? : આ વંશમાં થયેલાઓની વાત આ ઉવંગમાં આવે છે એ ઉપરથી આનું વહિદસા” નામ પડાયું છે. ૫ અન્ધકવૃષ્ણિના પુત્ર વસુદેવના એ પુત્ર થાય. ૬ કૃષ્ણ એના કાકા થાય. Page #152 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ]. છ છેયસુત્ત ૧૪૩ બંધમાંના પહેલા વર્ગરૂપ નિરયાવલિયા સસ્પાદિત કરી હતી. આ સમિતિએ શ્રી ચન્દ્રસૂરિકૃત ટીકા સહિત આ સમગ્ર સુફખંધ પ્રસિદ્ધ કરેલ છે. ઈસ. ૧૯૩૨માં ડં. પી. એલ. વૈદ્ય આ સુફબંધ અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને શબ્દકોશ તેમજ વર્ણકાદિ વિસ્તાર અને મહાબલના જન્માદિનું વર્ણન એ બે પરિશિષ્ટ સહિત સમ્પાદિત કર્યો છે. જે. ધ. પ્ર. સભા તરફથી સમગ્ર સુયફખંધરૂપ મૂળ, મૂળના અને ટીકાના ગુજરાતી અનુવાદ સહિત વિ. સં. ૧૯૯૦માં છપાયેલું છે. આ પાંચ ઉવંગ જે અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ, ટિપ્પણ, શબ્દકોશ, વર્ણકાદિવિસ્તાર, અને શ્રીચન્દ્રસૂરિકૃત (સંસ્કૃત ટીકા ) સહિત એ. એસ. ગેપણુએ અને વી. જે. ચેકસીએ તૈયાર કર્યા હતાં તે ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૩૪માં એક પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે. નિયાવલિસુફખંધને સાર હિન્દીમાં જ્ઞાનસુંદરજીએ શીધ્ર બેધ(ભા. ૧૮)માં આપ્યો છે. 3. એ. એન. ઉપાધ્યેએ આ પાંચ ઉવંગોની કથાને સાર બૃહત્કથાકાશની અંગ્રેજી પ્રસ્તાવના(પૃ. ૨૨-૨૩)માં આવે છે. - પ્રકરણ ૧૪: છ છેયસુત્ત છેયસુત્તની સંખ્યા દર્શાવી તેને નામનિર્દેશ કરનાર અને જેનધર્મવરસ્તોત્રની સોપણ વૃત્તિમાંના ઉલ્લેખ કરતાં પ્રાચીન ઉલ્લેખ કોઈ છે એવો પ્રશ્ન પૃ.૧૧ માં મેં ઉઠાવ્યો છે. એના ઉત્તર તરીકે જિનપ્રભસૂરિએ જણ મહદ્દીમાં અગિયાર ડેપોમાં રચેલા સિદ્ધ તથવ (સં. ૧ આના પૃ. ૮માં એવો ઉલ્લેખ છે કે એમ લાગે છે કે મૂળે આ પાંચ ઉવંગેસ્વતંત્ર હતાં, પણ એ નાનાં હોવાથી એ એકત્રિત કરાયાં અને એક જ ગ્રન્થનાં પાંચ વર્ગ તરીકે ગણાવાયાં. HIL (Vol. 11, p. 467)માં તે એ ઉલ્લેખ છે કે અસલ આ પાંચ ઉવંગ એક ગ્રન્થ હોવાને ઘણું સમ્ભવ છે, અને ઉવંગેની સંખ્યા બારની ગણાવવા માટે આ પાંચની આગળ ઉપર સ્વતંત્ર ગણના થઈ હોવી જોઈએ. ૨ આની પહેલાં અંગ ૬-૮ ની કથાઓ વિષે અને આની પછી વિવા-સુય, ઉત્તર અને પધણણગમાંની સ્થાઓ વિષે ઊહાપોહ છે. ૩ ચોથા અને પાંચમા પદ્યમાં ઉવંગેની બારની સંખ્યા અને એનાં નામોને ઉલેખ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સિદ્ધાન્તસ્તવ)માંનાં નીચે મુજબનાં પડ્યો હું શું કરું છું અને સાથે સાથે આના કરતાં પ્રાચીન ઉલ્લેખ છે એમ પ્રશ્ન પૂછું છું – " निस्सीहं १ कप्प-ववहार २ पंचकप्पो ३ दसासुअखंधो ४ । तह महनिसीह ५ एए छच्छेआ जीअकप्पो ६ अ ॥७॥ पंचपरमिट्ठिसामाइयाई आवस्सयं च छच्छेअं । " આમ અહીં છેયસુત્તની સંખ્યા છની દર્શાવાઈ છે, અને એ મુજબ નિરસી(સી), કપ અને વવહાર, પંચકલ્પ, દસાસુએફબંધ અને મહાનિસીહ એ છ ગ્રન્થ ગણુવી જયકમ્પને તેમજ પંચપરમિટિ (નવકાર), સામાયિય ઈત્યાદિ અંગવાળા આવરસને છ છે(સુત્ત) તરીકે ઉલ્લેખ કરાય છે. ઉપાધ્યાય સમયસુન્દરે વિ. સં. ૧૬૭રમાં રચેલા સામાચારીશતકની મુદ્રિત આવૃત્તિ (પત્ર ૭૬ આ)માં ઉપર મુજબ પદ્ય છપાયાં છે. એ વિચારતાં જણાય છે કે છ છેયસુત્ત ગણુવતી વેળા કપ અને વવહારને બે ભિન્ન ન ગણતાં એક ગણેલ છે, કેમકે જયકપને છેયસુર ગણવાને ગ્રન્થકારનો ઇરાદો હોય એમ લાગે છે. આગળ જતાં તો એ આવસ્મયને પણ છેયસુત્ત તરીકે ઉલ્લેખ કરે છે, અને એ તે ખરેખર વિચારણીય છે. નિસીહ ( નિશીથ)-આનું બીજું નામ “ આયારપગપ ” (આચારપ્રકલ્પ) છે. શુબ્રિગે લાઈસિગથી રોમન લિપિમાં વવહારની સાથે આ નિસીહ છપાવ્યું હતું. એ ઉપરથી જે. સા. સં. સમિતિએ ઈ. સ. ૧૯૨૩માં પૂનાથી આ “ -વ્યવહાર- નિરાધ-સૂત્રાળિ” એ. ૧ સિદ્ધાન્તાગમસ્તવ (લે. ૯૨)માં આની મોક્ષમાર્ગના દીપક, ઉદ્દાત (ગુરુ પ્રાયશ્ચિત્ત) અને અનુદ્ધાત ( લધુ પ્રાયશ્ચિત્ત)ના આરોપણના આત્મા અને વિવિધ ઉત્સર્ગ અને અપવાદરૂપે સ્તુતિ કરાઈ છે. એની અવસૂરિ (પૃ. ૯૨)માં કહ્યું છે કે નિશીથ એટલે અર્ધ (મધ્ય) રાત્રિ. એના જેવું રહસ્યભૂત અધ્યયન તે “નિશીથ'. ૨ HIL (Vol. II, p. 466)માં Vavahara-und Nisithasutta edited by W. Schubring, Leipzig 1918, AKM XV, દ્વારા નિર્દેશેલ પુસ્તક તે જ આ આવૃત્તિ હોય એમ લાગે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] નિસીહ ૧૫ નામથી ત્રણ છેયસુત્ત પ્રસિદ્ધ કર્યા. નિસીમાં વીસ ઉદ્દેસ છે અને એમાં અનુક્રમે ૫૮, ૫૯, ૭૯, ૧૧૨, ૭૭, ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૪૨, ૧૭૪, ૪૫, ૧૫૪, ૫૦, ૧૫૧, ૬૪, ૩૬ અને ૫૩ બોલ છે. પહેલા ઉદ્દે અમાંના ૫૮ બોલમાં કહેલાં આચરણે જે કરે, કરાવે કે અનુમોદે તેને માસિક પ્રાયશ્ચિત્ત આવે. આ હકીકત બીજા, ત્રીજા ને ચોથા ઉસના બેલને પણ લાગુ પડે છે. ઉદ્દેસ ૫-૧૯ના બેલને અંગે ચાતુર્માસિક પ્રાયશ્ચિતનો ઉલ્લેખ છે. વસમા ઉદ્દે અમાં આલેચનાપૂર્વકનાં માસિક, ચાતુર્માસિક ઇત્યાદિ પ્રાયશ્ચિતોની વિધિ બતાવાઈ છે. વિશેષમાં આ ઉદ્દેસાના પહેલા વીસ બોલ તે વવહારના પહેલા ઉ અના વીસ બોલ છે. HIL (Vol. I, p. 464-b)માં કહ્યું છે કે નિસાહના છેલ્લા ઉદ્દેસાઓમાં વવહારના મોટા ભાગને સ્થાન અપાયું છે. આ નિસીહનાં પુષ્કળ સુતો આયારની પહેલી બે ચૂલાનાં સુત્ત સાથે સામ્ય ધરાવે છે, અને આ નિસીહ તેમજ વવહાર એ બંનેનું મૂળ કોઈ પ્રાચીન કૃતિ છે. આ નિસીહ, પંચક અને મહાનિસીહના કર્તા ગણધર છે, જ્યારે કપ, વવહાર અને દસાસુયફખંધન કર્તા ભદ્રબાહુવામી છે એમ મનાય છે. પંચક૫ભાસ પ્રમાણે તો નિસીહ, દસા, કપ અને વવહાર એ ચારેનું નિયૂહણ ભદ્રબાહુસ્વામીએ નવમા પુત્વમાંથી કર્યું છે. નિસીહની ઉપર્યુક્ત આવૃત્તિના અન્તમાં ત્રણ પદ્યો છપાયાં છે. તેમાં કહ્યું છે કે મહાકીર્તિશાળી અને જ્ઞાનની મંજૂષારૂપ મહત્તર વિસાહગણિએ નિસીહ લખ્યું છે. નિસીહ એ આધારની પાંચમી ચૂલા ગણાય છે. આ તેમજ મહાનિસીહ, દસા ૦ કપ અને વવહાર કાલિયસુય છે. નિસીહ ઉપર જિનદાસગણિએ ચુણિ રચી છે. એનું નામ વિતેસનિસીહયુણિ છે. એની સાઈફલેસ્ટાઈલ્ડ ૧-૨ જે. સા. સ. ઇ. (પૃ. ૭૭)માં ૩૦ અને ૬૦ ના ઉલેખ છે તે ખેટ છે. ૩ મૂળમાં “ માસિર્ચ પરિદૃારા અgઘાડ્યું ” એવો ઉલ્લેખ છે. ૪ આ નામ જ સૂચવે છે કે આની પૂર્વે બીજી યુણિ હોવી જોઈએ, પણ એ હજી સુધી મળી નથી. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ નકલે થયેલી છે, પણ એનું અનેકવિધ મહત્વ જોતાં એ છપાવવી ઘટે. નિસીહ ઉપર ભદ્રબાહુસ્વામીએ જે નિજજુતિ રચી હતી તે એના ઉપરના લગભગ ૬૪૩૯ ગાથામાં મરહદીમાં રચાયેલા ભાસમાં ભળી ગઈ છે. એના વીસમા ઉદ્દેસ ઉપર શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી વિ. સં. ૧૧૭૪માં સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. જૈન ગ્રંથાવલી (પૃ. ૧૨)માં કહ્યું છે કે રત્નપ્રભના શિષ્ય નિસીહ ઉપર ભાષ્યવિવેક રચ્યું છે. નિસીહ ઉપર ગુજરાતીમાં ટિપ્પણુ રચાયું છે. શીધ્રબોધ (ભા. ૨૨)માં નિસીહને હિન્દીમાં સાર અપાય છે. મહાનિસીહ(મહાનિશીથ –પ્રારમ્ભમાં આના જે ત્રણ વિભાગોને ઉલ્લેખ છે તે પ્રમાણે આના વિભાગ પડાયા હોય એમ જણાતું નથી; બાકી આના આઠ વિભાગે છે. તેમાંના પહેલા ને “અજઝયણ” અને બાકીના બેને “ચૂલા” કહે છે. આના પહેલા અજઝવણનું નામ સલુદ્ધરણ (શહરણ) છે. જેમ પગમાં શલ્ય એટલે કે કાંટે વાગે તો તે સાલે તેમ છે પાપ કર્યું હોય તે એ સાલે. એ દૂર કરવા માટે એ પાપની નિન્દા અને આલોચના કરવી ઘટે. આમ કરવું તે શોધ્ધરણુ” છે. આ અજઝયણમાં ૧૮ પાપસ્થાનક ગણવાયાં છે. અતમાં મૃતદેવતા, અક્ષણમહાનસી લબ્ધિ, વીર, સર્વ તીર્થકર, સાધુ, કૃતજ્ઞાની અને મન:પર્યાવજ્ઞાનીના મન્ચાક્ષર છે. બીજું અજઝયણું નામે કમવિવા.વાગરણ (કર્મવિપાકવ્યાકરણ) પહેલા કરતાં દોઢું છે. - ૧ જાઓ HCLJ (પૃ. ૧૯૧). નિસીહ (ઉ. ૧૦)ની ચુણિ (પત્ર પપ૯)માં વરસાદ, ઠંડી અને ગરમીની અસર ન પહોંચે એવા ચક્રવર્તીના અજબ સીયહર (શીતગૃહ)ને અને ઉ. ૧૨ની ચુણિણ (પત્ર ૮૫૪)માં વિવાહપડલ નામના તિઃ શાસ્ત્રનો ઉલ્લેખ છે. પત્ર ૧૨૪૪માં ઘોડાના શરીરમાંથી કાટે કેવી રીતે કઢાયો એ વાત છે. જુઓ ૉ. જગદીશચન્દ્ર જૈનકૃત Life in Ancient India as depicted in the Jaina Canons di y. ૧૯૦, ૧૭૭ અને ૧૮૧. ઉ. ૧૦ની ચણિ (પૃ. ૫૭૧)માંની કાલકાચાર્યને લગતી ઐતિહાસિક કથા “અન્યાય કા પ્રતિહાર” એ નામથી દો હજાર વર્ષ પુરાની કહાનિચ (પૃ. ૧૫ર-૩)માં જગદીશચન્ટે આપી છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] મહાનિસીહ ૧૭ એમાં ૮૪ લાખ જીવનિમાં જીવે જે પાપ કર્યા હોય તેની આલોચનાને અધિકાર છે. આમાં સામાયિક અને પૌષધ એ બે વ્રતોને ઉલેખ છે. વિશેષમાં સામાયિકમાં અને પૌષધમાં જિનલિંગપણું સ્વીકાર્યા બાદ સમય પૂરો થતાં શ્રાવક ઘેર જાય તો એ વિરાધક નથી, પણ મુનિ એમ કરે છે એ વિરાધક છે એમ ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર અપાયો છે. ત્રીજા અને ચોથા અજઝયણુમાં કુશીલ સાધુઓને અધિકાર છે. એમાં વ્યસ્તવ અને ભાવ-રતવનું સ્પષ્ટીકરણ છે. અહીં નવકાર મત્ર, ઉપધાન, દયા અને અનુકશ્માને અધિકાર છે, અને તીર્થ કરનું વિસ્તૃત વર્ણન છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનો ભેદ દર્શાવાયું છે. વજસ્વામીએ નવકાર મન્નનો ઉદ્ધાર કરી એને આ હેયસુત્તમાં સ્થાયાને અહીં ઉલ્લેખ છે. નાઈલ (નાગિલ) શ્રાવક કુશીલને સંગ ત્યજી આરાધક છે અને એને ભાઈ સુશીલ કુશલના સંસર્ગમાં રહી મારીને પરમાધાર્મિક બને એ વાત અહીં કહેવાઈ છે. અડગોલિયને વિષય ચર્ચતી વેળા પણહાવાગરણને ઉલ્લેખ કરાય છે. પાંચમા અઝયણનું નામ નવનીયસાર (નવનીતસાર ) છે. એનું “ગછાયાર” એવું બીજું નામ હોય એમ લાગે છે. ગછાયારની રચનામાં આ અઝયણને ઉપયોગ કરાય છે. આમાં ગુરુ અને શિષ્ય વચ્ચે સમ્બન્ધ નિરૂપાયો છે. આમાં ગચ્છનું વર્ણન છે. પાંચમા આરાના અન્ત સુધી ગ૭ અને દસયાલિય રહેશે અને છેલ્લા આચાર્ય દુ:પ્રસહસૂરિ થશે એ વાત અહીં કહેવાઈ છે. અન્તકૃત કેવલી આચાર્ય અને એમના ૪૯૯ શિષ્ય વિષે તેમજ દ્વાદશાંગી વિષે અહીં ઉલ્લેખ છે. આચાર્ય કમલપ્રભ પતિત થતાં એમનું “સાવઘાચાર્ય” નામ પડ્યાની બાબત અહીં છે. ગીયWવિહાર (ગીતાર્થવિહાર) નામના છઠ્ઠા અઝયણમાં પ્રાયશ્ચિત્તોના દસ પ્રકારના અને ચાર જાતની આલોચનાના અધિકાર છે. આમાં ભદ્ર (ભદ્રાચાર્ય) અને રજૂ આર્યાની તેમજ નદિષેણ, આષાઢ, લક્ષ્મણ સાધ્વી, પુણ્ડરીક અને કણ્ડરીકની કથા છે. અન્તમાંની બે ચૂલાઓમાં સુસહની પુત્રી ૧. આનું નામ “કસીલસંગ્નિવ જજણ ” છે. ૨ પંચમંગલસુયબંધ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સુજજસિરી (સૂર્યશ્રી), સુસઢ, ગોવિન્દ બ્રાહ્મણ, અંજનશ્રી વગેરેની કથા છે. મહાનિસીહની આદર્શ-પ્રતિ ખવાઈ જતાં એને હરિભદ્રસૂરિએ ઉદ્ધાર કર્યો હતો. આ મહાનિસીહ પ્રત્યે સિદ્ધસેન દિવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશવર્ધન ક્ષમાશ્રમણ, રવિગુણ, નેમિચન્દ્ર, જિનદાસગણિ વગેરેને બહુમાન હતું. મહાનિસીહ ઉપર ચુર્ણિ છે. શુબ્રિગે ઇ. સ૧૯૧૮માં મહાનિસીહ બર્લિનથી સમ્માદિત કર્યું છે. એમણે આ છે સુરનાં કતૃત્વ, વિષય, ભાષા ઈત્યાદિ વિષે ઊહાપોહ કર્યો છે. દીપવિજયને વિ. સં. ૧૮૯૦માં મહાનિસીહને અંગે પ્રશ્નો પૂછાતાં એમણે જે ગુજરાતીમાં ઉત્તર આપ્યા તે “મહાનિશીથબોલ” તરીકે ઓળખાય છે. એ જે. સા. સં. (વ. ૩, અં. ૭, પૃ. ૨૬૩-૧૭૨)માં છપાયેલા છે. એના આધારે મેં અહીં વિષયોને નિર્દેશ કર્યો છે. આ છે સુતની ભાષા અને એમાંના તાન્ટિક ઉલ્લેખો અને આગમ સિવાયના અને નિર્દેશ જોઈ એ પાછળનો ગ્રન્ય હોય એમ લાગે છે એમ HIL (Vol. II, p 466)માં ઉલ્લેખ છે જ - દસાસુયખંધ (દશાશ્રુતસ્કન્ધ)-આને નંદી, પખિયસુત્ત, આવસ્મયનિજજુત્તિ ઇત્યાદિમાં “દસા', ઠાણ (ઠા. ૧૦; સુ. ૭૫૫)માં આયારસા અને અન્યત્ર “સાસુ” કહેલ છે. કેટલીક વાર “દસ”ની સાથે ક૫ અને વવહારને પણ નિર્દેશ જવાય છે, અને આ ત્રણ એક જ “શ્રતસ્કલ્પ” ગણાય છે. આ દસાના દસ વિભાગ છે. તેમાં ૮મા ને ૧૦મા વિભાગને “અજઝયણ” અને બાકીનાને “દસા” કહે છે. આ સમગ્ર દસા ભદ્રબાહુસ્વામીએ નવમા પુત્વમાંથી ઉદ્દધૃત કર્યાનું મનાય છે. આના દસ ભાગનાં અનુક્રમે અસમાહિદ્વાણ (અસમાધિસ્થાન), ૧. દેવેન્દ્રસૂરિએ ૫૬૯ પદ્યમાં આર્યામાં સુસઢકહા રચી છે, અને એ માટે આ ચૂલાનો ઉપયોગ કર્યો છે. ૨-૩. જુઓ HCLJ (પૃ. ૮૦). ૪. LAI (પૃ. ૮)માં નરસિંહભાઈએ મહાનિસીહને ગુજરાતી અનુવાદ તૈયાર કર્યાનો ઉલ્લેખ છે. ૫. જુઓ વવહાર (ઉ.૩ ને ૧૦). ૬ જુઓ કમ્પની નિજજુત્તિ( ગા. ૨૬૬)ની મલયગિરિરસૂરિત વૃત્તિ (પૃ. ૮૧). Page #158 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] દસાસુયખંધ ૧ સબલદસ (શબલદોષ), આસાવણું (આશાતના), ગણિસંપદા (ગણિસપત), ચિત્તસમાહિદ્વાણ (ચિત્તસમાધિસ્થાન), ઉવાસગપડિ (ઉપાસકપ્રતિમા , ભિખુડિમા (ભિસુપ્રતિમા ), પસવણકપ (પવું પણુકલ્પ ), મેહણિજદાણ ( મેહનીયસ્થાન ) અને આષતિહાણ (આથતિસ્થાન) એમ નામ જોવાય છે. આ ઉપરથી આના વિષયને ખ્યાલ આવે છે. પુરુષ પિતાની પ્રકૃતિથી પ્રતિકૂળપણે વર્તે તે અસમાધિનું કારણ થાય તેમ સાધુ પિતાને સંયમને પ્રતિકૂળ આચરણ કરે તે સંયમમાં અસમાધિ થાય. અસમાધિનાં આવાં વાસ સ્થાને પહેલા ભાગમાં વર્ણવાયાં છે. બીજામાં સબળ પ્રહાર થાય તે અશક્તિ આવે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનારા ૨૧ સબલ દોષનું નિરૂપણ છે. ત્રીજામાં ગુરુની ૩૩ આશાતના, ચેથામાં આચાર્યની આઠ સભ્યદા અને તેના પ્રકાર, શિષ્યને માટે ચાર પ્રકારની વિનયની પ્રવૃત્તિ અને એ દરેકના ભેદ, પાંચમામાં ચિત્તની સમાધિનાં ૧૦ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમા, સાતમા માં સાધુની ૧૨ પ્રતિમાઓ, આઠમામાં મહાવીરસ્વામીનું ચરિત્ર કે જે પર્યુષણ પર્વમાં હાલ વેચાય છે અને જેને સામાન્ય રીતે “કલ્પસૂત્ર” કહે છે તે, નવમામાં મેહનીય કર્મનાં ૩૦ સ્થાન અને દસમામાં નવ નિદાન (નિયાણું) એ બાબત છે. વિવરણુદિ–દસા ઉપર ભદ્રબાહુસ્વામીએ પણ નિજજુત્તિ ૧ “આયતિ એટલે ભવિષ્યકાળ. ૨ આમાં મુખ્ય ત્રણ વિષય છે: (અ) જિનશસ્તિ, (૨) સ્થવિરાવલી અને (૩) સામાચારી. આની રૂપરેખા HCL J (પુ. ૧૪૩-૬)માં છે અને એના ઉપરના વિવરાત્મક સાહિત્યની યાદી પૃ. ૧૪૬માં છે. ૩ પ્રથકારે પોતે જ પિતાના ગ્રન્થ ઉપર વૃત્તિ રચી હોય એવી કૃતિને સ્વપજ્ઞ” કહે છે. આવી પડ્ઝ જૈન કૃતિઓમાં આ ઘણી પ્રાચીન છે. જ આની પહેલી ગાથા જે નીચે મુજબ જવાય છે તે વસ્તુત: એની ચુણિણની ગાથા છે અને એ સંધદાસ ક્ષમા મણકૃત પંચક૫ભાસ મહત્પચકલ્પભાષ્ય)ની પહેલી ગાથારૂપે જોવાય છે : " चंदामि भद्दबाई पाईणं चरमसयलसुयनागि। सुत्तस्स कारगमिसिं दसासु कप्पे य ववहारे॥" Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રચી છે. એ આજે મળે છે. આના ઉપર એક ચુણિણ છે. બ્રહ્મમુનિએ સંસ્કૃતમાં આ દસા ઉપર “જનહિતા” નામની ટીકા રચી છે. દસા ઉપર વિ. સં. ૧૬ ૭ પહેલાં રચાયેલું ગુજરાતી ટિપ્પણુક છે. અમોલક ઋષિના હિન્દી અનુવાદ સહિત મૂળ છપાયું છે. રત્નપ્રભાકર-જ્ઞાન-પુષ્પમાલા (ફલોદી) તરફથી પણ હિન્દી ભાષાન્તર છપાયું છે. દસાને સાર શીધ્રબોધ (ભા. ૨૦)માં હિન્દીમાં અપાય છે. કપ ( કહ૫)–આને “બહ૯૯૫ ', “વેદકલ્પસત્ર ', “બૃહસાધુક૯૫” અને “કપાધ્યયન ” પણ કહે છે. જેમ આને દસા અને વવહાર એમ બે સાથે ભેગે ઉલ્લેખ જોવાય છે તેમ તત્વાર્થાધિ. (અ. ૧, સ ૨”)ના ભાષ્ય (પૃ. ૯૦ )માં કેવળ એને વ્યવહાર સાથે જોવાય છે. આ સબ-ધમાં એની ટીકા ( પત્ર ૫૧ અ–આ )માં ન્યાયાચાર્ય યશવિજયગણિ કહે છે કે “ સામવરાયશ્ચિત્ત-તારાયોઃ હવનાત-ભેદનાત્ व्यवहरणात्-दानाच्च कल्पव्यवहारी, उभयविधप्रायश्चित्तज्ञापकताया उभयत्र ચન્હા વિવિઝાન્તામિઘાન” અર્થાત “ આભવત” પ્રાયશ્ચિત અને “ દાન ' પ્રાયશ્ચિત્તને કાપવાથી તેમજ દેવાથી * કલ્પ–વ્યવહાર', બન્ને પ્રકારનાં પ્રાયશ્ચિત્તને જણાવનારા પર્યાય બને જગ્યાએ હેવાથી દિવચનને પ્રવેગ કરાયો છે. વિષય-કપમાં છ ઉદેસઅ છે. આમાં સંયમને શું સધક છે તે દર્શાવી એ ક –ખપે એમ કહ્યું છે, જયારે સંયમને શું બાધક છે તે બતાવી એ ન કલ્પે એમ કહ્યું છે. આ બન્ને વિચારે સ્થાન, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને અંગે કરાયા છે. વિશેષમાં દસ પ્રાયશ્ચિત્તો પિકી યું કયા અકાર્ય માટે આપવું એ બાબત તેમજ કલ્પના છ પ્રકારે વિષે નિર્દેશ છે. H I L ( Vol. II, p. 464 )માં કહ્યું છે કે જાનું પ્રમાણભૂત કલ્પસૂત્ર તે પાંચમું છેદસૂત્ર છે. સાધુ-સાધ્વીના આચાર અને એના નિયમે માટે આ મુખ્ય ગ્રન્થ છે અને એની આવશ્યક પૂર્તિરૂપ વવહાર નામનું ત્રીજું છેદત્ર છે. આ કુલપસત્રમાં શિક્ષાના પ્રસંગે છે, ૧ આને અર્થ “માલીકી માં છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ] ૧૫૧ અને વવહાર એ શિક્ષાને કેમ અમલ કરે તે બતાવે છે. નિસીહ આના કરતાં અર્વાચીન છે. ક -મલયગિરિરિના કહેવા મુજબ પચ્ચખાણુ’ નામના નવમા પુણ્વને “આયાર ' નામના ત્રીજા વત્થના વીસમા પાહુડમાં ભૂલ ગુણ અને ઉત્તર ગુણેને અંગે અપરાધ થતાં પ્રાયશ્ચિત નિરૂપાયાં હતાં. કાલક્રમે પુલ્વને અભ્યાસ રહ્યો નહિ ત્યારે પ્રાયશ્ચિત્તોને ઉછેદ થતો અટકાવવા માટે ભદ્રબાહુસ્વામીએ ક૫ અને વવહારની રચના કરી અને એ બન્નેને અંગે “સૂત્રસ્પર્શિક ' નિજજુત્તિ રચી. આવૃત્તિ ને વિવરણદિ–શુબ્રિગે કપ ઈ. સ. ૧૯૦૫માં મન લિપિમાં છપાવ્યું હતું. એ ઉપરથી આ છે સુત્ત નિસીહ અને વવહાર સાથે છે. સા. સં. સમિતિએ છપાવ્યું. ક૫ ઉપર ભદ્રબાહુવામીએ જે નિજmતિ રચી હતી તે એના ઉપરના લઘુ માસમાં ભળી ગઈ છે એમ મલયગિરિસૂરિએ એના ઉપરના વિવરણ (પૃ. ૨ )માં કહ્યું છે. ક૫ ઉપર સંદદાસગણિ ક્ષમાશ્રમણકૃત જે લધુ ભાસ છે તેના ઉપર આ વિવરણ છે. એ અપૂર્ણ રહેતાં ક્ષેમકીર્તિસૂરિએ એ પૂરું કર્યું છે અને એનું નામ “સુખાવલ ટીકા ' રખાયું છે. આ બધું છપાય છે. કપ ઉપર એક બીજું મોટું ભાસ છે. એને “બ્રહદ્દભાગ્ય’ કહે છે. એ લઘુ ભાસ તેમજ આ છે સુર ઉપરની બે ચુરિયું પછી ૧ તત્વાથ૦િ ( અ. ૧, સૂ. ૨૦ )ના ભાષ્ય(પૃ. ૯૦ )માં દશા, કલ્પ અને વ્યવહાર પછી આને નિર્દેશ છે. ૨ આ મુદ્રિત વિવરણ અને ટીકાનાં પૃ. ૫૩, પ૩-૪, ૫૬, ૮૦, ૧૧૦, ૧૧૧-૨, ૨૨૧, ૨૫૩, ૯૯, ૯૯-૧૦, ૧૬૩૦, ૫૭–૮, ૮૮-૯, ૧૯૪૭-૮ અને ૫૬–૭માં એકેક કથા છેઆ પૈકી પહેલી ૧૧ લૌકિક છે, પછીની ૩ ઐતિહાસિક અને છેલી ધાર્મિક છે. આ પન્દર કથાને હિન્દી સારાંશ પુ. કામ અપાવે છે. ૩ જે પાંચ ભાગ બહાર પડ્યા છે ( જુઓ ૫. ૧૮) તેમાં પાંચમા ઉસ સુધીનું ભાસ અને એટલે સુધીની ટીકા છપાયેલ છે, જથારે મલયગિરિસૂરિકૃત વિવરણ જે લગભગ અડધી પીઠિકા સુધીનું જ મળે છે તે પૂરેપૂરું પૃ. ૧-૧૦૬માં છપાયું છે. મૂળને અંગેનું તેરમું પરિશિષ્ટ જુદી પુસ્તિકારૂપે પ્રસિદ્ધ કરાયું છે. આમાં બાવીસ બાબતે અપાઈ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ પર આગમનું દિગ્દર્શન [ પ્રકરણ રચાયું છે એમ મનાય છે. બીજી યુણિણને “ વિશેષચૂર્ણિ” કહે છે. કમ્પ ઉપર ગુજરાતીમાં ટળે છે. આ કપનો સાર શીઘબેધ( ભા. ૧૯)માં હિન્દીમાં અપાય છે. બ્રિગે જર્મનમાં અનુવાદ કર્યો છે. છે. વવહાર (વ્યવહાર) આના દસ ઉદ્દે છે. પહેલામાં આચારથી પતિત થયેલા મુનિઓએ કરવી જોઈતી આલોચના અને એ વખતને એમને ભાવ તેમજ એને અંગેના પ્રાયશ્ચિત્તને નિર્દેશ છે. બીજામાં એક કરતાં વધારે સાધુ ભેગા વિહાર કરતા હોય ત્યારે એક યા વધુ દૂષિત બને ત્યારે અને શું કરવું તેનું નિરૂપણ છે. ત્રીજામાં ગણસુખી બનનારના ગુણે વિષે અને આચાર્ય, ઉપાધ્યાય ઈત્યાદિ સાત પદવી કેને ન અપાય એ વિષે સમજણ અપાઈ છે. ચોથામાં કેટલા સાધુ સાથે કેવી રીતે વિહાર કે ચાતુર્માસ-પરિસ્થિતિ કરાય એ દર્શાવાયું છે. પાંચમા માં પ્રવર્તિની એ કેવી રીતે વિહાર અને ચાતુર્માસ-પરિસ્થિતિ કરવાં એ વિચ, રાયું છે. છઠ્ઠામાં ભિક્ષા, હિડલ અને વસતિ જ્યાં અને કેમ, કરવાં જોઈએ એ તેમજ અમુક ખલન માટેનાં પ્રાયશ્ચિત્તો વિષે નિર્દેશ છે. સાતમમાં બીજા સમવાયમાંથી આવેલી સાધ્વી માટે શું કરવું તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય ઇત્યાદિ વિષે નિર્દેશ છે. આઠમામાં ગૃહસ્થના મકાનને કેટલે ભાગ વાપરો, બૃહસ્થને ત્યાંથી પાટ વગેરે કેટલાં અને કેવી રીતે લવાય, કેટલાં પાત્રાદિ ઉપકરણ ખપે અને આહાર કેટલા કરે એ બતાવાયું છે. મામાં ભિક્ષુ-પ્રતિમાઓમાં કેવું વર્તન રાખવું ઘટે તે તેમજ શાતરનું કેવું મકાન વપરાય એ બાત છે. દસમામાં બે જાતની પ્રતિમાઓ (અભિગ્રહ), અને બે પ્રકારના પરીન્હા, આગમાદિ પાંચ પ્રકારના વ્યવહાર, પુરુષના ચાર પ્રકારે, ચાર જાતના આયા અને ચાર જાતના શિ, સ્થવિરની અને શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, કટલાં વર્ષને દીક્ષા પર્યાય થતાં કો ગમ ભણાય તે બાબત તેમજ દસ પ્રકારનાં વૈયાવૃજ્ય વિષે અહીં સમ ૧ મકાન વાપરવા આપનાર. ૨ જુએ આ આ૦ અક (પૃ. ૭૪). આના પૃ. ૭૫માં આ બાબત ઠાણની ટીકા અને પ્રમેયરત્નમંજૂષા સાથે સરખાવાઈ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું 1 પચપ ને જીયક પ ૧૫૩ જણ અપાઇ છે. આમ આ તેમજ બીજા ધ્યેયસુત્ત સાધુસધના નિયમન અન્યરૂપ છે. વિવરણાદિ-વવહાર ઉપર ભદ્રબાહુસ્વામીએ જે નિજવ્રુત્તિ રચી હતી તે એના ઉપરના ભાસમાં ભળી ગઇ છે. ઉ. ૧૦, પુત્ર ૪૫૦માં કાંચનપુરમાં રેલ આવ્યાની વાત છે. આ ભાસ મલયગિરિસૂરિષ્કૃત ટીકા સહિત છપાયેલુ છે. વવહાર ઉપર ચણ્ણિ છે અને ગુજરાતીમાં વિ. સ. ૧૫૭૩ પૂર્વે રચાયેલા ટમ્મે છે. આ ધ્યેયસુત્તને હિંદી સારાંશ શીઘ્રોધ ( ભા, ૨૧ )માં છપાયા છે. << પચક્ર૫ ( પંચકલ્પ )—કેટલાકનું કહેવુ છે કે પંચકલ્પ એ કલ્પના ભાસનું એક અંગ છે અને કાઇક કારણુસર એની સ્વતંત્ર ગણના કરાય છે કે જે હકીકત એનિશ્રુત્તિ અને પિડનિન્નુત્તિના સમ્બન્ધમાં જોવાય છે. જૈન ગ્રંથાવલી( પૃ. ૧૬ )માં કહ્યું છે કે - પંચકલ્પનું મૂલ સંવત્ ૧૬૧૨ સુધી મેાજીદ હતું, પણ હાલમાં તે ગુમ થયું છે. ’ પંચકપ્પ ઉપર એ ભાસ છે. તેમાંનુ મેઢુ ભાસ ( બૃહદ્ભાષ્ય ) સંધદાસ ક્ષમાશ્રમણની કૃતિ છે. પંચકલ્પ ઉપર સૃષ્ણુિ રચાઇ છે. જીય૫ ( જીતક૯૫ )-ધ્યેયસુત્તની સંખ્યા છની ગણાવા માંડી ત્યાર બાદ પંચકલ્પ લુપ્ત થયેલું જણાતાં એની જગ્યાએ યકષ્પને ઉલ્લેખ ખ કરાવા લાગ્યો. આ જિનભદ્ર ક્ષમાશ્રમણે મરહડ્ડીમાં ૧૦૩ ગાથામાં રચેલી કૃતિ છે. આમાં દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોનુ, નહિ બહુ ટૂંકું કે નહિ બહુ લાંબુ એવુ નિરૂપણ છે. આના ઉપર સ્નેપત્ત પભાસ છે ૧ . ૩ની આ ટીકાનાં પત્ર ૮, ૯ આ ને પર અ-આ માં અને ઉ. જુની આ ટીકાનાં પત્ર ૩૮આ-૩ અમાં અને ઉ.૩ની આ ટીકાના પત્ર ૬૭ (?)માં એકેક કથા છે. તેમાં પહેલા ચાર લૌકિક છે અને પાંચની ધાર્મિક છે. એ પાંચેને સારાંશ પુ, ક.માં અપાયેા છે. ૨ જુએ પૃ. ૧૮૭. વિયારસાર( ગા. ૩પર )માં તેમજ સિદ્ધાન્તાગમસ્તવ( લેા. ૩૬ )માં પંચકલ્પના સ્વતન્ત્ર ગ્રન્થ તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં સિદ્ધાન્તામાં છ, સાત, દસ, વીસ અને મેતાલીસ એટલા પ્રકારના કલ્પના વિસ્તાર કરનાર તરીકે એને નિર્દેશ છે. ૪ જીત' એટલે આચાર. ૫ આ ભાસમાંની ૨૬૦૬ ગાથાઓ પૈકી કેટલીક કમ્પના, વવહારના અને પંચકલ્પના ભાસની તેમજ પિડનિવ્રુત્તિની ગાથાએ સાથે અક્ષરશ· સરખાવી શકાય તેમ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ તેમજ સિદ્ધસેનરિકત મોટી યુણિ છે. આ યુણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ સં. ૧૨૨૭માં વિષમપદવ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. મૂળ ઉપયુંકત યુણુિ અને વ્યાખ્યા સહિત જે. સા. સં. સમિતિ તરફથી વિ. સં. ૧૯૮૩માં છપાયું છે. પ્રારમ્ભમાં શ્રી. જિનવિજયે ગુજરાતીમાં લખેલી પ્રસ્તાવના છે. મૂળ સ્વો પણ ભાસ સહિત શ્રી. બબલચન્દ્ર કે. મોદી તરફથી વિ. સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ થયું છે. સંશોધક મુનિ પુણ્યવિજયજી છે, અને એમણે શરૂઆતમાં પૃ. ૭-૧૮માં ગુજરાતીમાં વિષયાનુક્રમણિકા આપી છે. પ્રકરણ ૧૫ : *છ મૂલસુત્ત જિનપ્રભસૂરિએ સિદ્ધતવની આઠમી ગાથામાં દસયાલિય, ઘનિજજુત્તિ, પિંડનિજ જુતિ અને ઉત્તરજઝયણને ચાર ૩૧ મૂલગૂંથતરીકે ઉલ્લેખ કર્યો છે. આ મૂરિના મતે આવસય એ છેયસુત્ત છે (જુઓ પૃ. ૧૪૪) પણ હું તે એને “મૂલસુત” ગણી એને પરિચય આપું છું. આવસ્મય ( આવશ્યક )–પં. સુખલાલજીના મતે આના કર્તા કોઈ શ્રતસ્થવિર છે, નહિ કે ગણધર. આ સખધમાં અન્યત્ર ઊહાપોહ થયેલ હોવાથી એ હકીકત હું જતી કરું છું. આવસ્મયના છ વિભાગ છે અને એ પ્રત્યેકનું ગુણનિષ્પન્ન નામ છે: (૧) સામાઈઅ (સામાયિક), (૨) ચઉવીસથવ (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વજનક), (૪) પડિકમણુ ( પ્રતિક્રમણ), (૫) કાઉસગ્ગ ( કાસર્ગ) અને (૬) પચ્ચક્ખાણું (પ્રત્યાખ્યાન). આવરસયમાં અસલ સુત કેટલાં એને ઉત્તર કઈ પ્રાચીન કૃતિમાં હોય તે તે જાણમાં નથી. આના પરની નિજજુત્તિમાં જે સત્તનું સ્પષ્ટીકરણ હોય કે સુચન હોય તે નિજજુત્તિકારના મતે આવયનાં સુતો ગણાય. આના પછીના સાધન તરીકે મૂળ તેમજ ૧ આ ચુણિનાં મૃ. ૧૯ ને ૨૭ જોતાં એની પૂર્વે બીજી યુણિ હતી એમ જણાય છે. ૨. અહીં જે છ ગણાવાયાં છે તેમાંથી પિડનિજજુતિ, હનિજજુત્તિ કે પખિયસુત્ત સાથે સૌથી પ્રથમનાં ત્રણ ગણતાં પ્રચલિત ચારની સંખ્યા થઈ રહે છે. ક બૌદ્ધોના મહાવ્યુત્પત્તિ ગ્રન્થમાં “મૂલગ્રન્થ” શબ્દ બુદ્ધના પિતાના શબ્દ એ અર્થમાં વપરાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ . - પદમું 1. આવક્સય નિજજુત્તિ ઉપરની હરિભદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની ટીકાનો વિચાર કરતાં એમાં ૧૩૫ સુત્ત જોવાય છે. તેમાં પુફખરવરદીવ અને સિદ્ધાણું બુદાણું એ બે સત્તા ઉપર એમણે કોઈ સ્પષ્ટીકરણ ન આપતાં એ અવતરણુરૂપે ઉદ્દત કર્યા છે એથી એ મૈલિક ગણાય કે કેમ એ પ્રશ્ન ઊઠે છે. - વિવરણદિ–વસ્મય પર પુષ્કળ પ્રમાણમાં વિવરણાત્મક સાહિત્ય છે. જેમકે એના ઉપર ભદ્રબાહુસ્વામીએ રચેલી નિજજુત્તિ છે. એના ઉપર ત્રણ ભાસ છેઃ (૧) મૂલ ભાસ, (૨) ભાસ અને (૩) પવિરોસા. ૧. કરેમિ ભંતે, લેગસ્ટ, વંદણગસુત્ત, ચારિ મંગલં, ચારિ સરણું, ચારિ લગુત્તમા, છામિ પડિક્રમિલે જે મે દેવસિએ, ઇરિયાવહિયસુત્ત, સમસુત્ત, ઈચ્છામિ ઠાઈG કાઉસગ્ગ જો, તસ્સ ઉત્તરી, અન્નઘ, અરિહંતઈયાણું, પુખરવર, સિદ્ધાણં બુદ્દાણું, ઇચ્છામિ ખમાસમણે! લવદિઓ મિ અભિંતર, પખિયખામણ, સમત્તાલાવગ સાઈયાર, (૧૯-૩૦ ) ગાદિ વય સાઈયાર, સંલેહણાવિયાર અને (૩૨-૩૫) પચ્ચખાણ. ૨ આપણે ૫૧મા પૃષ્ઠમાં જોઈ ગયા કે પુણ્યવિજયજીના મતે નિજ જુત્તિઓના કર્તા બીજા ભદ્રબાહુ સ્વામી છે. આ સંબંધમાં સુખલાલજીને શા મત છે તે જ્ઞાનબિપરિચય( પૃ. ૫)માંના એમના નીચે મુજબના વક્તવ્ય ઉપરથી જણાય છે:– “नियुक्तिसाहित्य को देखने से पता चलता है कि जितना भी नियुक्ति के नाम से साहित्य उपलब्ध होता है वह सब न तो एक ही आचार्य की कृति है और न वह एक ही शताब्दी में बना है। फिर भी प्रस्तुत ज्ञान की चर्चा करनेवाला आवश्यकनियुक्ति का भाग प्रथम भद्रबाहुकृत मानने में कोई आपत्ति नहीं है। अत एव उस को यहां विक्रम की दूसरी शताब्दी तक में सिद्ध हुआ कहा गया है।" ૩ આમાં લગભગ ૧૮૩ પદ્યો છે. ૪ આમાં લગભગ ૩૦૦ પદ્યો છે. ૫ જેસલમિરમાં આની એક હાથપોથી છે અને એ શકસંવત્ ૫૩૧માં લખાયેલી છે. આના ઉપર સંસ્કૃતમાં પણ ભાષ્ય રચાયું હતું તે જેસલમેરમાં હોવાનું કહેવાય છે. આ ભાષ્ય ઉપર કેટથાચા તેમજ માલધારીય હેમચન્દ્રસૂરિએ ટીકા રચી છે અને એ બને છપાયેલી છે. વિશેસાના ગણધરવાદ અને નિહનવવાદ પૂરતા અંશે અંગ્રેજી અનુવાદ, મલધારીય હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ અને એના મથિતાથ સહિત Page #165 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છેલું ભાસ તે “સામાઈય” અઝથયું પૂરતું જ છે, અને એ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલું છે. આવસ્મય ઉપર ચુણિ છે. એના કર્તા જિનદાસગણિ છે એમ કેટલાક માને છે. આ યુણિણ બે ભાગમાં ઋ. કે. “વે. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૮ અને ઈ. સ. ૧૯૨૯માં અનુક્રમે છપાઈ છે. મૂળ તેમજ ઉપર્યુક્ત નિતિ મૂલ ભાસ અને ભાસ ઉપર હરિભદ્રસૂરિએ શિષ્યહિતા નામની ટીકા રચી છે અને એ છપાયેલી છે. ૮૪,૦૦૦ લેક જેવડી જે ટીકા એમણે રચી હતી તે મળતી નથી. એવી રીતે જિનભટે આવત્સય ઉપર જે ટીકા રસ્થાનું મનાય છે તે પણ મળતી નથી. છપાયા છે. ગણધરવાદ અંગેના છપાયેલા અંગ્રેજી લખાણમાને છેડેક પ્રારબ્લિક ભાગ મેં તૈયાર કર્યો હતો, પણ એની એ પ્રમાણે નોંધ લેવાઈ નથી. વિસાવ વિષે વિશેષ માહિતી માટે જુઓ B C D J (પૃ. ૧૮૭-૮) અને જ ૫૦ (ખડ ૨)નો મારે ઉપધાત (પૃ. ૭૯). ૧. આ એક મહત્ત્વની કૃતિ છે. એ અન્ય ચુણિઓની પેઠે ભાષાશાસ્ત્રની દષ્ટિએ ઉપયોગી છે. વિશેષમાં લોકિક તેમજ ઐતિહાસિક કથાના અભ્યાસ માટે પણ એ સરસ સાધન છે. એના પૂર્વ ભાગમાંથી નવ અને ઉત્તર ભાગમાંથી એક એમ ૧૦ લૈકિક કથાઓ હિન્દીમાં પુ. ક.માં અપાઈ છે. આ હિનદી પુસ્તકમાં આ ઉપરાન્ત પૂર્વ ભાગમાંથી ચાર અને ઉત્તર ભાગમાંથી છે એમ ૧૦ એતિહાસિક કથા અને પૂર્વ ભાગમાંથી બે અને ઉત્તર ભાગમાંથી એક એમ ૩ ધાર્મિક સ્થાઓ અપાઈ છે. આમ ૨૩ કથાનો હિંદી સારાંશ રજૂ કરાયો છે. આવયચુણિ (ભા. ૨, પત્ર ૧૬૨)માં ભાસના પ્રતિજ્ઞાયૌગધેરાયણ (અંક ૩)નું નવમું પદ્ય અવતરણરૂપ અપાયું છે. આ યુણિણ (ભા. ૧, પત્ર ૬૦૧)માં મહાવીરસ્વામીને કેવલજ્ઞાન થયું તેનાં ૧૩ વર્ષ પૂર્વે સાવથીમાં રેલ (પૂર) આવ્યાની વાત છે. આવી હકીકત મછજાતક ( ક્રમાંક ૭૫)માં પણ જોવાય છે. ૨. આના ઉપર માણે(ણિજ્યશેખરસૂરિએ સંસ્કૃતમાં દીપિકા રચી છે. પહેલાં બે અજઝયણ પૂરતી નિતિ સહિત એને પહેલે ભાગ ઈ. સ. ૧૯૩૯માં અને બીજા ત્રણ અઝયણ પૂરતી નિજુત્તિ સહિત એને બીજો ભાગ છે. સ ૧૯૪૧માં વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલા (સુરત) તરફથી પ્રકાશિત થયેલ છે. ત્રીજો ભાગ હજી સુધી બહાર પડ્યો નથી. કે આના પરિચય માટે જુઓ આ૦ ૦ ૫૦ (ખણ્ડ ૨)ને મારે ઉપઘાત (પૃ. ૫૪–૫૫). ૪ એજન (પૃ. ૨૪). WWW.jainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ પન્દરમ્ ] આવલ્સય ૧પ૭ નિબન્ધ–આવસ્મયગુણિને સમય ઈ. સ. ૬૦૦-૬પ૦ને માનનારા છે. અર્નસ્ટ લેયમને આવસને લગતા સાહિત્ય વિષે જર્મન ભાષામાં વિસ્તૃત નિબંધ લખે છે. એનું નામ Ubersicht der Avas'yaka-Literatur? is 249 2 HA1 247710 418 Friederi. schen De Gruyter & Co. તરફથી હેમ્બર્ગથી ઈ. સ. ૧૯૩૪માં છપાયો છે. આમાં વેતામ્બર તેમજ દિગમ્બર એ બને સમ્પ્રદાયોમાં આવસ્મયને શું સ્થાન છે તે બતાવાયું છે. વળી આવસ્મયનિજજુત્તિને ખૂબી ભરેલો સાર અપાય છે, અને નિજજુત્તિમાં આવતા વિષયને ભાસ વગેરેમાં આવતા વિષયે સાથે સરખાવાયા છે. વિશેષમાં આવસ્મયચુણિ અને આવયની હારિભદ્રય ટીકામાં જે પરસ્પર વિશેષતા છે તે સર્વ હકીકત મૂળ પાઠ સહિત રજૂ કરાઈ છે. આ ઉપરાન્ત વિશેસાનું વિસ્તારથી વિવેચન કરાયું છે, અને એ ઉપરની કટ્ટાચાર્યની ટીકામાંથી પણ કેટલાક પાઠો ઉદ્દત કરાયા છે. આ નિબન્ધમાં આવયનિજજુત્તિ અને વિસામાં આવતા ગણધરવાદને લગતું જે પ્રકરણ છે તેને ગુજરાતી અનુવાદ જે. સા. સં. ( ખડ ૨, . ૧, પૃ. ૮૨-૯૧ )માં અપાયે છે, જ્યારે એના પૃ. ૮૦-૮૧માં જર્મન નિબન્ધનો પરિચય અપાયો છે કે જેનો સારાંશ મેં ઉપર આવ્યો છે. લેખનું નામ “છે. હ્યુમન અને આવશ્યકસૂત્ર” એમ રખાયુ છે. આ નિબન્ધમાં જે વૈદિક અવતરણે ગણધરવાદમાં જવાય છે તેનાં મૂળને નિર્દેશ છે, અને એ ખાસ મહત્વની બાબત છે. જર્મન નિબંધ જેમની પાસે ના હોય તેને જે. સા. સં. (નં. ૨, અં. ૧)નાં પૃ. ૮૪–૯ર જેવાં ઘટે. ૨ઉપર્યુક્ત જર્મન નિબન્ધની હિન્દીમાં વિષયસૂચી કૅ. બનારસીદાસે “અનુવાદકી આવશ્યકતા નામના લેખમાં આપી છે. ઉત્તરઝયણ (ઉત્તરાધ્યયન)--આ આગમનું નામ પ્રાયઃ નાન્યતર ૧ એજન (પૃ. ૫૬). ૨ જુએ . સ. પ્ર. (વ. ૧૧, અં. ૮–૯). ૩ “ઉત્તરજઝ” એવું પણ નામાતર છે. જુઓ આવસ્મયનિષુત્તિ (ગા. ૮૨). તવાથધિ. (અ. ૧, સૂ. ૨૦)ને ભાગ્યમાં “ઉત્તાધ્યાયાઃ” એ ઉલ્લેખ છે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું જાતિમાં બહુવચનમાં છે. પહેલાના વખતમાં આયારને અભ્યાસ કરાયા બાદ આ આગમનો અભ્યાસ કરાતે હતો. એ ઉપરથી આનું આ નામ પડાયું છે. આ હકીકતને વવહારભાસ તેમજ તત્ત્વાથધિ(અ. ૧, સૂ ૨૦ )ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૯૦) સમર્થન કરે છે. આજકાલ તે આયારને બદલે દસયાલિયને અભ્યાસ કરાયા પછી ઉત્તર૦ને અભ્યાસ કરાય છે. આમ પ્રણાલિકામાં પરિવર્તન થયું છે. આ આગમમાં ૩૬ અજયણે છે. એનાં વિષયસૂચક નામે એના ઉપરની નિજજુતિ(ગા. ૧૩-૧૭)માં છે. એ હું એનાં સંસ્કૃત રૂપાન્તર સાથે આપું છું. (૧) વિયસુય (વિનયકૃત), (૨) પરીસહ (પરીષહ), (૩) ચરિંગિજજ (ચતુરંગીય), (૪) અસંખય (અસંસ્કૃત), (૫) અકામમરણ, (૬) નિયંઠિ (નિગ્રંથિન ), (૭) એરલ્મ ( ઔરભ્ર), (૮) કાવિલિજજ (કાપિલીય), (૯) નમિપબ્રજજા (નમિપ્રવજયા), (૧૦) દુમપત્તય (કુમપત્રક), (૧૧) બહુસુયપુજજ (બહુશ્રુતપૂજ્ય ), (૧૨) હરિએસ ( હરિકેશ ), ( ૧૩ ) ચિતસંસૂઈ ( ચિત્ર સ્મૃતિ ), ( ૧૪ ) ઉસુઆરિજજ ( ઇષકારીય ), ( ૧૫ ) - ભિક્ષુ (સભિક્ષુ ), (૧૬) સમાહિઠાણ (સમાધિસ્થાન), (૧૭) પારસમણિજ (પાપશ્રમણ્ય), (૧૮) સંજઈજજ (સંયમીય), (૧૯) મિચારિયા (મૃગચર્યા), (૨૦) નિયંઠિજજ (નિર્ગથીય), ( ૨૧ ) સમુદ્રપાલિજજ ( સમુદ્રપાલીય), (૨૨) રહનેમિયા ( રથનેમીય), (૨૩) કેસિયમિજજ (કેશૌતમીય), (૨૪) સમિઈએ (સમિતિક), (૨૫) જન્નઈજજ (વીય), (૨૬) સામાયારી (સામાચારી), (૨૭) ખલુંકિજજ (ખલુંકીય), (૨૮) મુફખગઈ (મોક્ષગતિ), (૨૯) અપમાય ( અપ્રમાદ), (૨૦) તવ (તપસ્ ), (૩૧ ) ચરણ, (૩૨ ) પમાયણ (પ્રમાદિસ્થાન), (૩૩) કમ્મપડિ (કર્મપ્રકૃતિ ), (૩૪) લેસા (લેશ્યા ), (૩૫) અણગારમગ્ન (અનમાર ૧, આ ફુલક નિગ્રંથીય છે, જ્યારે વીસમું અજઝયણ મહાનિર્ગથીય છે. ૨. પન્નવણાના ૧૭મા પચનું પણ આ નામ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પન્દરસુ] ઉત્તરજીવણ મા`) અને ( ૩ ) જીવાજીવવિત્તિ ( જીવાજીવવિભક્તિ ).૧ વિષય-( ૧ ) વિનય એ ધર્માંનું મૂળ છે તેથી આ પહેલા અજયણુમાં વિનયને અધિકાર અપાયા છે. ( ૨ ) પરીષહેતાં નામે અને એનું સ્વરૂપ છે. ( ૩ ) મનુષ્યત્વ, ધર્મનુ શ્રવણ, શ્રદ્ધા અને સયમ એ ધર્માંનાં ચાર આંગાની દુર્લભતા દર્શાવાઇ છે. એ માટે પ્રયત્ન કરવાના ઉપદેશ છે (૪) પ્રમાદના પ્રકાર અને એને ત્યાગ કરવાની વાત વિચારાઇ છે. (૫) અકામ-મરણુ, સકામ-મરણુ ઇત્યાદિ મરણના ભેદ વિચારાયા છે. ( ૬ ) ક્ષુલ્લક સાધુનું સ્વરૂપ છે. (૭) ઉરભ્ર ( ઘેટુ' ), કાકણી, કેરી, રવેપાર અને સમુદ્ર એ પાંચનાં દૃષ્ટાંતે અપાયાં છે. ( ૮ ) નિર્લોભતા સમજાવવા માટે કપિલનું ચરિત્ર અપાયું છે. ( ૯ )૩૪તિમ નામના પ્રત્યેકબુદ્ધની દીક્ષાને અધિક્રાર છે. એમાં બ્રાહ્મણું રૂપમાં આવેલા ઇન્દ્ર સાથે નમને થયેલા સવાતુ વર્ણન છે. (૧૦) ઝાડનાં પાંદડાના ઉદાહરણ દ્વારા એક સમય પશુ પ્રમાદ ન કરવાને ઉપદેશ અપાયા છે. (૧૧) બહુશ્રુતપણુ અને અબહુશ્રુતપણું સમજાવી અવિનીત અને વિનીતનાં સ્થાને બનાવાયાં છે. ( ૧૨ ) તપની સમૃદ્ધિ વર્ણવવા માટે ચણ્ડાળ કુળમાં જન્મેલા રિકેશબલ ૧. સમવાય( સ. ૩૬)માં જે ૩૬ નામેા અપાયાં છે તેમાં ઇં, વીસમા ને ત્રેવીસમાનાં નામ અનુક્રમે પુરિત્રિજન્ન (પુરુષવિદ્યા), અણુાહપવા (અનાથપ્રત્રજ્યા) અને ગાયમ-કૅસિજ્જ ( ગૌતમકેશીય ) છે. નેમચન્દ્રસૂરિએ સુખમેધામાં ૬,૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ૨૪, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ને ૩પનાં ક્ષુલ્લક નિન્શીય, ઔરબ્રીય, કુમપત્ર, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્રસમ્ભતીય, બ્રહ્મચર્ચ સમાધિ, મૃગાપુત્રીય, મહાનિન્શીય, પ્રવચનમાતૃ, મેાક્ષમાગગતિ, સભ્યપરાક્રમ, તપે।માગતિ, ચરણવિધિ, પ્રમાદસ્થાન અને અનગારમાગગતિ એમ નામ આપ્યાં છે. ૨ ત્રણ વેપારીની વાત ખાઈબલની કથાનું સ્મરણ કરાવે છે. સરખાવેı Matth (xxv, 14) ને Luke (x1x, 11 ). વિશેષ માટે જીઆ HIù ( vo}, II, p. 467, fn. ). ૩ આ તેમજ ૧૨-૧૪, ૨૨, ૨૩ અને ૨૫ પ્રાચીન પૌરાણિક થાએ પૂરી પાડે છે. ૪ એમની હકીકત જનક વિદેહી અને યુરપના Marcus Aurelius (માર્કસ ઓરેલિયસ)નુ સ્મરણ કરાવે છે. ૧૫: Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આગમાનુ' દિગ્દર્શન [ પ્રકરણ . . નામના મુનિનું ચરિત્ર અપાયુ છે. (૧૩) નિદાનના દ્રેષ દર્શાવવા ચિત્ર અને સસ્મૃતિનું ઉદાહરણ અપાયું છે. આમાં પૂર્વ ભવમાંના સસ્કૃતિને-ચક્રવર્તી બ્રહ્મદત્તને રાજ્યના ત્યાગ કરી દીક્ષા લેવાનું એના પૂર્વ ભવના ભાઇ ચિત્ત—શ્રમણ સમજાવે છે. ( ૧૪ ) પુરેાહિત અને એના એ પુત્રા વચ્ચેના સંવાદ છે. એ ત્રણે તેમજ પુરહિતની પત્ની અને ‘ ઋષુકાર ’પુરમાં જન્મેલા રાજા અને એની રાણી એ છ યે દીક્ષા લીધી એ હકીક્ત છે. ૨ (૧૫) ઉત્તમ સાધુનાં લક્ષણ વિચારાયાં છે. (૧૬) બ્રહ્મચર્યનાં દસ સ્થાન-સમાધિસ્થાને કે જેમાં બ્રહ્મચર્યની નવ વાડ આવી જાય છે એ આમાં સમજાવાયાં છે. (૧૭) પાપસ્થાના સેવનારા શ્રમણને અધિકાર છે. ( ૧૮ ) ભાગના ત્યાગરૂપ સંયતિ ઉપર સ ંજયની કથા છે ( ૧૯ ) મૃગાપુત્રની કથા છે. શ્રમણને જોઇને રાજપુત્ર મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને એ દીક્ષા લેવા માતાપિતાની રા માગે છે ત્યારે તેઓ એને એની મુશ્કેલીને સચેટ ખ્યાલ કરાવે છે, પણ એને રિયા આપી એ દીક્ષા લે છે. ( ૨૦ ) અનાથતાની ભાવના પર અનાથ મુનિની કથા છે ( ૨૧ ) એકાન્તચર્યા ઉપર સમુદ્રપાલની કથા છે. ( ૨૨ ) ૩સાધ્વી રાજીમતી અને નેમિનાથના મેાટા ભાઇ રથનેમિ સાધુ વચ્ચેના સવાદ છે. ( ૨૩ ) ગૌતમસ્વામી અને કૅશી વચ્ચેને આ સવાદ છે. એમાં ચતુર્થાંમ ધર્મ અને પશિક્ષિત ધર્મને સમન્વય તેમજ સચેલકત્વ અને અચેલકત્વની સાચી સમજણુ તેમજ કેટલાક ૪કાયડારૂપ ૧ મુનિ અને અભિમાની પુરાહિત વચ્ચેને આ સવાદ છે. એમાં ખરૂં બ્રાહ્મણત્વ સમજાવાયું છે. શાપેન્ટિયરે આ ખારમાં અલ્ઝયનુ` જાતક ( ક્રમાંક ૪૯૬) સાથે સન્તુલન કર્યુ છે. જીએ Z D M G ( 63, 109, 171 ff. ), ૨ ૧૪મા અન્ઝયણ માટે જીએ જાતક ( ક્રમાંક ૫૦૯ ) અને Z D M G ( 62, 1901, 725 fk. ). ૩ આ અન્તયણમાં કહ્યું છે કે કૃષ્ણ એ વાસુદેવના પુત્ર છે અને નેમિનાથ એ વસુદેવના ભાઇ સમુદ્રવિજયના પુત્ર છે, રાજીમતી એ ઉગ્રસેનની પુત્રી અને કસની બેન થાય છે અને એની સગાઇ નેમિનાથ સાથે થઈ હતી. અસ્પરસના સમ્બન્ધ માટે જીએ HCJ ( પૃ. ૧૫૧ ). ૪ આ બ્રહ્મોધ'નું સ્મરણ કરાવે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પુછ્યુ ] ઉત્તરાયણુ ૧૧ પ્રશ્ન અને ઉત્તરા છે. (૨૪) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠે પ્રવચનમાતાનું સ્વરૂપ છે. ( ૨૫ ) જયધોષ મુનિ અને યજ્ઞ કરનાર બ્રાહ્મણુ વિજયશ્રેષ વચ્ચેના સવાદ છે. એમાં સાચા બ્રાહ્મણુવાદિનું સ્વરૂપ સમજાવાયું છે. ( ૨૬ ) સાધુઓની દસ પ્રકારની સામાચારીનું નિરૂપણ છે. ( ૨૭) ગળિયા બળદના દૃષ્ટાન્ત દ્વારા ઉપનય અપાયે છે. ( ૨૮ ) મેક્ષમાર્ગના જ્ઞાનાદિ સાધનેાનું સ્વરૂપ છે. આ અઝયણુ તત્ત્વાર્થાધિના પાયારૂપ જણાય છે. ( ૨૯ ) સવેગ, નિવેદ, ધર્મ શ્રદ્ધા ઇત્યાદિ ૭૩ ારનું નિરૂપણુ છે. ( ૩૦) તપના પ્રકારે અને ઉપપ્રકારનું વર્ણન છે. ( ૩૧ ) ૧, ૨ એમ સ ંખ્યાના ક્રમે ચરિત્રનું સ્વરૂપ આલેખાયું છે. ( ૩૨ ) પ્રમાદનુ“રાગ, દ્વેષ, માહ અને કષાયાનું સ્વરૂપ સમજાવાયું છે. ( ૩૩ ) કના પ્રકાર ઇત્યાદિનું નિરૂપણુ છે. ( ૩૪ ) લેશ્યાના પ્રકારનું સ્પષ્ટીકરણુ છે. ( ૩૫ ) અનગાર એટલે ધર વગરના સાધુઓને મા સમજાવાયેા છે. (૩૬ ) જીવ અને અજીવના પ્રકાર ઇત્યાદિનું વિસ્તૃત વર્ષોંન છે. આની ૨૬મી ગાથાને આધારે કેટલાક કહે છે કે મહાવીરસ્વામીએ નિર્વાણુ સમયે આ ૩૬ અયણુ પ્રકાશ્યાં હતાં.3 સકલના અને કવૌદ્ધોના સુત્તનિપાતનું સ્મરણુ કરાવનારા અને ધાર્મિક કાવ્ય તરીકે આગમેામાં મહત્ત્વનું સ્થાન ભોગવનારા આ આગમતાં કેટલાંક અઝયણુ અંગમાંથી ઉદ્ભવેલાં છે, કેટલાંક જિનભાષિત છે ને કેટલાંક પ્રત્યેકબુદ્ધસંવાદરૂપ છે. આમ આની નિશ્રુત્તિ (ગા. ૪ )માં કહ્યું છે. ‘પાય ટીકા ' (પત્ર ૫ આ )માં કહ્યું છે કે પરીસહ દિદ્ભિવાયમાંથી ઉદ્ભવ્યુ છે, દુમપુષ્ક્રિયના પ્રણેતા મહાવીરસ્વામી છે,કાવિલીયના કર્તા પ્રત્યેકબુદ્ધ છે, અને કૅસિગાર્યામજ દેશી અને ગૌતમના સવાદરૂપ છે. ૧. ધર્મપદના ૨૬મા બ્રાહ્મણવર્ગ ’• સાથે આ સરખાવાય તેમ છે. ૨. આત્મારામજી મહારાજ આ વાત સ્વીકારતા નથી (જીએ જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર). ૭. જીએ HI (Vol. II, p. 466 ). વૈદિક સાહિત્યમાં ભગવદ્ગીતાનું જે સ્થાન છે તેવું સ્થાન જૈન સાહિત્યમાં ઉત્તર૦નું ગણાય છે. ૧૩ . Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમનું દિગ્દર્શન [ પ્રકરણુ બીજા અને સોળમા અઝયણને પ્રારંભિક ભાગ અને રમું અજઝયણ સિવાયનું લખાણ પદ્યમાં છે અને એની સંખ્યા ૧,૬૪૩ની છે. શુબ્રિગે કહ્યું છે કે ઉત્તરાધ્યયનસૂત્રનાં આર્યામાં લખાયેલાં અજઝયણે આ ઉત્તરના મોટા ભાગ (bulk) કરતાં સ્પષ્ટપણે અર્વાચીન છે. આ હકીકત આચાર (૨, ૧૫)ની આર્યાને અંગે પણ કહી શકાય તેમ છે. - વિવરણાદિ–અતિપ્રાચીન (archaic) ને વિલક્ષણ રૂપના ભરડાર રૂપ આ આગમ ઉપરની નિજજુતિમાં લગભગ છ ગાથાઓ છે. ૯૧મી ગાથામાં ભદ્રબાહુને, ૭મીમાં અજજરખિયને, અને ૧૦મીમાં ભાવ (ભગવાન) થૂલભદ્રને ઉલ્લેખ છે. આ ગાથાઓ પાછળથી ઉમેરાઈ હશે એમ લાગે છે અથવા તે આ ભાસની ગાથાઓ હોવી જોઈએ. ૧૪૮મી ગાથામાં વાસવદત્તા અને ઉદયણને ઉલ્લેખ છે. ગા. ૧૬૫– ૧૭૮ સાત નિહ્નો વિષે અને ગા. ૨૧૨–૨૩૫ સત્તર પ્રકારના મરણ વિષે હકીકત પૂરી પાડે છે. આ આગમ ઉપર ભાસ રચાયેલું છે. આની કેટલીક ગાથાઓ દે. લા. જે. પુ. સંસ્થાવાળી આવૃત્તિમાં નોંધાઈ છે. આ આગમની ચુર્ણની એક તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૪૮૯માં લખાયેલી છે. આ યુણિ ઈ. સ. ૧૯૩૩માં છપાઈ છે. સર્વદેવસૂરિને અને અભયદેવસૂરિને પિતાના “ગુરુ” તરીકે ઓળખાવનારા, ધનપાલકૃત તિલમંજરીને તપાસી આપનારા, વિ. સં. ૧૦૯૬માં સ્વર્ગે સંચરેલા અને “થારાપદ્ર” ગરછના “વાદિવેતાલ ” શાન્તિસૂરિએ મૂળ તેમજ નિજ જુત્તિ એ બન્નેના સ્પષ્ટીકરણને અનુલક્ષીને સંસ્કૃતમાં ટીકા રચી છે, પણ એમાં કથાનકે પાઈયમાં આપ્યાં છે અને એથી તે આ ટીકા પાઈય ટીકા ” તરીકે પ્રસિદ્ધિ પામી છે. આના પ્રારમ્ભના પાંચમાં ૧. જુઓ The Dasavey aliya Suttaની પ્રસ્તાવના (પૃ. ૫, ટિ. ૨). ૨. વિશેષ માહિતી માટે જુઓ પૃ. ૧૭૨ તેમજ F G H J (પૃ. ૧૮૦). ૩. વિમલસાગરગણિના શિષ્ય પસાગરગણિએ આ કથાનકેનું પ્રતિસંસ્કૃત આપ્યું છે. આ રચના વિ. સં. ૧૯૫૭માં થઇ છે. વિશેષ હકીકત માટે જુઓ D 0 4 M (Vol. XVII, p. 8, pp. 78–74 ). Page #172 -------------------------------------------------------------------------- ________________ ૫રમું ] ઉત્તરજઝયણ ૧૪૩ પદ્યમાં શુણિ અને વૃત્તિઓ આની પૂર્વે રચાયાને ઉલેખ છે. તેમાં ચુણિ તે ઉપર જે સેંધાઈ છે તે જ લાગે છે. વૃત્તિઓથી કઈ સમજ. વાની છે તે જાણવું બાકી રહે છે. પાઈય ટીકા (પત્ર ૧૫રઆ૧૮૧)માં નિહ્નવવાદ ઘણી સરસ રીતે ચર્ચાય છે. આ ટીકાને “શિષદિતા ” તેમજ “ઉત્તરાધ્યયનસૂત્રબ્રહવૃત્તિ” પણ કહે છે. એના અન્તમાં જે પ્રશસ્તિ છે તેને સારાંશ ઉત્તરની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૫૩– પ૪)માં શાપેન્ટિયરે આપે છે. આ પ્રશસ્તિમાં “ભિલ્લમાલ' નગરને ઉલ્લેખ છે. મૂળ, નિજજુત્તિ તેમજ આ પાઈય ટીકાની એક તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૩૪૩માં લખાયેલી છે. આ ત્રણે મૂળ વગેરે દે, લા. જે. પુ. સંસ્થા તરફથી છપાયાં છે. ' પાઈય ટીકાની બીજી તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૪૫૪માં લખાઈ છે. “વડ” ગષ્ટના ઉદ્યોતનસૂરિના શિષ્ય આભ્રદેવના શિષ્ય નેમિચન્દ્રસૂરિએ (જેઓ પહેલાં દેવેન્દગણિ તરીકે પ્રસિદ્ધ હતા તેમણે ) ગુખધુ મુનિચન્દ્રસૂરિના કહેવાથી આ આગમ ઉપર વિ. સં. ૧૧૨૯માં સંસ્કૃતમાં “સુખબોધા” નામની ટીકા ‘પાય ટીકા 'ને આધારે રચી છે એટલું જ નહિ, પણ એમાં અપાયેલી અનેક કથાઓ શબ્દ શબ્દ પાઇ ટીકામાંથી ઉદ્ધત કરી છે. માણિજ્યશેખરસૂરિએ દીપિકા રચી છે. જિનસાગરસૂરિના શિષ્ય કમલસંયમ ઉપાધ્યાયે વિ. સં. ૧૫૪૪માં ઉત્તર૦ ઉપર “સર્વાર્થસિદ્ધિ” નામની વૃત્તિ રચી છે. એ મૂળ સહિત ત્રણ ભાગમાં ઈ. સ. ૧૯૨૩થી ૧૯૨૭માં છપાઈ છે. સિદ્ધાન્તસાગરસૂરિના શિષ્ય કીર્તિવલ્લભગણિએ વિ. સં. ૧૫૫રમાં દીપિકા વગેરે જઈને વૃત્તિ રચી છે. મુનિવિમલના શિષ ભાવવિજયે વિ. સં. ૧૬૮માં “હિણપુર માં વૃત્તિ રચી છે અને તેમ કરવામાં એમના ગુરુભાઈ વિજયહર્ષગણિએ એમને સહાયતા આપી છે. આ વૃત્તિ મૂળ સહિત બે ભાગમાં છે. આ. સ. તરફથી ૧. જુઓ પૃ. ૧૭. ૨. ગુરુભાઈ અર્થાત્ એક જ ગુરુના શિષ્ય. ૩ ૨૨માં અઝયણુગત કૃષ્ણચરિત્રનું વિસ્તૃત સ્વરૂપ દેવેન્દગણિએ આ ટીકામાં આપ્યું છે. એને અંગ્રેજી અનુવાદ શાપેન્ટિચરે તૈયાર કરી મૂળ સહિત 3 D M G (64, 1910, 897 ff.)માં છપાવ્યો છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ છપાઈ છે. જયકીતિની ટીકા મૂળ સહિત હી. કં. તરફથી ઈ. સ. ૧૯૦૯માં અને લક્ષમીકીર્તિના શિષ્ય લક્ષ્મીવલભે વિ. સં. ૧૭૪૫(?)માં રચેલી વૃત્તિ ઇ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલી છે. - શાર્પોન્ટિયરે ઉત્તર૦ સમ્પાદિત કર્યું છે. એમાં અંગ્રેજીમાં વિસ્તૃત ઉપોદઘાત છે અને એમાં આગ વિષે ઊહાપોહ છે. આ સમ્પાદન Archives d' Etudes Orientales (Vol. 18) તરીકે ઉપસલા( Uppasala)થી બે ભાગમાં ઇ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ થયું છે. ભાષાતર–S B E (Vol. XLV)માં ઉત્તર૦ને યાકોબીએ કરેલ અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયેલ છે. જે. ધ. મ. સ. તરફથી મૂળ ગુજરાતી ભાષાતર સહિત બે ભાગમાં અનુક્રમે વિ. સં. ૧૯૮૧ને ૧૯૮૨માં છપાયેલુ છે. પૂ. જે. ગ્રન્થમાલા-૧૩” તરીકે ઉત્તરજઝયણને છાયાનુવાદ, “ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ” એ નામથી ઇ. સ. ૧૯૩૮માં છપાયે છે. અ. ૨૭ને અનુવાદ “ગળિયે બળદ” એ નામથી શ્રીમહાવીરસ્થા(પૃ. ૪૬૪–૫)માં અપાય છે. અ. ૧૨, ૧૪, ૧૯ અને ૨૩ના મેં કરેલા સમશ્લોકી અનુવાદ અહીંના (સુરતના) સાપ્તાહિક નામે “ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ”ના તા. ૧૬-૨-૪૭, તા. ૬-૪-૪૭, તા. ૩-૩-૪૬ અને તા. ૩૧-૮-૪૭ ના અંકમાં અનુક્રમે છપાયા છે. ઉત્તર૦ ટકામાંથી ઘણી કથાઓને અંગ્રેજી અનુવાદ Hindu Tales એ નામથી જે. જે. મેયર કરેલ છે. આ ટીકાના પત્ર ૫૯-૬પ, ૯૫૮–૯૫, ૩૭–૪૩આ, ૧૨૪૪–૧૨૫, ૧૮૫આ-૧૯૭આ, ૨૭૪૪-૨૩૬૮ અને ૨૭૮-૨૪૨૪ માંની પહેલી બે કથા ઐતિહાસિક છે, જ્યારે બાકીની પાંચ ધાર્મિક છે. આ સાતે કથાઓને હિંદી સારાંશ પુ. ક.માં અપાય છે. .' 'દસયાલિય (દશવૈકાલિકી–સુધર્મસ્વામીના શિષ્ય જંબુ૧ આની નિષુત્તિમાં છ વાર (જુઓ ગા. ૧, ૭, ૧૨, ૧૪ ને ર૫) આને દસકાલિય” તરીકે અને બે વાર (જુઓ ગા. ૬ ને ૩૯૭ અસ્પંદર) “દસયાલિય” તરીકે ઉલલેખ છે. ૨ આ નામના અર્થ માટે જુઓ HCLJ(પૃ. ૧૫૪). Page #174 -------------------------------------------------------------------------- ________________ કરમું ! હસયાલય ૧૬૫ સ્વામીના શિષ્ય પ્રભવસ્વામી ઈ. સ. પૂર્વ ૪૧૩માં કે એની આસપાસમાં જૈન સંધના નાયક બન્યા. એમના પછી એમના શિષ્ય શવ્યંભવ (સેજજે ભવ)સૂરિ ઈ. સ. પૂર્વે ૪૦૭માં કે એની આસપાસમાં નાયક બન્યા. એઓ ચૌદ પુદ્ગના ધારક હતા. એમણે એમના પુત્ર મનગ(મનક) માટે દસયાલિયની યોજના કરી. આના રચના વર્ષ તરીકે વીરસંવત ૭૨(ઈ. સ પૂર્વે ૪૫૫)ને ઉલ્લેખ કરાય છે. આમાં દસ અઝયણે છે. તેમાં પાંચમાને બે ઉદ્દેસઅ અને નવમાને ચાર ઉદ્દેસ છે; બાકીનાંને ઉદેસા નથી. ચેથા અજઝયણના પ્રારમ્ભને ભાગ ગદ્યમાં છે; નવમા અઝયણના ચોથા ઉદ્યસામાં કેટલાક ભાગ ગદ્યમાં તો કેટલેક પદ્યમાં છે; બાકીની તમામ કૃતિ પદ્યમાં છે. આપણે આનાં અજઝયણનાં નામ એના વિષય સહિત નાંધીશું. (૧) દુમપુડ્યિા (મપુષ્પિકા)–ઝાડના ફૂલમાંથી ભમરે રસ ચૂસી લે છતાં તેને ઈજા ન કરે તેમ શ્રમણ તે એ વાત અહીં કહેવાઈ છે. પહેલા પદ્યમાં અહિંસા, સંયમ અને તપને ધર્મનાં અંગ ગણાવાયાં છે અને આ ધર્મની પ્રશંસા કરાઈ છે. (૨) સામણુપુલવગ (શ્રામપૂર્વક)–ઈચ્છાઓ ઉપર વિજય મેળવવાથી અને ભેગથી વિરક્ત રહેવાથી સાધુતા પમાય છે. છ ને આઠમા પદ્યમાં “અગધણ” અને “ગધણ” સપને અને નવમામાં “હા” નામની વનસ્પતિને ઉલ્લેખ છે. (૩) ખુફિયાયાકહા (ટ્યુલિકાચારકથા )- સાધુને ન આચરવા જેવી ત્રેપન બાબતે દર્શાવાઈ છે. આને આહાર, પ્રસાધન, ક્રીડા ઈત્યાદિ સાથે સમ્બન્ધ છે. આઠમા પદ્યમાં સાત જાતના મીઠાને ઉલ્લેખ છે. (૪) છજજીવણિયા (ષડૂછવનિકા)–આનું બીજું નામ “ ધમ્મપણુતિ' છે. આમાં છ જવનિકાનું તેમજ પાંચ મહાવ્રતનું સ્વરૂપ અપાયેલું છે. અન્તમાંનાં ૧૩૨૫ પદ્યોમાં આત્મોન્નતિનાં પર્નાથિયાં સમજાવાયાં છે. (૫) પિંડેસણુ (પિચ્છેષણ)–ભિક્ષા માટે જતી વેળા રાખવાની સાવધાનતા અને નિરવઘ આહારગ્રહણની વિધિ સમજાવાઈ છે. ૧ વીરસંવત ૩૬માં જન્મેલા આ શ્રુતકેવલી વીરસંવત્ ૧૮માં સ્વર્ગ સંચર્યા. જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૩૨). ૨ જુઓ આ અઝયણુ તેમજ એની નિત્તિ (ગા. ૧૬). Page #175 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (૬) ધર્મદુકામ (ધર્માર્થકામ)–આનું બીજું નામ “મહાયારકા” છે. આમાં પાંચ મહાવ્રતો કેવી રીતે પાળવાં તે બતાવાયું છે. (૭) વકસુદ્ધિ (વાક્યશુદ્ધિ)–સાધુની ભાષા કેવી હેવી જોઈએ એ અહીં વિસ્તારથી દર્શાવાયું છે. (૮) આયારસ્પણિહિ (આચારપ્રણિધિ)–ઉત્તમ આચારને ભષ્કાર મેળવવા શ્રમણે શું કરવું જોઈએ એ પહેલા પદ્યમાં દર્શાવાયું છે. ચેથા અને દ્ધા અઝયણનું સ્મરણ કરાવનાર છ છવનિકાયને લગતે વિષય આના પછીના ૧૭ પદ્યોમાં આલેખાયો છે. ભિક્ષાચર્યાના નિયમો અને શ્રમણના આદર્શ ભૂત ગુણોનું નિરૂપણ બાકીનાં પઘોમાં છે. ૫૧મા પદ્યમાં નક્ષત્ર, સ્વપ્ન, યોગ, નિમિત્ત, અન્ન અને ભેષજ વિષે ગૃહસ્થ સાથે વાત કરવાનો સાધુને નિષેધ કરાવે છે. (૯) વિણય માહિ (વિનયસમાધિ)–ગુરુ પ્રત્યે વિનય અને એમની સાથેનું વતન, પરીષહેનું સહન, વાણુ પર સંયમ તેમજ વિનય-સમાધિ, મૃત– સમાધિ, તપ -સમાધિ અને આચાર-સમાધિના ચાર ચાર પ્રકારનું સ્વરૂપ એમ વિવિધ વિષયે આલેખાયા છે. (૧૦) સભિખુ (સભિક્ષ)આદર્શ શ્રમનું સંક્ષિપ્ત પણ સચોટ નિરૂપણ છે. - બે ચલા–રઇવક્કા (રતિવાક્યા) અને વિવિાચરિયા (વિવિક્તચર્યા) એ નામની આ બે ચૂલા ઉપર ભદ્રબાહુવામીની નિજજુતિ છે એટલે એ એટલી તે પ્રાચીન છે જ. સંયમમાં સાધુ સ્થિર રહે અને ફરીથી ગૃહસ્થાશ્રમમાં જવા તૈયાર ન થાય એ જાતની સમજણ પહેલી ચૂલામાં અપાઈ છે. બીજી ચૂલામાં સંસાર-પ્રવાહથી વિપરીત ચાલવાનો ઉપદેશ અપાય છે. આમ ચાલનાર શ્રમણની ચર્ચા વિષે વિચાર કરાય છે. ૧ આની પહેલી ગાથામાં આ ચૂલાને “કેવલીએ કહેલી” એમ કહ્યું છે. નિજુત્તિ અને યુણિમાં આની ઉત્પત્તિ વિષે કોઈ કથા નથી. હરિભદ્રસૂરિની ટીકા (પત્ર ૨૭૮)માં કેઈ આ સીમધરસ્વામી પાસેથી એ લાવ્યાની વાત છે, જ્યારે પરિશિષ્ટ પર્વ (સ. ૯, લે. ૯–૮)માં તે આ બને ચૂલા તેમજ ભાવણ અને વિમુનિ એ ચાર સ્થૂલભદ્રની બેન સાધ્વી જણા સીન્ધરસ્વામી પાસેથી શીખી લાવ્યાની વાત છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પન્દરમ્ | દસયાલિય ૧૫૭ નિમ્હણ-દસયાલિયની નિજજુત્તિ(ગા. ૧૬-૧૭)માં કહ્યું છે કે આયપૂવામાંથી ધમ્મપત્તિ, કમ્મપવાયમાંથી પિંડેસણું, સચ્ચપ્પવાયમાંથી વકસુદ્ધિ અને નવમા પુવના ત્રીજા વત્યુમાંથી બાકીના ભાગનું નિÉહણ કરાયું છે. મતાન્તર પ્રમાણે બાર અંગરૂપ ગણિપિડગમાંથી આ મૂલસુત્તનું નિય્હણ કરાયું છે. જુઓ ગા. ૧૮. - સંતુલન–ધમ્મપતું અંશતઃ સ્મરણ કરાવનારા દસયાલિયનું અ. ૨, પદ્ય ૧ સંયુત્તનિકાય (નન્દનવગ્ન, દુકકરં, પૃ. ૭) સાથે અને અ. ૨, પદ્ય ૭ વિસન્તજાતક ( ક્રમાંક ૬૯, પૃ. ૩૧૧ ) સાથે મળતાં આવે છે. આ તે પ્રાચીન પાલિ સાહિત્યની અદ્ધમાગણી સાહિત્ય સાથે સમાનતા છે એના નમૂનારૂપે ઉલ્લેખ છે. આ ૨, પદ્ય ૭-૧૧ ઉત્તરાયણ (અ. ૨૨, પદ્ય ૪૨-૪૪, ૪૬, ૪૯) સાથે અક્ષરશઃ મળે છે. અ. ૪માંની મહાવતેને અંગેની કડિકાઓ આયાર ( સુય. ૨, અ. ૧૫ )ના અંતિમ ભાગ સાથે મોટે ભાગે મળતી આવે છે. અ. ૭ને આયાર ( સુય. ૨, અ. ૪) સાથે સરખાવતાં એમ ભાસે છે કે આ ૭નું લખાણ તે આયારના ગદ્યનું પદ્યાત્મક રૂપાન્તર છે. અ. ૧૦ અને ઉત્તરઝયણ (અ. ૧૫) વિષય, નામ, છન્દ અને પ્રત્યેક પાના અન્તના સ જૂિ પૂરતા ભાગની બાબતમાં મળતાં આવે છે. પ્ર. એ. એમ. ઘાટગેએ Parallel Passages in the Dasavaikalika and the Acāraiga નામના લેખમાં આયાર ( સુય. ર )ની ત્રીસ કણ્ડિકાનું દસયાલિયનાં કેટલાંક પદ્યો સાથે સામ્ય દર્શાવ્યું છે. વિવરણદિ–દસયાલિય તેમજ એની બે ચૂલા ઉપર ભદ્રબાહુસ્વામીએ નિજુત્તિ રચી છે. મૂળ સહિત આ નિજજુત્તિની પ્રા લેયમને 1 au au "New Indian Antiquary” (Vol. I, No. 2, pp. 180–137)માં છપાયો છે. ૨ આની ગા. ૮૨માં જે ગેવિન્દ વાચકને ઉલ્લેખ છે તેઓ શું નન્દીની પટ્ટાવલીમાં નાગાર્જુનના શિષ્ય તરીકે ઉલેખાયેલા ગોવિન્દ (ઈ. સ. ૩પ૦ )થી ભિન્ન છે ? ગા. ૯૮-૧૧પમાં ભિક્ષાચર્યાથી જીવનાર સાધુને રસોઇ કરનારને હાથે થતી હિંસા કેમ ન લાગે એ વાત વિસ્તારથી સમજાવાઈ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ve આગરાનુ દિન પ્રકરણ સમ્પાદિત કરેલી આવૃત્તિ Z D M G(Vol. 46, pp. 581-863)માં પ્રસિદ્ધ થઇ છે. એમાં નિવ્રુત્તિના કથાત્મક ભાગની ચકાસણી છે તેમજ વિવરણાત્મક સાહિત્ય વિષે વિસ્તૃત ઊહાપોહ છે. આ આગમ ઉપર ભાસ છે અને એમાં લગભગ ત્રેસઠ ગાથા છે. પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસર્ગાણુ મહત્તરે રચેલી સુણ્ણિ ઋ કે સંસ્થા તરફથી ઇ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થઇ છે. મૂળ તેમજ ઉપર્યુક્ત નિવ્રુત્તિ અને ભાસ ઉપર હરિભદ્રર્રારએ વૃત્તિ રચી છે અને આ તમામ દે, લા, સંસ્થા તરફથી છપાયાં છે. આ આગમ તેમજ એની એ ચૂલા ઉપર સમયસુન્દરર્ગાણુએ વિ. સ. ૩૧૬૯૧માં ટીકા ચી છે અને એ મૂળ સહિત - શ્રીજિનયક્ષ:સૂરિજી ગ્રન્થરત્નમાલા ”ના પહેલા રત્ન તરીકે જૈન બન્ધુ સમાજ તરફથી વિ. સં. ૧૯૭૫માં છપાઇ છે. ચન્દ્રન-જૈનાગમ-ગ્રન્થમાલામાં ગ્રન્થાંક ૧ તરીકે આ આગમ છાયા, અજ્ઞાતકર્તૃક અવસૂરિ, હસ્તિમલજીકૃત સાભાગ્યચન્દ્રિકા ' નામની હિન્દી ટીકા, ભૂમિકા, સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા અને શબ્દકૅશ સહિત ઇ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયેલ છે. પ્રે. શુથિંગે દસવૈયાલિયનું ઇ. સ. ૧૯૩૨માં સમ્પાદન કયુ" છે. એમાં અંગ્રેજીમાં ભાષાન્તર અને ટિપ્પણ છે. આ સમ્પાદન શેઠ આણુ ંદજી કલ્યાણુજી તરથી પ્રસિદ્ધ થયું છે. ભાષાન્તરક્રિ—પ્રા. લાયમેને દસવૈયાલિય ( અ. ૧-૩ )નુ જન ભાષાન્તર કર્યુ છે, પ્રા. કાશીનાથ વાસુદેવ અત્યકરે દસનેયાલિયનું અ ંગ્રેજી ભાષાન્તર તૈયાર કરી એ મૂળ, નિવ્રુત્તિ અને ટિપ્પા સહિત ઇ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કર્યુંકે એ પૂર્વે જૈન મહિલામંડળ (મુંબઇ) તરફથી મૂળ ગુજરાતી સાષાન્તર સહિત છપાવાયું હતું. એ. ટી. ઉપાધ્યેએ અંગ્રેજી પ્રસ્તાવના, અનુવાદ અને ટિપ્પણુ સહિત મૂળ પએ કટકે છપાવ્યું છે, અ. ૧૦તે ' ૧ આ સૃષ્ણુિમાંની ત્રણ થાઓના હિંદી સારાંશ પુ. ક.માં પૃ. ૧૦૧-૧૦૫માં છપાયા છે. ૨ નુએ પૃ. ૧૯. ૩ શિશનનધિ-શૃંગાર. ૪ ઇ. સ. ૧૯૩૮માં જે આની બીજી આવૃત્તિ છપાઈ છે તેમાં નિવ્રુત્તિ અપાઈ નથી. ૫ પહેલામાં અ. ૧-૬ છે, જ્યારે બીજામાં અ. –૧૦ તેમજ એ ચૂલા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પિન્દરમ્] પિકનિજજુત્તિ ને અહનિજજુત્તિ મારો પદ્યાત્મક અનુવાદ"સિહચક” (વ. ૧૨, અં. ૧)માં તેમજ જે. ધ. પ્ર. (પુ. ૬૩, અં. ૬)માં છપાયે છે. પ્ર. પટવર્ધને “The Das'avaikalikasutra: A Study” નામના લેખમાં છો પર વિસ્તારથી વિચાર કર્યો છે. પૃ. ૧માં વિવિધ આવૃત્તિઓ અને ટીકાઓની નેધ છે. પિંડનિજજુત્તિ (પિચ્છનિયુક્તિ)–દસયાલિયના “પિંડેસણું” નામના પાંચમા અઝવણ ઉપર નિજજુત્તિ રચતાં એ ઘણું મોટી થઈ જવાથી એને પૃથફ સ્થાન આપી ભદ્રબાહુસ્વામીએ પિડનિજજુત્તિ રચી છે. આમ આ દસયાલિયની નિજજુત્તિમાંથી ફૂટેલી પ્રશાખા (off-shoot) છે. દસયાલિયની નિજજુત્તિ ( ગા. ૨૩૯ )માં આ પિંડનિજજુત્તિનું સુચન હેય એમ લાગે છે. ૬૭૧ ગાથામાં રચાયેલી આ પિંડનિજજુત્તિમાંના પિંડ આનો અર્થ “ આહાર ” થાય છે. આહારને અંગેના ઉદ્ગમદેષ, ઉત્પાદન-દે, એષણ–દે અને ગ્રાસષણ–દેનું અહીં નિરૂપણ છે. પિંડનિજજુત્તિ ઉપર જે ૪૬ ગાથાનું ભાસ છે તેની કેટલીક ગાથાઓ પિંડનિજજુત્તિમાં દાખલ થઈ ગઈ છે. આ પિંડનિજજુત્તિ ઉપર મલયગિરિસૂરિએ વૃત્તિ રચી છે અને એ બને છપાયેલી છે. પિંડનિજુતિ ઉપર હરિભદ્રસૂરિએ વૃત્તિ રચવા માંડી હતી. એ “સ્થાપના-દોષ” પર્યત રચાઈ હોય એમ લાગે છે. આજે એ મળે છે કે નહિ તે જાણવું બાકી રહે છે. પહાવાગરણ ઉપરના જ્ઞાનવિમલસૂરિકૃત વિવરણમાં પિંડનિજજુત્તિને સંક્ષેપ છે (જુઓ પૃ. ૧૧૪). મૂલાયારના છઠ્ઠા પરિચ્છેદની ૧-૬૨ ગાથામાંની ઘણુંખરી પિંડનિજજુત્તિની જ ગાયા છે એમ મુનિ દર્શનવિજયજીએ “ મૂલાચાર” નામના લેખમાં કહ્યું છે. પિંડનિજજુત્તિ(૪૬૧-૪૭૩)માંની કથા પુ. કમાં “ નાક કાટ લી!” એ નામથી હિન્દીમાં અપાઈ છે. એહનિજુત્તિ (ઓધનિયુકિત ) આવરસનિજજુત્તિ ( ગા. ૧ જુઓ પૃ. ૨૮. ૨ ૪૫મી ગાથામાં ચન્દ્રગુપ્તના ભોજનથાળમાંથી બે શિષ્ય ભજન કરતા હોવાની હકીકત છે. ૩ જુઓ પૃ. ૧૭—૮ ૪ જુઓ અ.જે. ૫૦(ખરડ ૨)ને ઉપધાત (પૃ. ૬૧). ૫ જુઓ જે. સ. પ્ર. (વ. ૬, અં. ૨, પૃ. ૫૮). Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણે ૬૬૫)ની આ એક પ્રશામા ( off-shoot ) ગણાય છે, અને આમ એના કર્તા પણ ભદ્રબાહુ સ્વામી છે. આજે આ જે સ્વરૂપમાં મળે છે તેમાં આના ઉપરની ભાસની પણ કેટલીક ગાથા જોવાય છે. “હ”ને અર્થ સંક્ષેપ, સામાન્ય એમ થાય છે. આ એનિજજુત્તિમાં બહુ સલમ વિગતે ન આપતાં સામાન્યપણે હકીકતે અપાઈ છે. આમાં ચરણકરણાનુયોગનું પ્રાધાન્ય છે. ચરણસતિ, કરણસમિતિ, પ્રતિલેખનઠાર, પિડ–દ્વાર, ઉપધિનું નિરૂપણ, અનાયતનનું વર્જન, પ્રતિસેવનાધાર, આલેચના-દાર અને વિશુદ્ધિ-ધાર એ બાબતનું અહીં નિરૂપણ છે. ઓહનિજજુતિ ઉપર જેમ ભાસ છે તેમ યુણિ પણ છે, પણ એ અપ્રસિદ્ધ છે. હનિજજુત્તિ ઉપર દ્રોણસૂરિએ જે ટીક્કા રચી છે એ તે મૂળ સહિત છપાયેલી છે. પકિખયસુત્ત (પાક્ષિકસ્ત્ર)–આ પદ્યાત્મક કૃતિ (liturgy in verse)ને કેટલાક “મૂલસુત” ગણે છે. આમાં પ્રારમ્ભમાં પાંચ મહાવ્રતને નિર્દેશ છે અને ત્યાર બાદ આગમોની નામાવલિ છે. આ સુત્તમાં ક્ષમાશ્રમણોને નમસ્કાર કરાયો છે. પાક્ષિક પ્રતિક્રમણ કરતી વેળા સાધુઓ આ સુત્ત બેલે છે. આ સુત્તમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત છે. પ્રતિક્રમણ એ ચોથું પાવશ્યક ગણાય. આ હિસાબે આ અવસ્મયનું પેટાસૂત્ર છે.યશોદેવસૂરિએ વિ. સ. ૧૧૮૦માં રચેલી “સુખવિબોધા " નામની વૃત્તિ સહિત આ પખિયસુત્ત છપાયું છે. ચક્રેશ્વરસૂરિના પ્રશિષ્ય તિલકસૂરિએ પખિયસુત્ત પર અવચૂરિ રચી છે. ૧ પાંચ મહાવ્રત, સાધુધર્મના દસ પ્રકાર, સંયમના સત્તર, વૈચાવૃત્યના દસ અને બ્રહ્મચર્યની ગુપ્તિનાં નવ, તેમજ જ્ઞાનાદિ ત્રણ, તપના બાર પ્રકાર અને ક્રોધાદિ ચાર એમ સિત્તેર ભેદ જાણવા. જુઓ હનિજજુત્તિભાસ (ગા. ૨.) ૨ પિચ્છવિશુદ્ધિના ચાર પ્રકાર, સમિતિના પાંચ, ભાવનાના બાર, પ્રતિમાના બાર, ઈન્દ્રિયોના નિગ્રહના પાંચ, પ્રતિલેખનાના પચ્ચીસ, ગુપ્તિના ત્રણ અને અભિગ્રહના ચાર એમ સિત્તેર ભેદ છે (એજન ગા. ૩). ૩ જુઓ પૃ. ૧. ૪ જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૮૪). ૫ જુઓ પૃ. ૧૭. ૬ એઓ વિ. સં. ૧૩૦૪ સુધી વિદ્યમાન હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ સાળસુ ] ચસરણ પ્રકરણ ૧૬: દસ પઇગ જે તીથ કરને જેટલા શિષ્યો ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિક અને પારિામિક એમ ચાર પ્રકારની બુદ્ધિથી વિભૂષિત હોય તે તીર્થંકરનાં સમયમાં તેટલાં હજાર પ્રકીણુંક રચાય અને એમના તીમાં પ્રત્યેકબુદ્ધની સંખ્યા પણ એટલી જ હોય. આમ નદીની મલયગિરિસૂરિકૃત ટીકા( પત્ર ૨૦૮ આ )માં કહ્યું છે. મહાવીરસ્વામીના ૧૪,૦૦૦ બુદ્ધિશાળા શિષ્યાએ પણુગા રચ્યાં હતાં. એ બધાં આજે મળતાં નથી. જે મળે છે તેમાંનાં આ સમિતિ તરફથી છપાયેલાં ૧૬સને હું અહીં સક્ષિપ્ત પરિચય આપું છું. આ પર્ણાગે! વૈદિક પરિશિષ્ટનું સ્મરણ કરાવે છે. કુસલાશુભધિ-અઝવણુ ’ ૧ ચઉસરણ (ચતુઃ શરણુ )—આને પણ કહે છે. એમાં ૬૩ ગાથા છે. પહેલી સાત ગાથામાં સામાયિકાદિ છ આવશ્યકેાનાં ફળના નિર્દેશ છે અને આઠમીમાં ચૌદ સ્વપ્નાનાં નામ છે. ત્યાર પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કૈવલજ્ઞાનીએ કહેલા ધર્મ એ ચાર શરણા, દુષ્કૃત્યની નિન્દા અને સુકૃત( સત્કાર્યાં )ની અનુમેદના એ બાબતે વિચારાઇ છે. છેલ્લી ગાથામાં વીરભદ્ ' ( વીરભદ્ર) શબ્દ છે. એ ઉપરથી આ પુણ્ડુગના કર્તા · વીરભદ્ર' છે એમ મનાય છે. આ ૩૫ણુગ તેમજ ખીજા ૪નવ સંસ્કૃત છાયા સહિત આ સમિતિ તરફથી છપાયાં છે.પ આ ચસરણને તેમજ આઉરપચ્ચક્ખાણું, ભત્તપરિણ્ણા અને સંચારગના કનવિજયજીએ કરેલા ભાવાનુવાદ મૂળ સહિત C . ૧૧: ૧ આત્મારામજીકૃત જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તરમાં વિથય અને વીર્થવને ભેગાં મૂક્યાં છે અને સથારગને ન ગણી એને બદલે ગચ્છાચાર અને મરણુસમાહિને ઉલ્લેખ કરાયા છે. જીએ ‰. સા. સં. ઈ. ( પૃ. ૮૧). મરણુસમાહિ અને ગચ્છાચારને ખલે ચદાવિત્ઝય અને વીસ્ત્થવ આપી આ॰ સમિતિ તરફથી દસ છપાવાયાં છે. એજન(પૃ. ૮૧). ૨ જુએ નવમી ગાથા. ૩ આ ચસરણ અને તદુલવેયાલિય દે. લા. સસ્થા તરફ્થી ઇ. સ. ૧૯૨૨માં છપાયેલ છે. ૪ જુઓ પૃ. ૧૩ અને ૧૭, ૫ જુએ પૃ. ૧૭, Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમાનું નિ [ પ્રકરણ આરાધનાસાર' એ નામથી વિજયદાનસૂરિયન્યમાળાના મંત્રી હીરાલાલ રહ્યુછેાડદાસ માસ્તર તરથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત થયેા છે. ૬. લા. પુ. સંસ્થા તરફથી ગ્રન્થાંક ૫૯ તરીકે આ આગમ અવસૂરિ સહિત છપાયેલ છે અને સાથે સાથે તન્દુલનેયાલિય અને એના ઉપરની વિજયવિમલકૃત વૃત્તિ પણ છપાયેલ છે. › * ૨ આઉરપચ્ચક્ખાણ ( આતુરપ્રત્યાખ્યાન )...આને બૃહદાતુરપ્રત્યાખ્યાન ' પણ કહે છે. આમાં એકન્દર સિત્તેર ગાથા છે. દસની ગાથા પછી કેટલાક ભાગ ગદ્યમાં છે. ‘ બાલ-પંડિત ' મરનું સ્વરૂપ પહેલી નવ ગાથામાં સમજાવાયું છે. દસમી ગાથાથી ‘પતિ-પડિત' મરણનું સ્વરૂપ વિચારાયું છે. ૩૫મી ગાથામાં ‘ ખાલ ’ મરણુ, ‘ બાલ–પંડિત ' મરણુ અને ‘ પંડિત ’ મરણુ એમ મરણના ત્રણ પ્રકાર ગણાવાયા છે. વિયાહ૦ (સ. ૧૩, ઉ. ૭; સુ. ૪૯૬)માં ખાલ–મરણુ અને પડિત-મરણુ વિષે વિસ્તારથી વિચાર કરાયા છે. રગા. ૪૬-૫૬માં હિતશિક્ષાને અધિકાર છે. છેલ્લી ગાથામાં વીર ' શબ્દ વપરાયા છે. એથી આના કર્તાનું નામ વીરભદ્ર ’સૂચવાય છે. મૂલાયાર( પરિચ્છેદ ૨ )માં આ પણુગની ૫૪ ગાથા અને રિ. ૩માં પાંચ જોવાય છે એમ મૂલાચાર” નામના લેખમાં ઉલ્લેખ છે. આ પણુગની આવૃત્તિ વગેરે માટે જુએ પૃ. ૧૭૧-૨ TUR . * આ પણ્ડુગમાં તેમજ ભત્તપરિણ્ણા, મહાપચ્ચક્ખાણુ તે મરણુસમાહિમાં આરાધનાના વિષય છે. આરાધનાને અંગેની કૃતિઓની નોંધ બૃહત્કથાકે શની પ્રસ્તાવના( પૃ. ૪૮–૯)માં અપાઈ છે. ૪૪ ભત્તરિણ્ણા (ભક્તપરિજ્ઞા)—આમાં ૧૭૨ ગાથા છે. ‘અભ્યુદ્યુત’ ૧ ખીજી ગાથામાં સાત શિક્ષાવ્રતના ઉલ્લેખ છે, અને આઠમી ગાથામાં ભત્તરિણ્ણાની ભલામણ કરાઈ છે. ૨ ૫૪મી ગાથામાં ચંદવિત્ત્ત શબ્દ વપરાચેલા છે, અને એના અર્થ ‘રાધાવેધ છે. ૩ જુઆ હૈ. સ. પ્ર. (વ. ૬, અ ૧, પૃ. ૬–૧૦). આ લેખમાં એવા પણ ઉલ્લેખ છે કે મૂલાચાર ( પિર. ૪ માંની ત્રણ ગાથા ઉત્તરમાંથી કંઇક ફેરફાર સાથે અપાઇ છે અને એના કેટલાક ભાગ આહનશ્રુત્તિની ગાથાથી બનેલા છે. ૪ આ અંક આ॰ સમિતિએ છપાવેલ દસ પઇણુગને અનુસરે છે. ( સ. ૧૩, ૩. ૭; સુ. ૪૯૬)માં . 2 Page #182 -------------------------------------------------------------------------- ________________ સામું ] ભરપરિણ૭ ને સારગ ૧m મરણથી આરાધના થાય છે. આ મરણ ભક્તપરિણા, ઈગિની ને પાદપપગમન એમ ત્રણ પ્રકારનું છે (જુઓ ગા. ૯). ભક્તપરિતાના વિચારને અવિચાર એમ બે પ્રકાર ગા. ૧૦માં બતાવાયા છે. આના પછીની ગાથાઓમાં અનશન કરનારની ગ્યતા, એને કરાવાતા સમાધિ પાન અને વિરેચનનો ઉલ્લેખ છે. ગા. ૫૩–૧૫૩માં શિષ્યજનને અપાયેલી શિખામણુનું સવિસ્તર વર્ણન છે. ગા. ૦૯-૧૩૪માં પાંચ મહાવ્રતનાં સ્વરૂપ અને ફળ વિચારાયાં છે. ૧૬મી ગાથામાં સુબધુએ છાણું સળગાવી ચાણકયને કે જેણે ગોકુળમાં ૩પાદપપગમન-અનશન રવીકાર્યું હતું તેને બા છતાં એણે એ સમાધિપૂર્વક સહન કરી ઉત્તમ અર્થને પ્રાપ્ત કર્યો એ વાત છે. ૧૭૧મી ગાથામાં “વીરભદ્” શબ્દ આવે છે. એ ઉપરથી આ પઇરણુગના કર્તાનું નામ “વીરભદ્ર” સૂચવાય છે. આ પછણગની આવૃત્તિ ઈત્યાદિ માટે જુઓ પૃ. ૧૭૧-૨. ૬ સંથારગ(સંરતારક)–આમાં ૧૨૩ ગાથા છે. અન્તિમ કાળની આરાધનારૂપ સત્યારાના સ્વીકારનો મહિમા વર્ણવાયો છે. ૧૫મી ગાથામાં કહ્યું છે કે “વેત કમળ, (પૂર્ણ) કળશ, સ્વસ્તિક, નન્હાવર્ત અને ઉત્તમ પુષ્પની માળા એ સર્વે મંગળ વરતુઓ કરતાં સન્યારે વધારે મંગળરૂપ છે. ૨૩મી ગાથામાં તીર્થની વ્યાખ્યા છે. ગા. ૩૨-૪૩માં કોને સન્યારે વિશુદ્ધ ગણાય તે નિર્દેશાયું છે. ગા. ૪૬-૫૭માં વિધિપૂર્વક સન્યારા પર આરૂઢ થએલા ક્ષેપકના સુખનું વર્ણન છે. ૧૩મી ગાથામાં કહ્યું છે કે સૂકા ઘાસને સભ્યારે કે પ્રાસુક (નિર્જીવ) ભૂમિ એ કંઈ કારણ નથી, પણ વિશુદ્ધ ચારિત્ર પાળનારે આમા ખરેખર સન્યારારૂપ છે. સન્યારા પર આરૂઢ થઈ “પંડિત’ મરણને પામનારાનાં દૃષ્ટાન્ત ગા. ૧૬-૮૮માં ૧ ગા. ૪૧માં કહ્યું છે કે એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રની સાથે સાકરવાળું દૂધ ઉકાળીને ટાઠું કરી પાવું તે “સમાધિપાન” છે. ૨ આ વાત સંથાર(ગા. ૭૩–૫)માં પણ છે. ૩ ભત્તપરિણું (ગા. ૭૩)માં તે ઈંગિની-મરણની વાત છે. ૪ મહાભારત (પ., અ. ૮૨, લે. ૨૦)માં આને ઉલેખ છે. અંગુત્તર નિકાચની ટીકામાં નદિયવરને એક મેટી માછલીનું નામ ગયું છે. ' Page #183 -------------------------------------------------------------------------- ________________ LEA આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અપાયાં છે. પછીની ગાથામાં સન્યારાના સ્વીકારની અને ક્ષમાપનાની વિધિ બતાવાઇ છે. કુંટ ફેશન ક ંટ્સ( Kunt von Kamptz )ના Über die vom Sterbefasten handelnden älteren Painna des Jaina-Kanons નામના લેખમાં પણ્ણામાં આવતી કથા વગેરેના ૪ઉલ્લેખ નોંધાયા છે. HILL (Vol. II, p. 460)માં કહ્યું છે કે આમાં તેમજ ઉપર્યુક્ત બીજા પણુમાં સાધુને યેગ્ય મરણના વિષય છે તેમ છતાં એ ઔપદેશક કાવ્યેા છે. . ૩ મહાપચ્ચક્ખાણ ( મહાપ્રત્યાખ્યાન)-આમાં ૧૪૨ પડ્યો છે. થોડાંક ‘અનુષ્ટુભૂ'માં છે. દુરિત્રની નિન્દા (પદ્ય ૧-૧૨ ), એકત્વભાવના ( ૧૩–૧૬, ૪૪), માયાને—ભાવશયના ત્યાગ, સસારમાં પરિભ્રમણ ( ૩૭–૪૦ ), · પણ્ડિત ' મરણુની અભિલાષા (૪૧--૪૨, ૪૫-૫૦ ), પુદ્ગલાથી-આહારાદિથી અતૃપ્તિ ( ૫૧-૬૪), પાંચ મહાત્રતાનું પાલન ( ૬૮–૭૬ ), સ્વાશ્રય, ‘પ ંડિત’ મરણની પ્રશંસા (૯૨ ), આરાધના (૯૩૯૫, ૧૩૭), કર્માંના ક્ષય (૯૯-૧૦૧), વ્યુત્સર્જન (૧૦૯, ૧૧૪૦૯ ) અને આરાધનાનું ફળ (૧૩૮-૯) એમ વિવિધ વિષયે અહીં વિચારાયા છે. “ મૂલાચાર ’” લેખમાં એવા ઉલ્લેખ છે કે આ પણ્ડુગની એ ગાથા મૂલાયાર( રિ. ૨)માં અને ત્રણ ગાથા એના ત્રીજા પરિચ્છેદમાં જોવાય છે. આ પણ્ડુગની આવૃત્તિ ઇત્યાદિ માટે રૃ. ૧૭૩ જોવુ, પ તંદુલવેચાલિય ( તન્દુલવૈચારિક )—આમાં વચ્ચે વચ્ચે જે ૧ પુષ્પચૂલાના ધર્માચાર્ય અણુિં કાપુત્ર, સ્કન્દક મુનિના પાંચસે શિષ્ય, દૃષ્ટ રાજિષ, સુકારાલ ઋષિ, અવન્તિ( સુકુમાળ), આય કાર્તિક, ધર્મસિંહ, ‘ઈંગિની’ મરણ સ્વીકારનારા ચાણકય, અમૃતધેાષ રાજિષ, ‘લલિતધટ’ નામના ખન્નોસ પુરુષા, સિદ્ધસેન મુનિ, કુમાર કુરુદત્ત, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ અને મ’ખલી ( ગેશાલકે) માળેલા એ મુનિવરો વિષે અહીં ઉલ્લેખ છે. ૨. ૧૨૨મી ગાથામાં રાધાવેધ ’ એ અમાં ચંદવિજ્ઝ' શબ્દ વપરાયેલા છે. ૩. આ લેખ હેમ્પુથી ઈ. સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ થયા છે. ૪ બૃહત્કથાકાશની પ્રસ્તાવના ( પૃ. ૨૬-૩૦)માં સથારગ, ભત્તપરિણા અને મરણસમાહિમાંના આ પ્રકારના ઉલ્લેખાનુ ગાથાદીઠ સંક્ષેપમાં સ્પષ્ટીકરણુ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સાળસુ ] તંદુલનેયાલિય ને ગચ્છાયાર ગદ્યમાં લખાણ છે એને સંપાદકે વીસેક સૂત્રરૂપ ગણ્યું છે. બાકી ભાગ પદ્યમાં છે ને એની સખ્યા ૫૮૬ની છે. પહેલા પદ્યમાં આ પણુગનું અહીં સૂચવાયા મુજબ નામ અપાયુ છે; ખીજા અને ત્રીજામાં વિષયને નિર્દેશ કરાયા છે. જીવનું ગર્ભ તરીકેનું કાલમાન, ચેાનિનું સ્વરૂપ, ગર્ભાવસ્થામાં આહારાદિ અને માસદીઠે શારીરિક રચના, માતાનાં અને પિતાનાં અગાના ઉલ્લેખ, નારક અને દેવ તરીકેની ઉત્પત્તિ, પ્રાણીની ખાળ ઇત્યાદિ દસ દશાનું સ્વરૂપ, ધર્મમાં ઉદ્યમ, યુગલધર્મી વગેરેનુ વન, સંહનનના અને સંસ્થાનના છ છ પ્રકારું, તન્દુલની ગણુતા, કાળના વિભાગે—શ્વાસાદિનાં માન, શિરા વગેરેની સંખ્યા, દેહની અપ વિત્રતા, કામુકને ઉપદેશ, સ્ત્રીઓનાં ઉત્રાણુ નામ, નારી, મહિલા ઇત્યાદિની વ્યુત્પત્તિ, સ્ત્રીઓને સ્વભાવ અને ધર્મનું શરણુ એમ વિવિધ વિષયાનુ અહીં નિરૂપણુ છે. જૈ. સા. સ. ઇ. ( પૃ. ૮૦ )માં તંદુલનેયાલિય નામની સકારણતા દર્શાવતાં કહ્યું છે કે “ એક સેા વર્ષના આયુષ્યવાળા પુરુષ પ્રતિદિન તદુલ–ભાત ખાય તેની સ ંખ્યાના વિચારના ઉપલક્ષણુથી આ નામ પડેલુ છે. ’ આ પણ્ગ છાયા સહિત છપાયેલુ છે. વળી વિજયવિમલે રચેલી વૃત્તિ સાથે પણ એ પછપાયુ' છે. આ પણુમને ઉલ્લેખ દસવેયાલિયસુણ્ડિ( પત્ર ૫ )માં છે. ૭ ગચ્છાયાર (ગચ્છાચાર)આ॰ સમિતિ તરફથી વિ. સ. ૧૯૮૦માં આનવિમલસૂરિના શિષ્યાણુશિષ્ય ૬વાનર ગણુિએ વિ. સં. ૧૬૨૨ પહેલાં ૧ ૨૪મી ગાથાંમાં કહ્યું છે કે કોઈ પાપી જીવ ખાર વર્ષ ગર્ભમાં રહે. ૨ ૫૫મી ગાથામાં એની સખ્યા ૪૬૦ કરેડ ને એસી લાખની દર્શાવાઇ છે. એની પહેલાના ગદ્યમાં પુરુષાદિના કાળિયાની સંખ્યા તેમજ અસ્કૃતિ, પ્રસૃતિ ઇત્યાદ્રિનાં માપનુ સ્વરૂપ છે. ૩ આને લગતા મૂળ પાઠ તેમજ એને ગુજરાતી અનુવાદ મે વૈરાગ્યરસમજરી ( ગુચ્છક ૨, શ્લા. ૧૧)ના સ્પષ્ટીકરણ ( રૃ. ૫૧-૩ )માં આપ્યા છે. માનિસીહમાં પણ સ્ત્રીનું આવું વૈરાગ્યજનક વર્ણન છે. આ વિષે મે ઉપર્યુક્ત સ્પષ્ટીકરણ(પૃ. ૫૪–૧)માં ઊહાપોહ કર્યો છે. ૪ જીએ પૂ. ૧૦, ૫ જીએ પૃ. ૧૮, ૬ જે, સા. સં. ઈ. (પૃ. ૫૮૪)માં આ વાનર તે જ વિજયવિમલ છે અને એએ આનન્દવિમલસૂરિના શિષ્ય છે એવા ઉલ્લેખ છે. જે આ અભ્રાન્ત હોય તે Page #185 -------------------------------------------------------------------------- ________________ 08 આગમાનું દિગ્દન [ મરણું રચેલી વૃત્તિ સહિત જે આ પણુગ છપાયું છે તેમાં ૧૩૭ પદો છે. એમાં કેટલાંક અનુષ્ટુલમાં અને કેટલાંક આર્યમાં છે. આમાં હાંસિયામાં વિયેના નિર્દેશ છે. ૧૩૫મી ગાથામાં કળા મુજબ આ આગમને ઉદ્ધાર માનિસીહ, કપ્પ અને વવહારમાંથી કરાયા છે. આમાં આચાય, સાધુ અને સાધ્વી એમ ત્રણના સ્વરૂપનું નિરૂપણ છે. ગા. ૧માં મહાવીરસ્વામીને નમસ્કાર કરાયેલે છે. ગા. ૨-૭માં ગચ્છમાં રહેવાનુ ફળ તે ગા. ૮-૪૦માં ઉત્તમ અને અધમ આચાર્યનાં લક્ષણ. દર્શાવાયાં છે. ગા. ૪૧-૧૦૬માં સાધુના સ્વરૂપને અને ગા. ૧૦૭– ૧૩૪માં સાધ્વીના સ્વરૂપને વિચાર કરાયા છે. ‘ ગચ્છ ' એટલે સાધુએને સમુદાય. ગચ્છનુ નિરૂપણુ એ આ આગમના વિષય છે. ગુચ્છની ઉત્તમતા આચાયના ઉપર આધાર રાખે છે. ગચ્છાયાર ઉપર વાનની બૃત્તિ છે. એ અને ગુજરાતી અનુવાદ સહિત આ આગમ ધ્યાવિમલ ગ્રન્થમાલાન્ગ્રન્યાંક ૨૫ તરીકે ઇ. સ. ૧૯૨૪માં છપાયેલ છે. આ આગમ ઉપર એક સંસ્કૃત અવર છે. એની એક હ્રાયોથી વિ. સ. ૧૬૪૬માં લખાયેલી છે. આ પઋણ્ગ છાયા સહિત છપાયુ છે. વળી આ છાયા તેમજ ગુજરાતી વિવેચન સહિત ભૂપેન્દ્રસૂરિ–સાહિત્ય-સમિતિ તરફથી પણ પ્રસિદ્ધ થયું છે. સ્વ. વિજયરાજેન્દ્રસૂરિએ જે અનુવાદ કર્યો હતેા તેને સસ્કારીને આ વિવેચન તૈયાર કરાયુ છે. જે. ૧. પ્ર. સભા તરફથી મૂળ ગુજરાતી અનુવાદ સાથે છપાયેલુ છે. ૮ ગણિવિજ્જા (વિદ્યા)—આમાં ૮૨ પડ્યો છે. થોડાંક (દા. ત. ૫૬-૮) અનુષ્ટુમાં છે. પહેલી ગાથામાં અલાખવિધિ–નવ ખળેાની વિધિ કહીશ એમ કહ્યું છે. બીજી ગાયામાં ( ૧ ) દિવસ, (૨ ) તિથિ, ( ૩ ) નક્ષત્ર, (૪) કરણ, ( ૫ ) ગ્રહ–દિવસ, ( ૬ ) મુદ્દત', ( ૭ ) શત્રુનલ, (૮) D C J M (Vol. XVII, p. 1, p. 845)માં મેં જે એમને પ્રશિષ્ય કહ્યા છે તે સુધારવું ટે. આનન્દવિમલસૂરિના શિષ્ય વિજયવિમલે વિ. સં. ૧૬૩૪માં જે ૫૫૦ શ્લાક જેવડી સંસ્કૃત ટીકા રચી છે તેના સંશાધનમાં વિદ્યાવિમલ, વિવેકવિમલ અને અનિવિમલ એ ત્રણ વિષુધાએ સહાયતા કરી હતી. ૧ જુએ DCTM (Vol. XVII, p. 1, p. 346 ) ૨ જુએ પૂ. ૧૭. Page #186 -------------------------------------------------------------------------- ________________ સેળયું 7. દોવિંદસ્થ ને મરણ સમાપ્તિ ૧૭૭ લગ્ન-બલ અને (૮) નિમિત્ત-બલને ઉલેખ છે. આ દરેકમાં શું શું કરવું ઘટે તે આગળની ગાથાઓમાં વિચારાયું છે. અન્તમાં દિવસ કરતાં તિથિ, તિથિ કરતાં નક્ષત્ર એમ ઉત્તરોતર અધિક બળવાન છે એ વાત છે. આમ આ જ્યોતિષને ગ્રન્થ છે. એના ૬૩મા પદ્યમાં ‘હેરા શબ્દ છે. ૯ દેવિંદથય (દેવેન્દ્રસ્તવ)–આમાં ૩૦૭ ગાથા છે. ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થકરને વન્દન કરી કોઇ સમયજ્ઞ શ્રાવક પ્રથમ પ્રાકૃષમાં વર્ધમાન(વીર)ના તરફ બહુમાન (૨) થવાથી વીરની ઉદાર સ્તુતિ કરે છે અને એની પાની હાથ જોડીને એ સાંભળે છે. આમ પહેલી ત્રણ ગાથાને સાર છે. છઠ્ઠી ગાથામાં બત્રીસ ઇન્દ્રોને નિર્દેશ આવે છે એ સાંભળતાં પત્ની પતિને પ્રશ્ન પૂછે છેઃ આ બત્રીસ ઇન્દ્રો તે ક્યા ? તેઓ ક્યાં રહે છે ? કોની કેટલી સ્થિતિ છે ? કોને કેટલાં ભવન અને વિમાન છે ને તેનું સ્વરૂપ શું છે ? ઇન્દ્રોનું અવધિજ્ઞાન કેવું છે? (–૧૦ ). શ્રુતજ્ઞાનરૂપ સાગરમાંથી પ્રતિકૃચ્છા વડે મને જે કૃત મળ્યું છે તેના આધારે હું ઉત્તર આપું છું એમ પતિએ કહ્યું (૧૨) અને ઉપયુક્ત પ્રશ્નોના ઉત્તરો આપ્યા. એમાં લેકપાલ વગેરેની સંખ્યા (૪૩–૫), ઇન્દ્રોનાં બળ અને પરાક્રમનું સ્વરૂપ (પર-૬૫), જતિષ્કને વિવિધ દષ્ટિએ વિચાર (૮૧–૧૬૧)-નક્ષત્રના ચન્દ્ર સાથેના યોગના સમય ( ૧૦૨-૪), કપિપપન્ન અને કપાતીત દેવેનો અધિકાર ( ૧૬૩-૧૯૮), દેવોનો પ્રવીચાર (૧૯૯-૨૦૨ ), ઇષત્રાગભારાનું વરૂપ અને સિદ્ધોની અવગાહના (૨૭૩-૨૯૦) અને સિદ્ધોનું સુખ (૨૯૩-૯) એ વિષય પણ સમજાવાયા છે. આ પ્રમાણે કાઈ શ્રાવકે કરેલા નિરૂપણને રજૂ કરતે આગમ વીરભદ્ર રચ્યો છે અને એ છાયા સહિત છપાયેલ છે. ૧૦ મરણસમાહિ (મરણસમાધિ)–આમાં ૬૬૩ ગાથા છે. ૧ બત્રીસ ઇન્દ્રો (ગા. ૧૪–૧૯), ભવનની સંખ્યા (૨૧–૦) અને ઇન્દ્રોની સ્થિતિ (૨૮-૩૦ ). ૨ જુઓ. પૃ. ૧૭. ૧૨ WWW.jainelibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પહેલી ગાથામાં “મરણવિહિ સંગહ ” કહીશ એવી પ્રતિજ્ઞા છે. સમાધિપૂર્વક મરણ શી રીતે થાય એ પ્રશ્ન શિષ્ય વન્દન કરીને પૂછે છે. સાતમી ગાથામાં “મરણસમાહિ? જાણવા ઇચ્છું છું એમ શિષ્ય કહે છે. ત્યાર બાદ આરાધનાના ત્રણ પ્રકાર (ગા. ૧૫), આરાધક અને અનારાધકનું સ્વરૂપ, પાંચ સંકિલષ્ટ ભાવનાને ત્યાગ(૬૦), મરણ અંગે આલેચનાદિ ચૌદ પ્રકારને વિધિ ( ૮૧-૮૨), સૂરિના ગુણો, શલ્યનો ઉદ્ધાર, જ્ઞાન અને ચારિત્ર માટે ઉદ્યમ, “અનશન” તપનું લક્ષણ(૧૩૪), જ્ઞાનને મહિમા (૧૩૫–૧૪૯), સંલેખનાવિધિ, રાગ અને દ્વેષ ઉપર વિજય, પ્રમાદ અને ઉપાધિ ઈત્યાદિને ત્યાગ, આત્માનું આલમ્બન, મમત્વાદિને ત્યાગ, ભાવશલ્યને ઉદ્ધાર, પ્રત્યાખ્યાન, “પણ્ડિત” મરણની અભિલાષા (૨૪૦૧), સન્તષને અભાવ, મહાવ્રતોની રક્ષા, (૨૫૮-૨૬૬), ઉત્તમ અર્થની સિદ્ધિ, “ અભ્યદ્યત ” મરણ, જિનવચનને મહિમા, સંવેગ, પતાકાહરણ, નિર્ધામક, ક્ષામણ, દેહાદિને ત્યાગ, સંસ્કારક, હિતશિક્ષા, અન્યત્વ–ભાવના (૩૬૮), અશુચિ-ભાવના (૩૮૫), અન્યાન્ય ગતિમાંનાં દુઃખ, જિનધર્મ શેઠ, ચિલતિપુત્ર, ધન્ય, શાલિભદ્ર, પાડવો વગેરેનાં દષ્ટાન્ત (૪૨૩–૫૧૯), અનિત્યાદિ બાર ભાવના (૫૭૦-૬૩૭) અને મેક્ષના સુખની અપૂર્વતા તેમજ આ પછણણુગની રચના મરણવિભક્તિ, મરણુવિસેહિ, મરણસમાહિ, સંલેજનાસુય, ભરપરિણું, આઉરપફખાણ, મહાપચ્ચક્ખાણ અને આરોહણ પણ એમ આઠ શ્રુતને ભાવ લઈને કરાયાને ઉલ્લેખ ( ૬૬૧-૩ ) એમ વિવિધ વિષયો નિરૂપાયા છે. પ્રકરણ ૧૭ નંદી ને અણુઓગદ્દાર આ આગમ એ જૈન શ્રમણોને જે જાણવું જોઈએ તે બધું રજૂ કરનારા મહાકાય વિશ્વકેશ છે. જુઓ HIL (Vol. II, p. 478). નંદી-નંદીમાં કેટલેક વિભાગ ગઘમાં તો કેટલેક પદ્યમાં છે. એમાં એકન્દર ૯૦ પદ્યો છે. સુત્તની સંખ્યા ૫૯ની છે. શરૂઆતમાં ૧ પ૧૬મી ગાથામાં “કુર્કટ "સપનો ઉલ્લેખ છે. ૨ આ મુદ્રિત છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] ન . ૧૭૯ ૪૭ પદ્યો છે. એમાં પહેલામાં તીર્થકરની અને બીજાં બેમાં મહાવીરસ્વામીની સ્તુતિ છે. એની પછીનાં ૧૪ પદ્યોમાં સંધની નગર, ચક્ર, રથ ઈત્યાદિ રૂપક દ્વારા સ્તુતિ છે. ૨૩-૪૩ પધોમાં ર૭ શ્રમણની સ્તુતિ છે, અને આમ એ “શેરાવલી” છે. આ આગમને મુખ્ય વિષય પાંચ જ્ઞાનરૂપ ભાવનંદીના પ્રકારો અને ઉપપ્રકારનું નિરૂપણ છે. આ આગમમાં નિર્દેશાયેલી કેટલીક કથાઓનું કાલિપદ મિત્રે સંતુલન કર્યું છે. આ આગમમાં સુ ૪૧માં અનેક જૈન ગ્રન્થનો ઉલ્લેખ છે. એ જોતાં આની તેમજ અણુઓગદારની રચના વહેલામાં વહેલી ઈ. સ.ના ત્રીજા સૈકામાં ને મોડામાં મોડી ઈ. સ. ના પાંચમા સૈકામાં થઈ હોય એમ લાગે છે. દૂષ્પગણિના શિષ્ય દેવવાચક આ આગમના કર્તા મનાય છે. કેટલાક એમને જ દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ગણે છે. હરિશ્ચન્દ્રમણિએ તે પ્રશ્નપદ્ધતિ(પૃ. ૩)માં આ બન્નેને ભિન્ન ગણ્યા છે, અને એ વ્યાજબી છે. વિવરણદિ–નંદી ઉપર પ્રાચીનમાં પ્રાચીન વિવરણ તે જિનદાસગણિ મહત્તરે જઈણ મરહદ્દીમાં શકસંવત ૧૫૯૮ (વિ. સં. ૩૩)માં રચેલી યુણિ છે. આ તેમજ આના ઉપરની હરિભદ્રસૂરિકૃત ટીકા અને વિશેસાની અમુદ્રિત ગાથાઓ ઋ. કે. સંસ્થા તરફથી એક પથારૂપે ઇ. સ. ૧૯૨૮માં છપાયેલી છે. આમાં આનન્દસાગરસૂરિજીએ હરિભદ્રસૂરિના સમય ઉપર પ્રકાશ પાડ્યો છે. મલયગિરિસૂરિએ આ આગમ પર સંસ્કૃતમાં ટીકા રચી છે. એ ઈ. સ. ૧૨૩૫માં પૂર્ણ કરાઈ એમ HIL (Vol. II, p. 59)માં ઉલ્લેખ છે. આ ટીકા મૂળ તેમજ ગુજરાની બાલાવબોધ સહિત તેમજ એકલા મૂળ સહિત પણ છપાઈ છે. અમાલક ૧ વી. સં. જે. કા.(પૃ. ૧૧૯-૧૨૦)માં કહ્યું છે કે આ થેરાવલી ગુસક્રમવાળી નથી, કિન્તુ યુગપ્રધાનના કમવાળી છે. ૨ જુઓ UHQ (Vol. XIX, Nos. 3–4)માં છપાયેલે એમને લેખ નામે “Some tales of Ancient Isarael, their originals and Parallels”. ૩ જુઓ H C D J (પૃ. ૧૧૫). ૪ જુઓ નંદીની ગુણિ (પત્ર ૧૦). ૫ આની ધણીખરી હાથપોથીમાં આ વર્ષ છે. છપાયેલી આવૃત્તિમાં શક ૫૦૦નો ઉલ્લેખ છે. આ તેમજ શક ૫૯૮ને આનન્દસાગરસૂરિજી લિપિકાળ ગણે છે. ૬ જુઓ પૃ. ૧૧. ૭. જુઓ પૃ. ૧૭. Page #189 -------------------------------------------------------------------------- ________________ આગનું દિગ્દર્શન [ પ્રકરણ ઋષિએ આ આગમને હિન્દી અનુવાદ કર્યો છે. ચન્દન-જૈન ગ્રન્થમાંના દ્વિતીય પુષ્પ તરીકે આ આગમ છાયા, હિન્દીમાં ટીકા અને ટિપ્પણરૂપ પ્રથમ પરિશિષ્ટ અને નંદી સાથે અન્ય શાસ્ત્રના પાઠેનાં સામ્યરૂપ ત્રીજા પરિશિષ્ટ. નંદીના શબ્દકેશ ઈત્યાદિ સહિત સતારાથી ઇ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયેલ છે. હિન્દી ટીકાદિના કર્તા હસ્તિમલ્લ છે. આ આવૃત્તિમાં શરૂઆતમાં પચાસ ગાથા છે. આવશ્યકનિયુક્તિદીપિકામાં પ્રારમ્ભમાં આ ૫૦ ગાથાની વ્યાખ્યા માણિજ્યશેખરસૂરિએ આપી છે. નંદી વગેરેના વિયાનુક્રમ ઇત્યાદિ આ૦ સમિતિ તરફથી છપાયેલ છે. જુઓ પૃ. ૨૪. મિથ્યાશ્રત ને અજૈન ગ્રન્થ-નંદી(સુ. ૪૧)માં “સમ્યફશ્રત ” સમજાવતાં કહ્યું છે કે અરિહંતોએ પ્રરૂપેલું દ્વાદશાંગરૂપ ગણિપિટક સમ્યફ-શ્રત” છે. એ ચૌદપૂર્વીઓને તેમજ અભિન્નદશપૂર્વીને પણ સમ્ય–શ્રત ” છે, જ્યારે એમના કરતાં ઓછા જ્ઞાનીઓને માટે ભજના છે. ૪૨મા સુત્તમાં મિથ્યા-કૃતનું સ્વરૂપ સમજાવાયું છે. એમ કરતી વેળા ભારત( મહાભારત), રામાયણ, ભીમાસુરુફખ, પકૌટિલ્ય(અર્થશાસ્ત્ર) ૧ એમાંની ૧૮, ૧૯, ૩૧, ૩૨, ૪૮ ને ૪૯ એ ક્રમાંકવાળી ગાથાઓ ઉપર ચુણિમાં, હારિભદ્રીય ટીકામાં કે મલયગિરિસૂરિકૃત ટીકામાં વિવરણ નથી. ૨ આ પૈકી જેમની શ્રદ્ધા સમ્યફ ચાને યથાર્થ હોય તેમને માટે ગણિપિટક સમ્યફ-શ્રત છે, જ્યારે વિપરીત શ્રદ્ધાવાળાઓ માટે તે એ મિથ્યા-શ્રત છે. નિશ્ચયદષ્ટિ પ્રમાણે આગમની વ્યાખ્યામાં શ્રોતાનું–ગ્રાહકનું પ્રાધાન્ય છે, જ્યારે વ્યવહાર– દૃષ્ટિ પ્રમાણે વક્તાનું પ્રાધાન્ય છે. આથી કરીને નિશ્ચય-દષ્ટિથી જૈન આગમ પણ એને દુરુપયોગ કરનારની અપેક્ષાએ તો મિથ્યા-શ્રત છે. ૩ આનું પ્રાચીન નામ જય છે. ૪ સૂયગડયુક્ષિણ (પત્ર ૨૦૮)માં “કડિલગ”ની સાથે આજે પણ ઉલ્લેખ છે. આ વવહાર ( ઉ. ૧)ના ભાસ (પત્ર ૧૩૨)માં કડિગ્ન( કૌડિન્ય)ની દંડનીતિ, માઢરના (નીતિશાસ્ત્ર) અને ભંભીની સાથે નોંધાયેલા “આસુખ ”નું સ્મરણ કરાવે છે. ગેમ્પસાર( જીવકાંડ, ગા. ૩૦૪)માં આભીય અને આસુખનો અને મૂલાયાર(પ, ૬૦)માં “આસુરખને ઉલ્લેખ છે. આ ઉપરથી એમ કલ્પના ફુરે છે કે ભીમાસુરુખ એ ભીમ અને આસુખ એમ બે ગ્રન્થને વાચક હોય અથવા તો ભીમનું આસુખ એવો એનો અર્થ હોય. લલિતવિસ્તર(પૃ. ૧૫૬)માં આમ્ભીર્ય અને આસુર્યને ઉલેખ છે. ૫ આને જ ચુધવંસ ( ૬૪, ૩ )માં Page #190 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] ૧૮૧ સગડભઆિ, ખોડ(ઘેડ)મુહ, ૩ કપાસિઅ, નાગસુહુમ, કનકસમિતિ, વૈશેષિક (દર્શન), બુદ્ધવચન, ઐરાશિક, કાપિલિક, લેકાયત, કિતન્ન, માઠર, પુરાણ, વ્યાકરણ, "ભાગવ, પાતંજલિ, પુરૂદેવય, લેખ, ગણત, શકુનરુત, નાટકાદિ અથવા ૭૨ કળા અને સાંગોપાંગ ચાર વેદને મિથ્યા-શ્રત કહેલાં છે. આ ગ્રન્થ મિથ્યાદીષ્ટએ મિથ્યાત્વરૂપે ગ્રહણ કરેલાં હોવાથી એ મિથ્યા-શ્રત છે, પણ સમ્યગ્દષ્ટિ તે એને * કોટલ ” તરીકે નિર્દેશ હોય એમ લાગે છે. કોડિલચને સૂયગડશુહિણુ ( પત્ર ૨૦૮ )માં “ચાણક્કદિલ ” તરીકે ઉલ્લેખ છે. સૂયગડ ( સુય. ૧, અ. ૯ )ના ૧મા પદમાં “ અઠ્ઠાવય અને ઉલેખ છે. એને શીલા કસૂરિ ચાણક્યનું અર્થશાસ્ત્ર ગણે છે. પાઇચ અસત્યમાંથી એક અવતરણ વસુદેવહિંડી( પ. ૪૫)માં અને એક એહનિસ્તુતિ (પત્ર ૧૫ર આ)માં અપાયેલ છે. ૧ આનું સ્વરૂપ જાણવામાં નથી. ૨ ઘટકમુખે ચારાયણ, સુર્વણનાભ, ગોનદીંચ, ગેણિકાપુત્ર અને કચુમારની પેઠે બાભ્રવ્યને એક ભાગ લઈ જે કામશાસ્ત્ર રચ્યું તે આ હશે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર( પ. ૨૫૩ )માં કાત્યાયન, ભારદ્વાજ, ચારાયણ, કિંજક, પિશુન અને પિશુ-પુત્રની સાથે સાથે ઘેટકમુખને રાજનીતિજ્ઞ તરીકે ઉલ્લેખ કર્યો છે. કામસૂત્ર (પૃ. ૧૮૮)માં પણ ઘટકમુખનો ઉલ્લેખ છે. ૩ હનિમ્નત્તિના ભાસ ( મા. ૧૧-૧૨ )માં “કપાસ ” નામના એક નાનકડા ગ્રન્થનો ઉલ્લેખ છે તે જ આ “કપાસિય” છે? ૪૬ આનું સ્વરૂપ જાણવામાં નથી. છ પક્ષીને અવાજ તેમજ શુકનનું જ્ઞાન એમ આના બે અર્થ થાય છે. એમાંથી ગમે તે અર્થ અત્ર ઘટી શકે છે. એહનિજુત્તિ( ગા. ૧૦૯–૧૧૦)માં કેટલાંક શુભ શુકને ગણવાયાં છે. ૮ ઠાણ ( ઠા. ૩, ૬. ૩; સુ. ૧૮૫ )માં રિઉના ( દ) જઉગ્લેઅ ( યજુર્વેદ ) અને સામવેય ( સામવેદ )ને એમ ત્રણને ઉલેખ છે, જ્યારે વિયાહ૦ (સ. ૨, ઉ. ૧ )માં તેમજ આવવાઇય ( સુ. ૩૮, પૃ. ૯૧ અ–આ )માં આ ઉપરાન્ત અથવણ ( અથર્વવેદ ), પાંચમા વેદરૂપ ઇતિહાસ અને છ વેદરૂપ નિઘંટુને ઉલેખ છે. આવસ્યચણિયું ( ભાગ ૧, પત્ર ૨૧૫ )માં કહ્યું છે કે આર્ય વેદે ભરત વગેરેએ કર્યા છે. એમાં તીર્થકરની સ્તુતિઓ, સાધુન ને પ્રાવને ધર્મ, શાન્તિકર્મ વગેરેનું નિરૂપણ છે. અનાર્ય વેદ સુલસા, યાજ્ઞવલ્કય વગેરેએ બનાવ્યા છે. સૂયગડચુણિણ(પત્ર ૧૬ )માં આ બે નામે ઉપરાન્ત તડુગ્રીવનું નામ છે. આવસ્મયચુણિમાં દ્વાદશાંગીને “ વેદ ” કહેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમનું દિગદર્શન [ પ્રકરણ યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરતે હોવાથી એને માટે તે એ સમ્યફ-શ્રત છે.' વળી જે કેટલા મિથ્યાદષ્ટિઓને પણ એ યથાર્થ બોધનું કારણ બને તેને માટે તો આ અજેના પ્રત્યે પણ સમ્યફ-શ્રત છે આમ અહીં પ્રણેતા (વક્તા ) અને પાઠક ( શ્રોતાઓ એમ બને દૃષ્ટિએ શાસ્ત્રોને વિચાર કરાવે છે અને તે ઇષ્ટ છે, કેમકે સામ્પ્રદાયિક કદાગ્રહને બદલે સત્યને આગ્રહ એ જ સાચા નિરૂપણની જડ અને શેભા છે. દ્વાદશાંગીની સનાતનતા-નંદીનું પમ્ સુત્ત દ્વાદશાંગીની સનાતનતાં રજૂ કરે છે. અહીં કહ્યું છે કે દ્વાદશાંગરૂપ ગણિપિટક પહેલાં નહિ હતું કે ભવિષ્યમાં નહિ હોય કે અત્યારે નથી એવી સમ્ભાવના પણ નથી. આ તે ધુવ છે, નિયત છે, શાશ્વત છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ૩ ૧ આમ વેદ વગેરે પણ જેનેને માન્ય છે. ૨ શબ્દ નિર્જીવ છે. એ સર્વ સાંકેતિક અર્થનું પ્રતિપાદન કરે છે. એથી એ સર્વાર્થક પણ છે. આ પરિસ્થિતિમાં નિશ્ચય–દષ્ટિ પ્રમાણે વિચારતાં શબ્દનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વતઃ નથી પણ એને ઉપયોગ કરનાર ઉપર એ આધાર રાખે છે. જે પ્રયોજન નિર્દોષ હેચ તે એ શબ્દ પ્રામાણિક બને, નહિ તે અપ્રામાણિક. વળી શ્રોતાના ગુણદેવના ઉપર પણ શબ્દના પ્રામાણ્ય અને અપ્રામાણ્ય આધાર છે. શાસ્ત્ર એ શબ્દોનું બનેલું છે. આથી , એની ઉપકારકતા કે અપકારકતા એના શબ્દો જ ઉપર આધાર ન રાખતાં એને ગ્રહણ કરનારની યોગ્યતા અને અગ્રતાની ઉપર પણ આધાર રાખે છે. આથી વેદ તે શું પણ જૈન આગમ પણ એક રીતે અપ્રમાણ છે હાનિકારક છે, જ્યારે કેઇ ખરાબમાં ખરાબ શાસ્ત્ર પણ પ્રમાણ છેઉપકારક છે. આમ આ હકીકત પં. દલસુખ માલવણિયાએ જેન આગમ ( જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, પત્રિકા ૧૭)માં હિન્દીમાં પૃ. ૩-જમાં આપી છે. ૩ આ ક્વન દ્વાદશાંગીની પ્રશંસા કરવાની વૃત્તિને આભારી નથી, પરંતુ વસ્તુસ્થિતિનું ઘાતક છે. આનું કારણ એ છે કે જેમણે રાગ-દ્વેષનો સર્વથા સંહાર કર્યો છે એ જિનને–આપને ઉપદેશ આચાર ને વિચાર એ બેને સાચા સ્વરૂપમાં નિરૂપે જ. આચારનું સનાતન સત્ય સમભાવ-વિશ્વવ્યાપી મૈત્રી કેળવવાનું છે કે જેને જનો “સામાચિક' કહે છે. એવી રીતે વિચારનું સનાતન સત્ય અનેકાન્તવાદ, વિભજ્યવાદ ઈત્યાદિ નામથી વિદ્વાનોને સુપરિચિત એ સ્યાદ્વાદ છે કે જે Page #192 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું 1 અણુઓનદાર અણુઓગદ્દાર (અનુગદ્વાર ) સુખલાલજીના મત પ્રમાણે આ આગમના કર્તા આર્ય રક્ષિતરિ છે અને તેમની આ કૃતિ પ્રાયઃ વિક્રમની બીજી સદીની છે. પ્રશ્નોત્તર શિલીએ રચાયેલી આ કૃતિમાં ઉપક્રમ, પ્રમાણપપમ, સાગરોપમ, સંખ્યાત, અસંખ્યાત ને અનનતના પ્રકારે, નિક્ષેપ, અનુગમ અને નયનું નિરૂપણ છે એટલું જ નહિ પણ એમાં નામના દસ પ્રકારે, નવ કાવ્ય-રસ અને એનાં ઉદાહરણ, અને અનેક અજેન ગ્રન્થનાં નામ એ બાબતે પણ વાચિક અહિસા પણ છે અને જે બધી બાજુથી વસ્તુને તપાસવા અને સમજવાની વૃત્તિને સાચી રીતે પોષે છે. આમ જે જિનેની દૃષ્ટિ આચારના અને વિચારના સનાતન સત્ય ઉપર રહેલી હોય તેમના ઉપદેશરૂપ ગણિપિટકને “સનાતન’ કહેવામાં કશો વાંધો નથી, કેમકે કાળ, સ્થળ અને વ્યક્તિની દષ્ટિને લઈને સત્યના વિવિધ આવિર્ભાવ ભલે હોય પણ એ સર્વમાં સનાતન સત્ય ગુંથાયેલું છે, એટલે આ આવિર્ભાવ તરફ ઉપેક્ષા રાખીને-નહિ કે એને તિરસ્કાર કરીને વિચાર કરનાર જૈન આગમોને ગણિપિકને અનાદિ અનન્ત કહી શકે. વળી એ એક રીતે અપૌશેય છે કે જે અપૌરુષેયતા સામાન્ય રીતે વેદને વરેલી છે એમ મીમાંસકોનું માનવું છે. નિયાયિક અને વૈશેષિકો વેદને ઈશ્વરપ્રણીત માને છે તે જને પણ પિતાના ગણિપિટકરૂપ વેદને જિનપ્રણીત–સર્વપ્રત માને છે. દરેક તીર્થકરના ઉપદેશને પાયે સનાતન સત્ય હોવાથી એમાં કોઈ વાસ્તવિક ભેદ નથી. બધાં જ ગણિપિટ અર્થદષ્ટિએ સરખાં છે, અને એ અપેક્ષાએ ગણિપિટક શાશ્વત છે; બાકી શબ્દદષ્ટિએ એ અશાશ્વત છે, અધ્રુવ છે, અનિયત છે, અનિય છે, આદિ અને અતથી યુક્ત છે અને પૌરુષેય છે. ૧. જુઓ જ્ઞાનબિન્દુ૫રિચય (પૃ. ૫). ૨ આને અંગે “અણુએગદ્દારમાં નવરસ-નિરૂપણુ” ૨ આ નામે લખેલા મારા લેખનો એક હસ્તે “માનસી” (વ. ૧૨, અં. ૧, પૃ. ૨૨-૧૦૦ )માં છપાયો છે. ૩ નંદી( સુ. ૪૧)માં અપાયેલાં તેરાસિય, ભાગવ, પાચંજલિ અને પુસ્યદેવય એ નામે અહીં નથી, પણ “વેસિય’ એવું વધારાનું નામ છે. દત્તક “વૈશિક” નામનું ગણિકાઓને લગતું એક પુસ્તક રચ્યું છે અને વાસ્યાયને એને ઉલ્લેખ કર્યો છે એમ કહેવાય છે તે શું આ એ જ પુસ્તક છે ? સૂયગડની ચુણિ (પત્ર ૧૪૦)માં શિકને સ્ત્રીને વેદ” કહેલ છે અને એમાંથી અવતરણ અપાયેલ છે તે તે પણ આજ વૈશિક” છે? ૪ આ તમામને પરિચય મેં H 0 , J (પૃ. ૧૬૨-૫)માં Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે. ૧૨૭મા સુરમાં સાત સ્વરનાં નામ, એ સાતેનાં સ્થાન, કયું પ્રાણી કયો સ્વર બેલે અને ક્યા વાજિંત્રમાંથી કયે સ્વર નીકળે એ હકીકત, સ્વરનાં લક્ષણો, સ્વરના ત્રણ ગ્રામ (gamut), ૨૧ મૂચ્છના (intonation ), સ્વરોનાં ઉ૫ત્તિ-સ્થાન, એની જાતિ ઈત્યાદિ અને ગેયના ગુણાદિનું નિરૂપણ છે. આમ અહીં સંગીત વિશે કેટલુંક લખાણ છે. આ આગમ વસ્તયના અભ્યાસ માટેનું પ્રવેશ દ્વાર છે, અને સિદ્ધાન્તરૂપ દરવાજાને ઉઘાડનારી આ અનુપમ ચાવી છે. - વિવરણાદિ–આ આગમ ઉપર ચુણિ છે અને એ કે. સંસ્થા તરફથી વિ સં. ૧૯૨૮માં છપાયેલી છે. એની હેલી પંક્તિ આપ્યો છે. વિશેષમાં પ્રો. ધવે સ્યાદ્વાદમંજરીની પ્રસ્તાવના(પૃ. ૪૯)માં જે આધારે અણુઓગદ્દારના કર્તા કે સંકલનકાર તરીકે આર્ય રક્ષિતને નિર્દેશ કર્યો છે તે ભ્રાતિમૂલક હોવાનું મેં પૃ. ૧૧૧માં દર્શાવ્યું છે. ૧ કાણમાં પણ આ વિષય છે (જીએ પૃ. ૭૬). સંગીતના અન્ય ગ્રન્થ વગેરેના સમ્બન્ધમાં “ સંગીત અને જૈન સાહિત્ય” નામના લેખમાં મેં કેટલોક વિચાર કર્યો છે. આ લેખ જૈ. સ. પ્ર. ( વ. ૧૦, અં. ૮, પૃ. ૧૪૭–૧૫૦ )માં છપાયે છે. આ વિષય પરત્વે પુરાતત્વ (વ. ૧, અ. ૩; વ. ૨; અં. ૧ )માં છપાયેલ નારાયણ મોરેશ્વર ખરેને “ભારતીય સંગીતનું ઐતિહાસિક અવલોકન” નામનો લેખ, જૈન સિદ્ધાન્તભાસ્કર (ભા , અં. ૧)ગત વી. રાધવને “કુછ જૈન ગ્રંથોમાં સંગીતચર્ચા ” નામને લેખ, ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં છપાયેલ દિગમ્બરીય ગ્રન્થ સંગીતસમયસાર (કર્તા પાર્થ દેવ) અને જે. સિ. ભા.(ભા. ૯, અં. ૨; ભા. ૧૦, અં. ૧ )માં એ નામે અપાયેલે પરિચચ, સંગીતે પનિષસારમાં સંગીતજ્ઞ તરીકે નરેન્દ્રસૂરિને ઉલેખ, દેવગુપ્તસૂરિને વીણાવાદનો નાદ ઇત્યાદિ હકીકતે વિચારવી ઘટે. ૨ આ ચુણિ( પત્ર ૪૫ )માં સ્વરનું લક્ષણ, ત્રણ ગ્રામ અને ૨૧ મૂર્છાને અને મૂચ્છનાને અર્થ એ બાબતેને અંગે પાઇયમાં ત્રણ પદ્યો છે તે કોઈ સંગીતના ગ્રંથમાંથી ઉદધૃત કરાયાં હોય એમ લાગે છે. વિશેષમાં અહીં કહ્યું છે કે “મંગી’ વગેરે ૨૧ મૂચ્છનાના સ્વરની હકીકત પુત્રગતમાં સરપાહુડમાં કહેવાઈ છે અને એ આમાંથી નીકળેલ ભરહ અને વિસાખિલ વગેરેથી જાણું લેવી. ઉપર્યુક્ત ત્રણ પદ્યમાંથી બે કંઇક પાઠભેદપૂર્વક માલધારી હેમચન્દ્રકૃત વૃત્તિ( પત્ર ૧૩૦ આ)માં જોવાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] અણુગદ્દાર (પત્ર ૯૧) ઉપરથી એના કર્તા જિનદાસણ મહત્તર છે એ જાણી શકાય છે. આ આગમ ઉપર હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ ( પત્ર ૧-૧૨૮ ) રચી છે અને એ ઉપયુકત સુણ્િની સાથે એક પોથીરૂપે છપાયેલી છે. વિસેસા॰ ઉપર વિ. સ. ૧૧૭૫માં ટીકા રચનારા મલધારીય ' હેમચન્દ્રસૂરિએ પણ આ આગમ ઉપર વૃત્તિ રચી છે. એ મૂળ સહિત બે વાર પ્રસિદ્ધ થઇ છે. આ આગમા સંક્ષિપ્ત સાર “ શ્રીઅનુયોગદ।રસૂત્ર એ નામથી ગુજરાતીમાં જૈ. આ. સમા તરફથી ઇ. સ. ૧૯૧૭માં છપાયે છે, એના પ્રત્યે:જક દેવવિજયર્માણુ છે. એમણે પૃ. ૧-૪૯માં ઉપક્રમ-દ્વારને, પૃ. ૪૯-૫૨માં નિક્ષેપ-દારને, પૃ. ૫૨-૫૭માં અનુગમ-દારતા અને પૃ. ૫૭-૫૮માં નય-દ્વારને એમ ચાર દ્વારાના સારાંશ અનુક્રમે રજૂ કર્યાં છે. ,, " પ્રકરણ ૧૮ : અવશિષ્ટ આગમા આપણે સેાળમા પ્રકરણમાં દસ પછ્યુગ વિષે વિચાર કર્યાં. આ ઉપરાન્ત જે નીચે મુજબની ઉપલબ્ધ કૃતિઓને ખરી કે ખેાટી રીતે ૨૫ઋણુગ ′ તરીકે ઓળખાવાય છે એને હું · અવશષ્ટ આગમ તરીકે નિર્દેશુ છુંઃ~~ અંગચૂલિયા, અવિ+જ્જા, અજીવકપ, આઉરપચ્ચક્ખાણુ, આરાહણાપડાગા, ઇસિાસિય, કવયદાર, ચઉસરણુ, ચાવિત્ઝય, જંબુમિઅઝયણુ, જીવવિત્તિ, જોસકરડગ, જોણુપાહુડ, તિથુગ્ગાલિય, તિિ પણ્ગ, દીવસાગરપલ્ગુત્તિ, પજ'તારાહ્મણુા, વિવિસે હિં, વર્ગી ચૂલિયા, વગચૂલિયા, વિયાહચૂલિયા, વીરન્થવ, સસર્પાનત્તિ, સારાવલી અને સિદ્ધપાહુડ. ૧૯૫ " અ’ગચૂલિયા ( અ'ગચૂલિકા )——નદીમાં કાલિય સુય તરીકે ગણુાવાયેલા અને ઠાણુ ( ઠા. ૧૦; સુ. ૭૫૫)માં નિર્દેશાયેલા અગચૂલિયા ૧ જુએ પૃ. ૧૬ અને ૧૭. ૨ D C J M ( Vol. XVII, p 4, No. 1391 )માં ‘યાગિવિધ’માં ૨૧ ‘પ્રકીગુ’ ગણાવાયાં છે. એમાં પણ—કપ'ને ઉલ્લેખ છે ૩ મરણસમાહિન્દુ ખીન્નું નામ મરણવિદ્ધિ' છે એથી એને અહીં નિર્દેશ નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ નામને આગમ તે આ જ હશે કે કેમ એ જાણવું બાકી રહે છે. ભાં. પ્રા. સં. મં.માંની આની હાથપોથીમાં શરૂઆતમાં “અંગચૂલિયા ” શબ્દની સમજૂતી છે. ૧૧ અંગેને વિભૂષિત કરવામાં ચૂલિયાઓ શે ભાગ ભજવે છે તે નિશાયું છે. જેને સાધુના આચાર ઉપર–વિનય પરત્વે આ ગઘાત્મક કૃતિ પ્રકાશ પાડે છે. આમાં નંદી તેમજ અણુઓ ગદ્દાર વિષે ઉલ્લેખ છે એ જોતાં આ ઈ. સ.ના પાંચમા સૈકા કરતાં પ્રાચીન સમ્ભવતી નથી. આ આગમના અન્તિમ ભાગમાં બાકીની હકીકત વંગચૂલિયામાંથી સમજી લેવાનો ઉલ્લેખ છે. અંગચૂલિયા ઉપર ગુજરાતીમાં ટો છે. વવહાર(ઉ. ૧૦)ના ભાસ (ગા. ૧૦૦)માં અંગેની ચૂલિયાને “ અંગચૂલી ” કહી છે. એની ટીકામાં મલયગિરિસૂરિ કહે છે કે ઉપાસકદશા ઈત્યાદિ પાંચ અંગેની ચૂલિકા જે નિરા(રા)વલિકા તે અંગચૂલિકા ” છે. ઠાણ(સ. ૭૫૫)ની ટીકા( પત્ર ૫૧૩૮)માં અભયદેવસૂરિ તે એમ કહે છે કે આચાર ઇત્યાદિની ચૂલિકા તે “અંગચૂલિકા'. જેમકે આચારની અનેક પ્રકારની ચૂલિકા કહેલા તેમજ નહિ કહેલા અર્થને સંગ્રહ કરે છે. અંગવિજા (અંગવિદ્યા)–આ ગદ્ય અને પદ્યમાં રચાયેલે ગ્રન્થ છે. એનું પ્રમાણ નવ હજાર શ્લેક જેટલું છે. એ “સામુદ્રિક વિદ્યા ”ને ગ્રન્થ છે. પ્રભાવકચરિતમાંના વીરસુરિચરિત(પૃ. ૧૨૮, સિંઘી)માં વીરસૂરિએ જે અંગવિદ્યાને અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે તે આ જ આગમ હશે. વાદિવેતાલ શાંતિસૂરિએ “ અંગવિદ્યા-રચી ઉદ્ધરી” એમ જે. સા. સં. છે.(પૃ. ૨૦૭)માં ઉલ્લેખ છે. આ આગમનું મહત્વ જોતાં એ છપાવ ઘટે. અછવક૫( અછવકલ્પ)–આમાં ૪૫ પડ્યો છે. આહાર, ઉપધિ, ઉપાશ્રય, પ્રસ્ત્રવણ, શવ્યા, નિષઘા, સ્થાન, દંડ, ચામડું, પડદો, અવલેખનિકા, દંતધાવન, કર્ણધન, અસ્ત્રો, સેય અને નહરેણુને અંગેના ઉપધાતો અહીં દર્શાવાયા છે. ઉપધાત વિનાનાં આહાર, ઉપાધિ વગેરે સાધુઓને ખપે એમ અહીં કહ્યું છે. અન્તમાં “ મિશ્રકલ્પ ” કહેવાને નિર્દેશ છે. આ કૃતિ કોઈ સ્થળેથી છપાઈ હોય એમ જાણવામાં નથી. ૧ જુઓ વી. એ. જે. કા. (પૃ. ૧૭૪). ૨ ધૂળ વગેરે ઝાટકવાનું સાધન. Page #196 -------------------------------------------------------------------------- ________________ અઢારસુ ] અવશિષ્ટ આગમા ૧૮૫૭ આઉપચ્ચક્ખાણ ( આતુરપ્રયાખ્યાન )—આ પદ્યાત્મક કૃતિમાં પાંચ પરમેષ્ઠીઓનુ ગુણાકીતન છે અને ૧૮ પાપસ્થાનકાને ઉલ્લેખ છે. આમાં લગભગ ૨૮ પડ્યો છે. એમાંનુ અન્તિમ પદ્ય તે પૂર્વોક્ત (પૃ. ૧૭૨) આઉરપચ્ચક્ખાણુની ૨૭મી ગાથા સાથે મળતુ આવે છે. આરાહુણાપડામા( આરાધનાપતાકા )— જૈન ગ્રન્થાવલી ( પૃ. ૬૪)માં ‘ પ્રકીર્ણાંક ' તરીકે ગણાવાયેલી આ કૃતિમાં ૯૯૦ ગાથા છે. ગિના કહેવા મુજબ આના ૨૬માં પદ્યથી કવયદાર શરૂ થાય છે અને એ આનુ વીસમુંદાર( દ્વાર ) છે. ૯૮૩મી ગાથામાં વીરભદ્ ’। ઉલ્લેખ છે. ૯૮૫મી ગાથામાં આ કૃતિના કર્તા તરીકે ‘- વીરભદ્ 'નું નામ અપાયું છે. ૯૮૮મી ગાથામાં આનું રચનાવ વિ. સં. ૧૦૦૮નું દર્શાવાયુ છે. આ જોતાં આની પછ્યુગ ’--આગમ તરીકે રગણુના કરવી યુક્તિયુક્ત નથી; બાકી આરાધનાના વિષયને વ્યક્ત કરનારી અને ભત્તપરિણ્ણા, પિડનિન્નુત્તિ વગેરે સાથે સમાનતા ધરાવનારી ગાથાવાળી આ કૃતિ મહત્ત્વની છે. એથી એ સત્વર છપાવવી ઘટે. * 4 ઇસિભાસિય ( ઋષિભાષિત આ નામ બહુવચનમાં છે. આ ધર્મકથાનુયોગને ગ્રન્થ છે. આમાં અનેક ઉપમાઓથી વિભૂષિત ૪૫ અઝયા છે. એમાંનાં ઘણાંખરાં પદ્યમાં છે. નેમિનાથના તીમાં થયેલા નારદ વગેરે ૨૦, પાર્શ્વનાથના તીમાં થયેલા ૧૫ અને મહાવીરસ્વામીના તીર્થાંમાં થયેલા ૧૦ ઋષિઓનાં પ્રત્યેકબુદ્ધોનાં કથનરૂપ ઉપર્યુક્ત અઝયા છે. સમવાય( સુ. ૪૪ )માં તે સ્વર્ગમાંથી ચ્યવી અહીં મનુષ્યલેકમાં જન્મેલા ૪૪ ઋષિએનાં ૪૪ અઝમાના નિર્દેશ છે. ઢાણું(ઠા. ૧૦૬ સુ. ૭૫૫)માં પણ્ડાવાગરણુના એક અઝયણુને ‘સિ લાસિય' કહ્યું છે, જોકે એ અઝયણ મળતું નથી. ૧ જુએ D C J M (Vol. XVII, pt. 1, p. 326 ). ૨ મરણસમાહિ રચવામાં સાધનરૂપ બનેલ આરાહપણુગ ( જીઆ પૃ. ૧૦૮ ) નહિ મળવાથી આ આરાહણુપડાગાને સ્થાન અપાયુ` હશે. ૩ જીએ મુદ્રિત આવૃત્તિ પત્ર ૪૦ )ગત ઇસિલ સિયસ ગહણી, Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમાનુ' દિગ્દર્શન [ પ્રકરણ ૠ કે. સંસ્થા તરફથી સલાસિય ઇ સ. ૧૯૨૭માં છપાયેલ છે. ભદ્રબાહુસ્વામીએ ઉત્તરઝયણુ ઉપરાન્ત જે સિર્પાસય ઉપર `નિન્નુત્તિ રચી હતી તે આ જ છે કે ? ૧૯૯ કુંવયદાર્ ( કવચાર)—આ ૧૨૯ પદ્યની કૃતિ છે. D CJ M (Vol. XVII, pt. I, p. 330 )માં મેં એનુ પહેલુ પદ્ય તેમજ છેલ્લું પદ્ય નોંધેલ છે. વિશેષમાં અહીં મે કહ્યું છે કે એનું છેલ્લુ પદ્ય આરાધનાપતાકાભગવતીનુ ૮૯૨મું પદ્ય છે તેમજ આ કૃતિના આ એક ભાગ છે. આ રીતે વિચારતાં આને પગ ગણવુ યોગ્ય નથી. ટંકલ્પના ભાસના ૪૭૬-૪૯૦ ગાથારૂપ ભાગ ‘કવયદાર' કહેવાય છે, પણ તે આ કવયદારથી ભિન્ન છે.૩ ચઉસરણ ( ચતુઃશરણુ )આમાં ચાર શરણના હકીકત છે. આ પૃ. ૧૭૧–૨માં વર્ણવાયેલા ચઉસરથી ભિન્ન છે. " ચવિજ્ઝય ( ચન્દ્રાવેધ્યક )—આને ‘ ચંદવિઝ ' પણ કહે છે. એમાં ૧૭૪ પદ્ય છે. મરસમયે કેમ વર્તવુ જોઇએ એ આમાં દર્શાવાયુ છે. ચન્દ્ર એટલે યાન્ત્રિક પૂતળીની આંખમાં રખેલો ગોળો. આ' એટલે મર્યાદાથી વીંધવામાં આવે છે એ ‘ આવેષ્ય' શબ્દ દર્શાવે છે. એનું વર્ણન જેમાં છે તે અર્થાત્ રાધાવેધનું વર્ણન જેમાં છે તે ચન્દ્રાવેયક ' ૪.આમ આમાં પ્રસગવશાત્ રાધા નામની લાકડાની પૂતળીની ડાબી આંખની કીકી ( ચન્દ્રક ) વેધવાની વાત છે. આ કૃતિ છપાયેલી છે, પણ એ મારા જોવામાં આવી નથી. " 6 જંબુસામિઅજ્જીયણ ( જમ્મૂસ્વાધ્યયન )——આના ૨૧ વિભાગ છે. એ દરેકને ‘ ઉદ્દેસગ' કહ્યો છે. અમાં જમ્મૂસ્વામીનાં પાંચ ૧ અહીં અપાયેલા તેયલિ-અઝયણના નાયાગત એ અન્ઝરણુ સાથેના સમ્બન્ધ માટે જીએ પૂ. ૯૬. ૨ એ આજે મળતી નથી. ૩ બૃહત્કથાકારાના ઉપાદ્ધાત( પુ. ૬૮ )માં વચ'તેંત્ર વિષે કેટલીક હકીકત છે. જેનામાં જ્વાલામાલિની–કવચસ્તે ત્ર, પદ્માવતી-કવચસ્તત્ર ઇત્યાદિ છે. ૪ જુઆ પખિયસુત્તની ચશે દેવસૂરિષ્કૃત વૃત્તિ. Page #198 -------------------------------------------------------------------------- ________________ અઢારસુ ] અશિષ્ટ આગમા ભવનું વન છે. આ કૃતિને જંબુદ્ભુિત, જમ્મૂઅઝયણ, જમ્મૂસ્વામિકથાનક અને જંબૂરિત્ર પણ કહે છે. આના ઉપર પદ્મસુન્દર ઉપાધ્યાયે ગુજરાતીમાં બાલાવબેાધ રચ્યા છે. જીવવત્તિ ( જીવભકત )—ઉત્તરના ૩૬મા અજઝમણુનું સ્મરણુ કરાવનારું આ પગ મળે છે એમ જૈન ગ્રન્થાવલી ( પૃ. ૬૭) ૨ જોતાં જણાય છે. વિશેષમાં આના ૬૬મા પૃષ્ટમાં કહ્યું છે કે આના કર્તા જિનચન્દ્ર છે અને આમાં ૨૫ ગાથા છે. ૧૮૯ જોઇસકર ડગ ( જ્યાતિષ્ઠરણ્ડક )—આ પદ્યાત્મક કૃતિ છે. સૂરપણૢત્તિ અને પુત્રની પેઠે આ આગમના વિભાગોને ‘પાહુડ ’કલા છે. પહેલા પદ્યમાં સૂચવાયા મુજબ આ આગમ સૂરપËત્તિમાંથી ઉદ્ધૃત કરાયા છે. આ ખગોળવિદ્યાને ગ્રન્થ છે. આમાં ૨૧ અધિકાર છેઃ ૧ કાળનું માપ, ૨ સવસરનું માન, ૩ અધિક માસની નિષ્પત્તિ, ૪ પતિયની સમાપ્તિ, ૫ ૭અવમરાત્ર, ૬ નક્ષત્રાનુ પરિમાણુ, ૭ ચન્દ્ર અને સૂર્યની સ ંખ્યા, ૮ ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રની ગતિ, ૯ નક્ષત્રાને યેગ, ૧૦ જમ્મૂીપમાં ચન્દ્ર અને સૂર્યને મણ્ડલવિભાગ, ૧૧ અયન, ૧૨ આત્તિ, ૧૩ ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રનું મણ્ડલમાં મુગતિપરિમાણ, ૧૪ ઋતુનું પરિમાણુ, ૧૫ વિષુવા, ૧૬ વ્યતિપાતા, ૧૭ તાપક્ષેત્ર, ૧૮ દિવસેાની વૃદ્ધ અને હાનિ, ૧૯ અમાસ અને પૂનમ, ૨૦ પ્રનષ્ટ પર્વ અને ૨૧ પૌરુષી. આ આગમ મલયગિરિસૂરિષ્કૃત ટીકા સહિત ઋ. ક્રે, સંસ્થા તરફથી ઇ. સ. ૧૯૨૮માં છપાયેલા છે. આમાં પાદલિપ્તસૂરિએ આ આગમ ઉપર જણ મરઠ્ઠીમાં જે ટીકા રચી છે તેમાંનાં કેટલાંક અવતરણું છે. આ ટીકા તા આજે મળતી નથી. વિદ્યમાન જ્યોતિષમાં પૂર્વ ક્ષિતિજના ઉપર ઉદય પામેલી રાશિને ‘ લગ્ન ’કહે છે. આ સંજ્ઞા પ્રાક્-ગ્રીસ કાલમાં આપણા દેશમાં વિદ્યમાન ૧ બ્રુ જ. સા. સં. ઈ. (પૃ. ૮૫). ૨ ડેક્કન કૉલેજમાં હોવાનું લખ્યુ છે. એ હિસાબે એ સાં. પ્રા. સં. મમાં હોવી જોઇએ પણ ત્યાં નથી. ૩ ક્ષીણ તિથિ Page #199 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ હતી એમ “મારતીય કોતિષ શો પ્રારાચીન “રાન ”-કળા ” નામના લેખમાં ભા. ૨. કુલકર્ણીએ પ્રતિપાદન કર્યું છે અને એના સમર્થનાથે એમણે આગમનું નીચે મુજબનું ૨૮૮ મું(બીજી વારનું) પદ્ય રજૂ કર્યું છે – “ જા જ વિશ્વનાવિયુવે સુરિ (?) મળે છે ૪ સારું વિયુવેયુ પંચકુ વિ વિશ્વને સાચો ૨૮૮ ” આ પઘમાં અસ્સ યાને અશ્વિનને અને સાઈ યાને સ્વાતિને વિષુવનાં લગ્ન કહ્યાં છે. વિશિષ્ટ અવસ્થાવાળી રાશિને જેમ “લગ્ન' કહે છે તેમ વિશિષ્ટ અવસ્થાવાળાં નક્ષત્રોને પણ લગ્ન' કહે છે. - જીવસમાસની જેમ આ આગમ વલભી વાચના અનુસાર છે. આની છપાયેલી આવૃત્તિમાં પ૩મા પs પછીના પદ્યને અંક ૫૫ છપાય છે અને ૨૮૮મા પદ પછી અંક ૨૮૮ છપાયે છે તે શું કોઈ પદ્ય રહી ગયેલ છે કે કોઈ પ્રક્ષિપ્ત છે એમ શંકા ઊઠે છે, પણ તે અસ્થાને છે, કેમકે આ તે મુદ્રણદોષ છે. જેણિપાહુડ (નિપ્રાભૃત)-આની એક છિન્નભિન્ન હાથથી પૂનામાં ભાં. પ્રા. સં. મંદમાં છે. એને લિપિકાલ વિ. સં. ૧૫૮૨ છે. - ૧ જાઓ જૈ. સિ. ભા. (ભાગ ૧૩, કિરણ ૨, જાન્યુઆરી ૧૯૪૭). આ લેખ ઉપર નેમિચન્દ્ર જ્યોતિષાચાર્યનું ટિપ્પણ છે. તેમાં એમણે કહ્યું છે: સમવાયમાં નક્ષત્ર અને ગ્રહોની સૂક્ષ્મ ચર્ચા છે. એ બતાવે છે કે એ કાળના લોકોને રાશિનું જ્ઞાન હતું. સૂયગડમાં ચન્દ્ર, સૂર્ય, શુક્ર અને બૃહસ્પતિના ચાર, ઉકાપાત, દિગ્દાહ ઈત્યાદિનું સુન્દર વર્ણન છે. શું રાશિના જ્ઞાન વિના સંહિતાવિષયનું પ્રતિપાદન સન્માવે ખરું? ઠાણમાં નક્ષત્ર-સંવત્સર, યુગ–સ, પ્રમાણુસં), લક્ષણુ–સં૦ અને શનિશ્ચર–સં૦ એમ પાંચ પ્રકારના સંવત્સરનું વર્ણન છે. જ્યાં સુધી બાર રાશિની કલ્પના રે નહિ ત્યાં સુધી પ્રમાણ, યુગ, લક્ષણ, અને શનિસંવત્સરનું જ્ઞાન કદી સમ્ભવતું નથી. ૨ જુઓ જે. સ. પ્ર. ( વ. ૧૧, અં. ૫ )માં છપાયેલ ભા. ૨. કુલકર્ણીને લેખ “થોતિરંદ ઈ સં સ્થાન और उसकी संदेहनिवृत्ति". Page #200 -------------------------------------------------------------------------- ________________ અઢારમું ] અવશિષ્ટ આગમે . ૧૯ એના કર્તા મુનિ પહપ્રવણ (? પ્રશ્નશ્રવણુ) છે. હરિણે અન્યાન્ય વૈદ્યક ગ્રન્થાને આધારે જગસુન્દરીયેગમાલાધિકારની રચના કરી ત્યારે એમને જોણિપાહુડ નામની વૈદ્યક કૃતિ મળી શકી ન હતી એમ ડૉ. ઉપાધ્યે કહે છે. શું આ જ કૃતિ પૂનામાં સચવાઈ રહી છે? કપનો ભાસ ( ગા. ૧૩૦૩ )માં “જેણિ” થી જેસિપાહુડને ઉલ્લેખ છે. વિશેષમાં આ અને ચૂડામણિ (ગા. ૧૩૧૩)ને જ્યોતિશાસ્ત્રના ગ્રન્થ ગણાવાયા છે? તે આ જેણિપાહુડ તે કઈ કૃતિ છે ? કમ્પ ઉપરની ક્ષેમકીર્તિકૃત ટીકા (પૃ. ૪૦૧)માં નિપ્રાભૃતને ઉલ્લેખ છે. પંચાસગા પ. ૧)ના બીજા પવની વૃત્તિ ( પત્ર ૩)માં અભયદેવસૂરએ “ નિમિત્તરાજં જ્યોતિષગામૃતઝમૃતિમ્ ” એમ કહ્યું છે. આના સમ્પાદક આનન્દસાગરસૂરિજીએ તિષપ્રાભૂત પછી કૌંસમાં “નિપ્રાભૃત” એમ ઉમેરે કરી પેનિપ્રાભૂતને નિમિત્તશાસ્ત્રને ગ્રન્ય ગણે છે ખરે, પરંતુ નિમિત્તથી “અષ્ટાંગ નિમિત્ત” એવો અર્થ ન લેતાં, અમુક પદાર્થ સાથે અમુક મેળવવાથી અમુક પદાર્થ થાય એમ ઉત્પત્તિનું નિમિત્ત-નિમિત્તકારણ એવા નિમિ નો અર્થ કરી આને “ નિમિત્તશાસ્ત્ર ” ગયું છે. ભદ્રેશ્વરસૂરિએ કહાવલીમાં પાદલિપ્તસૂરિનું ચરિત્ર(પાલિત્તચરિત) આપતાં જેણિપાહુડને અને નિમિત્ત પાહડને તેમજ વિજજાપાહુડ અને સિદ્ધપાહુડને ઉલ્લેખ કર્યો છે. સૂયગડ (સુય. ૧, અ. ૮) અને એની નિજજુત્તિ(ગા. ૯૩ ) ઉપરની ટીકામાં શીલાંકસૂરિએ કહ્યું છે કે જાતજાતનાં દ્રવ્યના સામર્થ્ય માટે નિપ્રાભૃત જેવું.ક છવકલ્પ ઉપરની સિદ્ધસેનસૂરિકૃત યુણિ(પૃ. ૨૮ )માં જેણિપાહુડને ઉલ્લેખ છે. જિનદાસગણિએ નિસહ( ઉ. ૪ )ના ઉપરની એમની વિરોહચુહિણમાં કહ્યું છે કે જેણિપાહુડના જાણકાર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં પ્રાણીઓ ઉત્પન્ન કરી શકે. દા. ત. સિદ્ધસેને ૪ઘેડા બનાવ્યા હતા. નિસીહ (ઉ. ૧૮)ની - ૧ જુઓ બૃહત્કથાકોશને ઉપઘાત (પૃ. ૧૧૦). ૨ જુએ ડો. જગદીશચન્દ્ર જનકૃત Life in Ancient India as depicted in the Jaina Canong (પૃ. ૧૭૭). ૩ “ નિઝામૃતવાનાનાવિધં દ્રવ્યવર્ચ કડ્યુમિતિ' ૪ જુઓ કમ્પનું ભાસ (ભા. ૨, ગા. ૨૬૮૧). ૫ મૂળ પાઠ માટે જુઓ B C D J (પૃ. ૯૩). Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આ વિસે યુણિમાં પણ જેણિપાહુડને ઉલ્લેખ છે. વિશેસાની ગા. ૧૭૭૫માં “ જેણિવિહાણ ” શબ્દ છે. એ સમજાવતાં મલધારીય હેમચન્દ્રસૂરિએ એના ઉપરની વૃતિ (પત્ર ૭૫૦)માં નિવિધાન અને કેનિપ્રા ભૂતને એક ગણું કહ્યું છે કે અસમાન અનેક દ્રવ્યના સંયોગની નિઓ, સર્પ, સિંહ ઇત્યાદિ પ્રાણીઓ, મણિઓ, સુવર્ણ વગેરે વિવિધ જાતના પદાર્થો પેનિપ્રાભૂતમાં મળે છે. પ્રભાવક ચરિત્રમાંના પાદલિપ્તસૂરિપ્રબન્ધ(શ્લે. ૧૧૫-૧૨૭)માં એવી વાત છે કે રુદ્રદેવસૂરિ પોતાના શિષ્યને યોનિપ્રાભૃત ભણાવતા હતા ત્યારે માછલી બનાવવાની એમાં વાત આવી. આ વાત પાસે રહેતા એક ભાઈ સાંભળી ગયા અને એના આધારે એણે માછલાં બનાવવા માંડ્યાં. આચાર્યને ખબર પડતાં માછીને આમ કરતાં એમણે રે . આ જ પ્રબન્ધ( . ૧૨૮ )માં સિંહ ઉત્પન્ન કર્યાની પણ વાત આવે છે. - વવહાર( ભા. ૧? )ના ભાસ ( ગા. ૫૮ ) ઉપરથી જણાય છે કે જેણિપાહુડમાં ભેંસ(?)ને બેભાન બનાવવાની રીત બતાવાઈ છે. નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવના(પૃ. ૬)માં કહ્યું છે કે ધરસેને લગભગ ઈ. સ. ૧૩૫માં મેનિપ્રાભૂતની રચના કરી. પવયણસારની અંગ્રેજી પ્રસ્તાવના(પૃ. ૨૫ )માં જે ૪૩ પાહુડ ગણાવાયાં છે તેમાં જેણી સાર)પાહુડને ઉલ્લેખ છે કે અહીં સૂચવાયા મુજબ કેટલાક આ બધાં પાહુડના કર્તા તરીકે કુન્દકુન્દનું નામ ગણાવે છે. અનેકાન્તના ઇ. સ. ૧૯૩૯ના અંકોમાં જેણિપાહુડ વિષે લેખો વાંચ્યાનું મને પુરે છે, પણ એ લેખ અત્યારે મને ઉપલબ્ધ નથી. તિયુગાલિય (તીર્થોદ્દગારિક)–આને તિગાલી ” પણ કહે છે. ૧-૨ મૂળ પાઠ માટે જુઓ એજન (પૃ. ૯૩). ૩ જુઓ L A I (પૃ. ૨૨૭). ૪ બનવાજોગ છે કે જેણિપાહુડ એ જ નામની ભિન્ન ભિન્ન કૃતિઓ હોય. હું તે વિવિધ દ્રવ્યોના સંગથી એકેન્દ્રિયાદિ પ્રાણીઓ ઉત્પન્ન કરવાની સમજ આપતી કૃતિને–એક રીતે ઇન્દ્રજાલને જાદુ( magic)ને લગતી કૃતિને જ પUણણગ ગણું છું. Page #202 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] તિસ્થગાલિય આમાં ૧૨૫૧ ગાથા છે. આમાં પાટલિપુત્રી ” વાચનાનું વિસ્તૃત વર્ણન અને એ દ્વારા ભદ્રબાહસ્વામીને જીવનવૃતાન્ત છે. એને હિન્દીમાં સારાંશ વી. . જે. કા. (પૃ. ૯૪-૮)માં અપાય છે. સાથે સાથે એને લગતી મૂળ ગાથાઓ (૭૧૪-૮૦૨ ) પણ પૃ. ૯૮-૧૦૩માં અપાઈ છે. પાડલિપુત્તમાં રેલ આવતાં ખૂબ નુકસાન થયું હતું તેનું વર્ણન પૃ. ૪૩માં છે. ૬૨૦–૬૨૨ એ ત્રણ ગાથાઓ ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેકને વર્ષ ઉપર પ્રકાશ પાડે છે.૩ એમાં કહ્યું છે કે પાલકના ૬૦ વર્ષ, નન્દનાં ૧૫૦, મૌર્યોનાં ૧૬૦, પુષ્યમિત્રનાં ૩૫, બલમિત્રભાનુમિત્રના ૬૦, નભાસેન( નહણ )નાં ૪૦ અને ગર્દભિલના ૧૦૦ વર્ષ પૂરાં થતાં શક રાજાનું શાસન શરૂ થયું. ૬૩૫મી ગાથામાં કચ્છી (ચઉમુહ) રાજાની ઉત્પત્તિની વાત છે. આ રહી એ ગાથા – " जं एयं वडनगरं पाडलिपुत्तं तु विस्सुअं लोए । एत्थ होही राया चउमुहो नाम नामेणं ॥ ६३५॥" અહીં જે ઉચું અને પ્રસ્થ શબ્દના પ્રયોગ છે તે ઉપરથી આ પણણગ પાટલિપુત્રમાં રચાયાનું અનુમાન કરાય છે. ૭૦૫મી ગાથામાં શકવંશ, નન્દવંશ અને મૌર્યવંશના અન્તને નિર્દેશ છે. પણ મહાગુપ્તવંશ ૧ સ્થૂલભદ્ર સિંહનું રૂપ ધારણ કર્યાની હકીક્ત અહીં આવે છે. ૨ આ ગાથાઓ અને એના સારાંશ માટે જુઓ વી. સં. જ. કા. (પૃ. ૩૦-૩૧). ૩ જુએ હૈં. શાન્તિલાલ શાહનું પુસ્તક નામે Chronological Problems in the early history of Northern India and a brief account of the Jaina chronology (પૃ. ૧૬–૧૭). ૪ ગા. ૬૩૬૯માં કહીએ પાંચ સ્તુપ ખેદાવી નન્દ રાજાનું સુવર્ણ લઇ લીધાની વાત છે. કટકીને લગતી અહીં અપાયેલી અનુકૃતિ પ્રાચીન છે, અને ત્રિષષ્ટિ૦ (૫. ૧૦, સ. ૧૩)માંની કટકીને લગતી હકીકત તિગાલીના જ શબ્દમાં છે (Indian Antiguary 1919, pp. 128–80 ) એમ ડો. મોતીચંદે પ્રેમી અભિનન્દન-પ્રન્થમાંના “કુછ નૈન અનુશ્રુતિ સૌર પુરાત્તરવ” (પૃ. ૨૨)માં કહ્યું છે. ' ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ આશાનું કિગદર્શન [પ્રકરણું વિષે કશે ઇશારે નથી. એ ઉપરથી તેમજ કેટલાંક આતરિક પ્રમાણોના આધારે વી. સં. જે. કા.(પૃ. ૩૦ )માં એવું અનુમાન કરાયું છે કે આ પણણગની રચના વિક્રમની ચોથી સદીના અન્તમાં અને પાંચમીના પ્રારમ્ભમાં થઈ હશે. - અભિધાનરાજેન્દ્રમાં આ પUણગના પ્રારમ્ભ ને અન્તની થેડીક ગાથાઓ અપાઇ છે. વી. એ. જે. કા.ના ૪૧મા પૃષ્ઠમાં ૬૨૪મી ગાથા અને પૃ. ૪૧-૪૪માં ૬૩૫–૧૯૦ ગાથા અપાઈ છે. જે. સા. સં. ઈ. (પૃ. ૧૪૭ )માં બે ગાથા અપાઈ છે. એમાં કાલિકે પર્યુષણ ચોથે અને ચાતુર્માસિક પ્રતિક્રમણ ચૌદસે કર્યાની તેમજ ચતુર્વિધ સંઘે ચાતુર્માસિક પ્રતિક્રમણ પફખીના દિવસે (વિરસંવત ) ૯૯૩માં કર્યાની હકીકત છે. આ બે ગાથાઓ સબ્દવિષૌષધીમાં, શ્રાદ્ધવિધિમાં, ધર્મસાગરગણિકૃત પર્યુંપણુદશશતકની પત્ત વૃત્તિ( પત્ર ૩૩ )માં તેમજ તવતરંગિણું (શ્લે. ૩૨)ની પજ્ઞ વૃત્તિ( પત્ર ૨૫)માં ટાંકવામાં આવી છે. આ પઈરણગમાં વલભીના ભંગની પણ હકીકત છે. વિષયની દષ્ટિએ આ આગમ કચ્છજજગંડિયાનું સ્મરણ કરાવે છે. તિગાલી (ગા.પ૦, ઉપર ને ઉપ૩) ઉપરથી જોઈ શકાય છે કે વીરનિર્વાણ પછી ૨૧,૦૦૦ વર્ષ સુધી દસયાલિયને અર્થ, આવરસય, અણુઓ ગદાર અને નંદી અવિચ્છિન્ન રહેશે અને દુષ્પભસૂરિ કાળ કરતાં દસાલિયને અર્થ નાશ પામશે. - તિહિપધણણગ (તિથિપ્રકીર્ણક)–જે. સા. સં. ઈ. (પૃ. ૮૫)માં આનો પઇપણુગ તરીકે નિર્દેશ છે. આમાં તિથિ વિષે હકીકત હશે. - દીવસાગરણુત્તિ( દીપસાગરપ્રાપ્તિ )–આ નામના આગમને કાણુ ( સુ ૧૫ર અને ર૭૭)માં, પખિયસુત્ત ( પત્ર ૬૬અ )માં, ૧-૨ અહી “તીર્થોદ્ગાર એમ મૂળને નિર્દેશ છે. ૩ આની એક હાથથી અહીંના જનાનન્દપુસ્તકાલયમાં છે. આ ગ્રંડિયા નાનકડી પણ મહત્વની કૃતિ છે. એ છપાવવા જેવી છે. ૪૬ આ ગાથાઓ માટે જુઓ આ૦ આ૦ અ૦ (૫.૫૬). ૭ અહીં ચંદપણુત્તિ, સૂર, જંબુદીવ અને દીવસાગર એમ ચાર પતિ ગણાવાઈ છે, જ્યારે સુ. ૧૫રમાં જબુદ્દીવ સિવાયની ત્રણને ઉલ્લેખ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] દીવસાગરપતિ ને પાતારાહણ ૧૦૫ નદી( સુ. ૪૪)માં તેમજ આવસ્મયગુણિણુ ભા. ૨, પત્ર ૬)માં અને એના સંસ્કૃત નામ “ દ્વીપસાગરપ્રાપ્તિ અને નંદીની હારિભદ્રીય વૃત્તિ ( પત્ર ૧૬ ) અને આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ ( પત્ર ૮૮અ )માં ઉલ્લેખ છે. ચંદનસાગર-જ્ઞાનભંડારા વેજલપુર )થી વિરસંવત ૨૪૭૨માં પ્રકાશિત આ આગમની આવૃત્તિમાં ૨૨૩ ગાથાઓ છે. એમાં ૨૧મી ગાથા ગુટક છે. અભયદેવસૂરિએ ઠાણની ટીકા ( પત્ર ૨૨૪ આ )માં આ આવૃત્તિગત ગા. ૧૬–૧૮ અને ૬ અને પત્ર ૨૩૧માં ગા. ૨૭ ને ૨૯ અને પત્ર ૪૮૦આમાં ૭૫મી ગાથા કંઈક પાઠભેદપૂર્વક અવતરણરૂપે આપી છે. વિશેષમાં ત્યાં આના મૂળ તરીકે “દીપસાગરપ્રજ્ઞપ્તિસંગ્રહણ” એવું નામ એમણે દર્શાવ્યું છે. આ ઉપરથી આ આગમનું આ બીજું નામ છે એમ જોઈ શકાય છે. આ આગમમાં દીપે અને સમુદ્રો વિષે ઉલ્લેખ છે. માનુષત્તર પર્વતના વર્ણનથી આ આગમની શરૂઆત કરાઈ છે. ગા. ૧૯-૨૪માં “નલિને દક' સમુદ્રને, ૨૫-૭૧માં નન્દીશ્વર ' કોપને, ૭ર-૧૧૦માં “ કુડલ” દ્વીપને, ૧૧૧-૧૫૭માં ચક” દીપને અને ૧૫૮માં “ શંખવર ” દીપને અધિકાર છે. ગા. ૨૧૯-૨૨૧માં અસુરકુમાર વગેરેના આવાસ ઉલ્લેખ છે. પwતારોહણ (પર્યતારાધના)–આને “ આરાધનાપ્રકરણ” તેમજ “આરાધનાસુત્ર” પણ કહે છે. આ પાઈ કૃતિ સોમસૂરિએ ૭૦ ગાથામાં રચી છે. એમાં અતિમ આરાધનાનું સ્વરૂપ સમજાવાયું છે. અવચૂરિ અને ગુજરાતી અનુવાદ સહિત આ કૃતિ શ્રીબુદ્ધિ-વૃદ્ધિ–કપૂર ૧ આના પત્ર ૨૦૬માં એ ઉલ્લેખ છે કે સૂરપ્રજ્ઞપ્તિ અને જખ્ખદીપપ્રાપ્તિ એ અનુક્રમે પાંચમા ને છઠા અંગનાં ઉપાંગ છે. ૨ મેસર્સ એ. એમ. એન્ડ કંપની તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૪૪માં જે આરાધના સંગ્રહ છપાયેલો છે. તેનાં પૃ. ૧૨૨-૧૩૭માં આ ૫૪ તારાહણનું ગુજરાતી ભાષાન્તર છે. પ્રારમ્ભમાં ચઉસરણું અને એને ગુજરાતી અનુવાદ તેમજ આરપચ્ચખાણું અને એને ગુરુ અનુવાદ છપાયેલ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ગ્રન્થમાલાના ગળ્યાંક ૩૦ તરીકે વિ. સં. ૧૯૯૪માં છપાયેલી છે. એના નિવેદનમાં સૂચવાયું છે કે વીરવિજયગણિએ રચેલું “પુણ્યપ્રકાશનું સ્તવન” આના આધારે જાયું છે. પાજંતારાહણની ભાષા વગેરે જોતાં એની પધણણુગ તરીકે ગણના કરવી ઉચિત જણાતી નથી. શુબિંગના લખવા પ્રમાણે પયણસંગ્રહમાં આ પજચંતારાહણ અમદાવાદથી વિ. સં. ૧૯૬૨માં છપાયેલ છે. પિંડવિસેહિ ( પિણ્ડવિશોધિ )–આને “ પિણ્ડવિશુદ્ધિ ” પણ કહે છે. આમાં ૧૦૩ પદ્યો છે. એની રચના જિનવલ્લભગણિએ પિંડનિજજુત્તિના આધારે કરી છે એમ અનિતમ પદમાં ઉલ્લેખ છે. આ હિસાબે આ કૃતિને પUણુગ ગણાય નહિ, જોકે આ એક ઉપયોગી કૃતિ છે. આના ઉપર યશદેવસૂરિએ વિ. સં. ૧૧૭૬માં સુધા નામની વૃત્તિ, ઉદયસિંહસૂરિએ વિ. સં. ૧૨૯૫માં દીપિકા, કોઈકે અવચૂર્ણિ અને કેઈકે વિ. સં. ૧૫૯૭ કરતાં તે પહેલાં ગુજરાતી બાલાવબોધ રચેલ છે. વળી અજિતદેવસૂરિએ વિ. સં. ૧૬૨૭માં પિરાવિશુદ્ધિ ઉપર દીપિકા રચી છે. વચ્ચચલિયા ( વર્ગચૂલિકા)–અજઝયણોને સમૂહ તે “વગે'. દા. ત. અંતગડદસાના આઠ વચ્ચ. એ વચ્ચની ચૂલિયા તે “વગ્ગચૂલિયા'. આમ અભયદેવસૂરિનું કહેવું છે. વવહાર(ઉ. ૧૦ )ના ભાસમાં તેમજ એના ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકામાં તે મહાકપસુયની ચૂલિયાને વગચૂલિયા” (વર્ગચૂલિકા) કહી છે. વંગચૂલિયા (? વંગચૂલિકા)–આની ગુજરાતી ટિમ્બા સહિતની એક હાથપોથી ભાં. પ્રા. સં. મંદમાં છે. એમાં મૃતની હીલનાને અધિકાર છે. આના કર્તા તરીકે જસ( સ )ભદ્દ અર્થાત્ યશભદ્રનું નામ જેવાય છે. આને ગુજરાતીમાં સારાંશ “ ચમત્કારિક-સાવચૂરિ સ્તોત્રસંગ્રહ અને વંકચૂલિયાસુન્નસારાંશ” નામની પુસ્તિકા (પૃ. ૬૪-૭૫)માં ૧. આમાં માઇપરિહારકુલક અને એનું ગુજરાતી ભાષાન્તર તેમજ વાચક કરણની “પ્રમાદન કરવા” વિષેની સઝાય છપાયેલાં છે. ૨ જુઓ પૃ. ૨૦૫. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અઢારમું] વિયાહજિયા, વીરસ્થવ ઈત્યાદિ અપાયો છે. આ પુસ્તિકા હીરાચંદ કકલભાઈ તરફથી વિ. સં. ૧૯૭૯માં પ્રસિદ્ધ થઈ છે. વિયાહલિયા (વ્યાખ્યાચૂલિકા)–વિવાહની ચૂલિયા તે વિયાહચૂલિયા છે. આ સબંધમાં તે વવહારના ભાસના કર્તા, મલયગિરિસૂરિ અને અભયદેવસૂરિ એકમત છે. સ્થાનકવાસી સમાજે વિવાહચૂલિકા નામને જે ગ્રન્થ છપાવ્યો છે તે કઈ પ્રાચીન આગમ નથી. વીરથવ (વીરરતવ )–આમાં ૪૩ પદ્યો છે. આમાં મહાવીરસ્વામીનાં વિવિધ નામો દ્વારા એમની સ્તુતિ કરાઈ છે. હરિભદ્રસૂરિએ “વીરસ્તવ” નામની કૃતિ રચ્યાનું કહેવાય છે, પણ એમ હોય તો પણ એ આ આગમથી ભિન્ન છે. સંસતનિજુત્તિ ( સંસક્તનિયુક્તિ )–જેમ જંબુદ્દીવપત્તિ એ કંઈ જ બુદ્દીવપણુત્તિની ચુષ્ટિ નથી, પણું ગણિતની કૃતિ છે તેમ સંસત્તનિજજુત્તિ એ કઈ આગમ ઉપરની નિજજુતિ નથી, પણ ૬૩ ગાથામાં રચાયેલી એક સ્વતંત્ર કૃતિ છે. એ ની બીજી ગાથામાં સૂચવાયા મુજબ એ બીજા પુત્રમાંથી ઉદ્દધૃત કરાયેલી છે. અમુક સંયોગોમાં ઉત્પન્ન થતા સમ્મછિમ જીવોની ઉત્પત્તિ ઉપર આ પ્રકાશ પાડે છે. જૈન સાધુને ખાનપાનની કઈ ચીજ ખપે એ બાબત અહીં વિચારાઈ છે. પ્રસંગોપાત્ત અહીં મગધ, નેપાળ, કલિંગ, દ્રવિડ અને સૌરાષ્ટ્ર એ દેશ વિષે ઉલ્લેખ છે. આ કૃતિ ઉપર સંસ્કૃતમાં લગભગ છાયા જેવી અવચૂર્ણિ છે. સારાવલી–૧૧૬ પદ્યમાં પાઈયમાં રચાયેલી આ કૃતિના પ્રારમ્ભમાં પાંચ પરમેષ્ઠીઓની સ્તુતિ છે. આમાં બાષભદેવના પૌત્ર પુણ્ડરીકનું જીવનવૃત્તાન્ત છે. આ સારાવલી ઉપર ગુજરાતીમાં બાલાવબોધ છે. ૧ “મનના મારથ સવિ ફળિયાથી શરૂ થતા સિદ્ધાચળના સ્તવનમાં આ સારાવલીની સાક્ષી અપાઈ છે. આ સ્તવન કેટલેક સ્થળેથી છપાયું છે તેમાં સારાવલીને બદલે “સ્થિરાવલી” એમ જે પાઠ જેવાય છે તે અશુદ્ધ છે. ૨ આ પાવવી ઘટે. Page #207 -------------------------------------------------------------------------- ________________ - આચમનું દિગ્દર્શન - સિદ્ધપાહુડ ( સિદ્ધપ્રાભૃત) અગાણુય નામના બીજા પુષ્યના નિ:સ્પન્દરૂપ આ પાઇય કૃતિમાં ૧૨૧ પદ્યો છે. એમાં સિહ (મુક્ત) આત્માઓ વિષે વિવિધ રીતે વિચાર કરાયો છે. બીજી ગાથામાં ચૌદપૂર્વધરને નમસ્કાર છે. એ હિસાબે આ કૃતિ સ્થૂલભદ્રના સમય પછી રચાઈ હોય એમ લાગે છે. જો આ કોઈ દશપૂર્વધરની કૃતિ હોય તે તે એ આગમ-૫ણણુગ ગણી શકાય. આના ઉપર કોઈ પ્રાચીન ટીકા હતી. એ અર્થને સ્કુટ કરતી હતી. એ ટીકાની નોંધ છે. આ. સ. તરફથી વિ. સં. ૧૯૭૭માં સિદ્ધપાહુડ જે ટીકા સહિત છપાયેલ છે તે ટીકાના અન્તમાં છે. જેસલમેરના ભંડારમાં વિ. સં. ૧૪૧૨માં તાડપત્ર ઉપર લખાયેલી હાથપોથીમાં સિદ્ધપ્રાભતવૃત્તિ છે તો એ આ બેમાંથી કઈ ટીકારૂપ છે ? પ્રકરણ ૧૯: અનુપલબ્ધ આગમ નાશ–આપણે બીજા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ સુધર્મસ્વામીની ચેલી દ્વાદશાંગી પણ આજે પૂરેપૂરી મળતી નથી. આયારનું “મહાપરિણ” અઝયણું વજીસ્વામીના સમય બાદ નાશ પામ્યું છે, જોકે એમાંથી બીજી ચૂલારૂપ સાસત્તિwગનું નિર્મૂહણ થયેલું છે અને એ આજે મળે છે. નાયામાંની હજારે કથા લુપ્ત થઈ છે. અંતગડદસા મૂળ સ્વરૂપે પૂરેપૂરું જળવાઈ રહ્યું નથી.૪ ૫હાવાગરણને વિદ્યા, અન્ન અને અતિશયોને લગતે ભાગ નાશ પામ્યો છે. દિદિવાય નામના બારમા અંગને ધીરે ધીરે સર્વથા ઉચ્છેદ થયે છે, જોકે એ પૂર્વે એમાંથી કોઈ કોઈ ભાગનું નિયંકણું થયું છે. આજે જે ચંદપણુક્તિ મળે છે તે પ્રાચીન છે કે કેમ એ વિષે શંકા રખાય છે. મહાનિસીહને કઈ કોઈ ભાગ નાશ પામ્યો છે. પંચકલ્પ આજે મળતું નથી. ૧૪,૦૦૦ ૫ણગમાંથી નંદીમાં ૬૦ને ઉલ્લેખ છે. એમાંથી કાલિય સુય તરીકે ઓળખાવાયેલા બાર આગમ ૧ જાઓ પૃ. ૪૪ અને ૫૧. ૨ જુઓ પૃ. ૪૧, ૩ જુએ પૃ. ૯૦. ૪ જુએ ૫. ૧૦૯. ૫ જુઓ પૃ. ૧૧૩. ૧ જુઓ વીસમું પ્રકરણ. Page #208 -------------------------------------------------------------------------- ________________ માગણીસસુ' ] અનુપલબ્ધ આગમા. હેટ અને ઉક્કાલિય સુય તરીકે નિર્દેશાયેલા ચૌદ આગમેા મળતા નથી. વિશેષમાં પકિખયસુત્તમાં ગ્રાલિય સુય તરીકે ગણાવાયેલા પાંચ આગમે પણ મળતા નથી. આનાં નામ રજૂ કરુ તે પૂર્વે ઠાણુ ( ઠા. ૧૦; સુ. ૭૫૫)માં નિર્દે શાયેલ દાહિંદસા અને બીજી કેટલીક દસાઓના કેટલાક ભાગ લુપ્ત થયેા હેય એમ લાગે છે એ વાત નોંધુ છું. સાથે સાથે એ હું ઉમેરીશ કે યેાગદષ્ટિસમુચ્ચયની વૃત્તિ (પત્ર ૩) ોતાં એમ ભાસે છે કે આઠ દૃષ્ટિને લગતા અધિકાર ઉત્તર્॰ માંથી નાશ પામ્યા છે, પણ એમ નથી. આ ઉપરાન્ત મહાવીરસ્વામીએ નિર્વાણસમયે જે અજઝયા પ્રરૂપ્યાં તેમાંનાં પશુ ધણાંખરાં લુપ્ત બન્યાં છે.૨ કેટલીક નિજવ્રુત્તિએ પણ નાશ પામી છે.ક ઉપર જે ૩૧ (૧૨+૧૪+૫ ) આગમાને નાશ થયે એમ કહ્યું છે તેનાં નામ કઈંક ૪પરિચયપૂર્વક હું આપું છું અને સાથે સાથે વવહાર( ઉ. ૧૦ )માં, વિયારસારમાં તેમજ આચારદિનકરમાં નોંધાયેલી કૃતિઓના પણ વિચાર કરું છું. ઢાગિદ્ધિદસા ——ઠાણુ ( ઠા. ૧૦; સુ. ૭૫૫ )માં આ નામ છે, પરન્તુ આ જ સુત્તમાંનાં દસ અલ્ઝયણુ ગણાવતી વેળા ‘દોહિદસા' એવું નામ આપી એ ગણાવાયાં છે. આ આગમનાં ( ૧ ) વાત, ( ૨ ) વિવાત, ( ૩ ) ઉવવાત, (૪) ખિત્ત, (૫) સિણુ, ( ૬ ) ખયાલીસ–સુમિણુ, ( ૭ ) તીસ-મહામિણુ, ( ૮ ) હાર, ( ૯ ) રામ અને ( ૧૦ ) ગુત્ત એ નામનાં દસ અઝયણા પૈકી છટ્ઠા અને સાતમામાં પમહાસુમિણુભાવાગત સ્વપ્નાને અધિકાર હવા જોઇએ એમ એનાં નામ પરથી જણાય છે. અભયદેવસૂરિએ આ આગમનું નામ ‘ ગૃિદ્ધિદરા ’ આપ્યુ છે. એમણે પત્ર ૫૦૭અમાં કહ્યું છે કે આ તેમજ અન્ધદશા( પા. અધદસા ), દીધે દશા ( પા. દીહદસા ) અને સક્ષેપિકદશા( પા. સ ંખેવિતદશા )નુ સ્વરૂપ જાણુવામાં નથી. * દીદસા—આમાં દસ અયા છેઃ ૧ ચંદ ( ચન્દ્ર ), ર્ સુરત ૧ જુએ અ. જ. પ. ( ખંડ ૨)ને મારા ઉપેદ્ઘાત (પૃ. ૧૦૧), ૨ જીએH C L J (પૃ. ૮૨). ૩ એજન (પૃ. ૧૦૯). ૪ અંગ્રેજીમાં પરિચય માટે જીએ H C L J (પૃ. ૯૯–૧૦૪ ). ૫. જીએ પૃ. ૨૦૩. Page #209 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (સૂર્ય), ૩ સુ (શુક્ર), ૪ સિરિદેવી (શ્રીદેવી), ૫ પભાવતી (પ્રભાવતી), ૬ દીવસમુદાવવત્તિ (દીપસમુદ્રોત્પત્તિ), ૭ બહુપુરી (બહુપુત્રી), ૮ મંદર, ૯ થેર–સંભૂતિવિજત ( સ્થવિર-સમ્ભતવિજય), ૧૦ થેર–પહ (વિર-પ)ને ૧૧૧ ઊસાસનીસાસ (ઉચ્છવાસનિ:શ્વાસ). આ પૈકી પહેલાં ચાર અજઝયણુ અને સાતમું તે પુષ્કિયાનાં જ અઝયણ હશે. દીવસમુદ્દોવત્તિ તે જ શું દીવસાગર–પણુત્તિ હશે ? બંધદસા–આમાં ૧ બંધ, ૨ માફખ(મેક્ષ), ૩ દેવદ્ધિ(દેવદ્ધિ), ૪ દસારમંડલ(દશાહંમડલ), ૫ આયરિયવિપડિવત્તિ (આચાર્યવિપ્રતિપતિ), ૬ ઉવજઝાતવિપડિવત્તિ (ઉપાધ્યાયવિપ્રતિપત્તિ), ૭ ભાવણા (ભાવના), ૮ વિમુત્તિ (વિમુક્તિ), ૯ સાત (સાત) અને ૧૦ કમ્મ (કર્મન) એમ દસ અઝયણ છે. અહીં જે ભાવના ને વિમુત્તિને ઉલ્લેખ છે તે શું આયારનાં એ નામનાં અજઝયણ( જુઓ પૃ. ૪૮–૯)થી ભિન્ન છે? સંખેવિતદસા–આમાં ૧ ખુડ્ડિયાવિમાણપવિત્તિ, ૨ મહલિયાવિમાણપવિભક્તિ, ૩ અંગચૂલિયા, ૪ વગચૂલિયા, ૫ વિવાહચૂલિયા, ૬ અરુણોવવાત, ૭ વરુણે વવાય(ત), ૮ ગવવાત, ૯ વેલંધરવવાત અને ૧૦ સમણવવાત એમ દસ અઝયણો છે. પહાવાગરણદસા–આમાં ૧ ઉવમા (ઉપમા), ૨ સંખા (સંખ્યા), ૩ ઇસિભાસિય (ષિભાષિત), ૪ આયરિયભાસિત (આચાર્યભાષિત), ૫ મહાવીરભાતિય (મહાવીરભાષિત), ૬ મગપસિણ (ક્ષૌમક-પ્રશ્ન), ૭ કોમલપસિણ (કોમલ-પ્રશ્ન), ૮ અદ્દાગપસિણ (આદર્શ–પ્રશ્ન), ૯ અંગુટ્રપસિણ (અંગુષ-પ્રશ્ન ) અને ૧૦ બાહુપસિણ ( બાહુ-પ્રશ્ન) એમ દસ અઝયણ છે. પૃ. ૧૮૭માં જે ઈસિભાસિયનું સ્વરૂપ વિચારાયું છે તે જ શું આ સિભાસિય છે ? કપના ભાસ(ગા. ૧૩૦૮)માં કાઉએ ( કૌતુક ), ભૂઈ (ભૂતિ), પસિણ (પ્રશ્ન ), પસિણુપસિણું ( પ્રશ્નાપ્રશ્ન) અને નિમિત્તને ઉલેખ છે. ગા. ૧૩૧૧માં કહ્યું છે કે ( કંસાર વગેરે ૧ આમ તો નામ ૧૧ થાય છે તે કયું એક વધારાનું ગણવું ? ૨ કમ્પના ભાસ(ગા. ૧૩૧૩)ની ટીકા(પૃ. ૪૦૪)માં “ચૂડામણિ' નામના ગ્રન્થને ત્રણે કાળના લાભ અને અલાભ ઈત્યાદિ જાણવાના સાધન તરીકે ઉલ્લેખ છે. WWW.jainelibrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ ર ઓગણીસમું] અનુપલબ્ધ આગમ ખાધા બાદ રહેલ ) ઉચ્છિષ્ટમાં, અંગૂઠાના નખમાં, કપડામાં, દર્પણમાં, હાથમાં, તરવારમાં, પાણીમાં, ભીંતમાં વગેરેમાં દેવતા ઊતરી આવે તેને પ્રશ્ન પૂછવો તે પસિણુ છે. આ ઉપરથી ખોમગપસિણુ વગેરેનું સ્વરૂપ ક૯પી શકાય છે. જેમકે કપડામાં ઊતરી આવેલા દેવતાને પ્રશ્ન પૂછવો તે મગપસિણું” છે. ( ૧ ) અરુણે વવાય (અણપપાત)–આમાં અરુણ નામના દેવના સમય ( કલ્પ) અને ઉપપાતને અધિકાર છે. નંદીચુણિ ( પત્ર ૪૯)માં સૂચવાયા મુજબ આ અઝયણ એક સાધુ ગણુતા હતા તે સમયે અરુણ દેવ એની પાસે ગયો અને એણે આ અજઝયણ સાંભળ્યું. એ પૂરું થતાં એ દેવે વરદાન માંગવા કહ્યું પણ સાધુએ ના પાડી. દેવ સાધુને પ્રદક્ષિણા કરી પિતાના વિમાનમાં પાછા ફર્યો. અભયદેવસૂરિએ ઠાણ (સુ. ૭૫૬)ની ટીકા(પત્ર ૫૧૩ આ)માં કહ્યું છે કે આ જાતનું શ્રત વિશિષ્ટ પ્રસંગે જ હેય છે. અરુણાવવાય એ સંખેવિતદસાનું છઠું અજઝયણુ છે અને એ અતિશયવાળું છે. બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ આ આગમ તેમજ ગરુ વવાય, ધરણે વવાય, વણવવાય, વેલંધરાવવાય અને વેરામણવાય ભણું શકે. અરુણનું આવાહન થતાં એ સુવર્ણ આપે છે. (૨-૭) ગરુ વવાય, દેવિંદાવવાય, ધરણાવવાય, વરુણેવવાય, વેલંધરે વવાય ને સમર્ણવવાય–આ પૈકી બીજા અને ત્રીજા સિવાયના આગમ સંખેવિતદસાનાં અજઝયો છે. આ છ આગમેમાં ગરુલ (ગરુડ), દેવિંદ (દેવેન્દ્ર), ધરણ, વરુણ, વેલધર અને વેરામણ (વશ્રમણ) એ છ દેવને અનુક્રમે અરુણુના જેવો અધિકાર છે. આથી અરુણવવાયને મળતા આવે એવા પાઠે આ આગમાં હશે એમ અનુમનાય છે. ગરુડનું આહવાહન થતાં એ સુવર્ણ (?) આપે છે, જ્યારે વરુણનું આહ્વાહન થતાં એ સુગધી વૃષ્ટિ કરે છે. (૮-૧૧) આયવિભક્તિ, ઝાણુવિભક્તિ, નિસ્યવિભત્તિ ને મરણવિભત્તિ–પહેલા આગમ વિષે કંઈ વિશેષ ખબર નથી. બીજે આગમ ૧ જુઓ L A I (પૃ. ૨૨૮). Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આયમનું દિગ્દર્શન [ પ્રકારનું નરકના અને ત્રીજો ધ્યાનના પ્રકારે સખધી છે. એથે આગમ મરણને અંગે છે અને એના આધારે મરણસમાહિ રચાયેલ છે. (૧૨-૧૩) આયવિહિ ને આયા રવિ સોહિ–પહેલાનું સ્વરૂપ જાણવામાં નથી. બીજે આગમ આચારથી પતિત થયેલા આત્માના ઉદ્ધાર માટે પ્રાયશ્ચિત્તને માર્ગ સૂચવે છે. (૧૪-૧૫) નિરયવિહિ ને મરણવિસાહિ–આમાં અનુક્રમે નરક અને મરણ વિષે અધિકાર હશે. (૧૬) આસીવિસભાવણું (આશીવિષભાવના)–પકિખયસુત્તની યશોદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૬૯ આ )માં કહ્યું છે કે આશીવિષભાવના ઇત્યાદિ પાંચ ગ્રન્થનું સ્વરૂપ એના નામને આધારે દર્શાવ્યું છે, કેમકે વિશેષ સમ્પ્રદાય જેવામાં આવ્યો નથી. વિષને વિષે આસીવિસમ્રાવણમાં વિચાર કરાયો છે. પત્ર ૬૦આમાં કહ્યા મુજબ દાઢમાં ઝેર હોય એવાં પ્રાણીઓ બે જાતનાં છે. પહેલી જાતનાં પ્રાણીઓને જન્મથી ઝેર હોય છે અને એમાં વીંછી, દેડકાં, સાપ અને મનુષ્યને સમાવેશ થાય છે. વીંછીનું ઝેર વધારેમાં વધારે અડધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં અને દેડકાનું એથી બમણું શરીરમાં ફેલાઈ જાય. સાપનું ઝેર જખ્ખદીપ જેવડા શરીરમાં અને મનુષ્યનું ઝેર સમયક્ષેત્ર યાને મનુષ્ય લેક જેવડા શરીરમાં ફેલાઈ જાય. બીજી જાતનાં પ્રાણુઓ તપ વગેરે કરવાથી ઝેર પ્રાપ્ત કરે છે. આવાં પ્રાણીઓમાં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને સહસ્ત્રાર સુધીના અપર્યાપ્ત દશામાં રહેલા દેને સમાવેશ થાય છે. આ પ્રાણીઓ અન્યને શાપ આપી મારી નાંખે છે. આ કૃત્ય સર્પદંશ જેવું છે. (૧૭-૧૮ ) આઉરપચ્ચકખાણ ને મહાપચ્ચકખાણુ–આ નામની બે કૃતિઓ વિષે પૃ. ૧૭૨માં અને પૃ. ૧૭૪માં અનુક્રમે વિચાર કરાયો છે. જે એ પUણણગ ન જ હોય તે આ સમાન નામવાલી કૃતિને પઈરણગ ગણવી જોઇએ. આ બેના આધારે મરણસમાહિની રચના કરાઈ છે.? - ૧ જુઓ પૃ. ૧૭૮. ર “આય’ના આત્મા, પાપ, લાભ, ગૃહીત, આવેલ અને બકરાને લગતું એમ છ અર્થ છે. ૩ જુઓ પૃ. ૧૭૮. Page #212 -------------------------------------------------------------------------- ________________ આગણીસમું ] અનુપલબ્ધ આય ૨૦૦ ( ૧૯) આરાહણ ( આરાધન )~મરણુસમાહિની રચનામાં આ પગના ઉપયાગ કરાયા છે ( જુએ પૃ. ૧૭૮ ). આ બાબત તેમજ આ પણુગ છે એ બાબત એની ૬૬૨મી ગાથા ઉપરથી જણાય છે. (૨૦) ચારણભાવણા (ચારણુભાવના )—આમાં જ ધાચારણ અને વિદ્યાચારણ એમ એ પ્રકારના મુનિઓને અધિકાર છે. તપ કરવાથી અથવા તે આ અલ્ઝયણુ ભણુવાથી એ મુનિઓને આકાશમાં ઊડવાની લબ્ધિ મળે છે. (૨૧) િિમણભાવણા (સ્તિમિતભાવના )—વવહાર પ્રમાણે ચાદ વના દીક્ષિત સાધુ આ ભણી શકે, જ્યારે પંચવટ્યુગ(ગા. ૫૮૬)માં ભિન્ન હકીકત છે. > (૨૨) દ્ધિવિસભાવણા ( દૃષ્ટિવિષભાવના )જેમની દૃષ્ટિમાં એટલે કે આંખમાં ઝેર હાય એવાં પ્રાણી વિષે આમાં હકીકત છે. મહાવીરસ્વામીને હાથે પ્રતિષેધ પામનારા ચડકાશિક જેવા દૃષ્ટિવિષ સર્પનું આ સ્મરણુ કરાવે છે. નાયા॰( સુય. ૧, અ. ૯)માં હિંદ્ગવિસસનું વર્ષોંન છે અને વિયા॰( સ. ૧૫ )માં રાફડાનુ ચેાથુ શિખર ફેડતાં · દિદ્ગિવિસ ' સપ નીકળ્યાની વાત છે. ( (૨૩) મહામિણભાવણા (મહાસ્વપ્નભાવના )આમાં મહાસ્વપ્નને અધિકાર છે. પોસવણાક( સુ. ૭૩ )માં ૭૨ સ્વપ્નામાં ૩૦ને મહાસ્વપ્ન કહ્યાં છે, પરન્તુ વવહાર(ઉ. ૧૦)ના ભાસ (ગા. ૧૧૪, પુત્ર ૧૦૯)માં ૭૨માંથી ૪૨ને મહાસ્વપ્ન કહ્યાં છે. (૨૪) ઉડ્ડાણપરિયાવણિયા (ઉત્થાનપરિયાપનિકા )—તેર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ ઉદ્ભાણપરિયાવણિયા ભણી શકે. આ આગમ તેજ ઉદૃાસુય હશે એમ વવહાર (ઉ. ૧૦) ઉપરની મલગિરિરિની ટીકા તેમજ પંચવત્યુ (ગા. ૫૮૫) જોતાં જણાય છે, કેમકે ત્યાં ઉત્ક્રાણપરિયાણિયાને બદલે ઉત્ક્રાણુસૂયને અભ્યાસ–ક્રમમાં નિર્દેશ છે. " ૧ જુએ મારા લેખ “રાફા ”. આ “પ્રભાકર”ના તા ' નવલિકામ્ ક માં છપાયા છે. " ૧૩-૧૧-૪૭ના Page #213 -------------------------------------------------------------------------- ________________ જ આગમનું દિગ્દર્શન - પ્રકરણ (૨૫) નાગપરિયાવણિયા (નાગપરિયાપનિકા)માં નાગકુમારને અધિકાર છે. આ આગમને એકચિત્તે સાધુ અભ્યાસ કરે તે નાગકુમાર એમને વન્દન કરે અને પોતાના સ્થાનમાં રહ્યા છતાં વરદાન આપે. (૨૬-૨૭) ઉદ્ગુણસુય ને સમુકુણસુય-નંદીચુણિ(પત્ર ૪૯)માં કહ્યું છે કે ક્રોધે ભરાયેલા સાધુ ઉEાણસુય(ઉત્થાનથુત)ને એક, બે કે ત્રણ વાર પાઠ કરે તે જે કુટુમ્બ, ગામ કે રાજધાની ઉપર એને રોષ હોય તે ઉજજડ બની જાય. એ સાધુ શાન્ત થતાં સમુદ્ગુણસુયને એક, બે કે ત્રણ વાર પાઠ કરે તે ઉજજડ થયેલે ભાગ ફરીથી વસે, આ પ્રસંગ મહાવીરસ્વામીના સમકાલીન મિસાર મુનિને અંગે થયાની હકીકત જિનલાભ વિ. સં. ૧૮૩૩માં રચેલા આત્મપ્રબોધ(પૃ. ૧૭૭-૮)માં આપી છે. તેર વર્ષના દીક્ષિત સાધુ સમુદ્રણસુય ભણી શકે. ઉદ્ભુસુય તેમજ સમુદ્ણુસુય સાતિશય આગમ છે એમ વિસેનાના ટીકાકાર કોટ્યાચાર્ય તેમજ હેમચન્દ્રસૂરિ પોતપોતાની ટીકામાં કહે છે. વિશેષમાં આ બન્નેએ સમુદ્રણનું સંસ્કૃત રૂપાન્તર “સમુત્થાન” આપ્યું છે, પરંતુ જિનદાસગણિએ તો નંદીચુણિ (પત્ર ૪૯)માં સમુદ્ગણસત્તનું વાસ્તવિક નામ “સમુવણસુય ” એમ આપ્યું છે, કેમકે એમના કહેવા મુજબ “વ”ને લેપ થયેલ છે. આ હિસાબે આનું સંસ્કૃત નામ “સમુપસ્થાન-મૃત” છે. (૨૮) કપિયાકાપ (કલ્પિતાકલ્પિત –શું કલ્પ–પે અને શું ન કલ્પે એમ બે જાતની બાબતે અહીં વર્ણવાઈ છે. (૨૯-૩૦) ખુફિયાવિમાણપવિભક્તિ ને મહસ્લિાવિયાણપવિભત્તિ-અગિયાર વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ આ બન્ને આગમ ભણે. આ આગમો સંખેવિતદસાનાં પહેલાં બે અજઝયણ છે. ખુડ્ડિયાવિમાણપવિભત્તિ (ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ)માં આવલિકામાં પ્રવેશેલાં -તેમજ નહિ પ્રવેશેલાં એમ બન્ને પ્રકારનાં વિમાનને અધિકાર છે. આ જ અધિકાર વિસ્તારથી મહલિયાવિમાણપવિત્તિ (મહવિમાન Page #214 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું ] અનુપલબ્ધ આગમ ર૫ પ્રવિભક્તિ)માં છે. સમવાય જોતાં એમ જણાય છે કે પહેલામાં ઓછામાં ઓછા ત્રણ વચ્ચ છે, જ્યારે બીજામાં પાંચ વગ છે. (૩૧) ચરણવિહિ(ચરણવિધિ)–આમાં શ્રમણના ચારિત્ર્યને– પાંચ મહાવ્રત વગેરેને અધિકાર છે. (૩૨-૩૩) ચુલ્લક૫સુય ને મહાકલ્પસુય–આ બન્નેને વિષય એક જ કલ્પ હશે, પરંતુ પહેલાં કરતાં બીજામાં વિશેષ વિસ્તાર કે ગહન અર્થ હશે. વિશેસા (ગા. ૭૭૭)માં મહાકપસુયને ઉલેખ છે. એની ગા. ૨૨૯૫માં ક૫ ઉપરાન્ત મહાકપિસ્યના નિર્દેશ છે એટલે એ કપચી. અર્થાત બૃહકલ્પથી ભિન્ન હોય એમ લાગે છે. વવહાર(ઉ. ૧૦ )ના ભાસ (ગા. ૧૦૭)માં મહાકપસ્યની ચૂલિયાને “વગ્વચૂલી” કહી છે. (૩૪) ગણહરલય (ગણધરવલય)–વિયારસાર (ગા. ૩૫૧)માં આને તેમજ નિરયવિભત્તિને પણ ઉલ્લેખ છે. (૩૫) તેયગનિસગ (તૈજસનિસર્ગ)–આમાં તેજસ્વી પદાર્થ બહાર કાઢવાને અધિકાર છે. (૩૬) દેવિંદપરિયાવણ(દેવેન્દ્રપરિતાપન)–વવહાર (ઉ. ૧૦)ના ભાસમાં આને દેવિદેવવાયથી અભિન્ન ગણેલ છે. (૩૭) પમાય પમાય ( પ્રમાદા પ્રમાદ )–મધ, વિષય, કષાય, નિદ્રા અને વિગ્રહ (વિગહ) એ પાંચ પ્રમાદો તેમજ એનાથી નિવૃત્તિઅપ્રમાદ વિષે આમાં અધિકાર છે. (૩૮) પરિસિમંડલ (પરુષોમડલ)–આમાં ભિન્ન ભિન્ન મચ્છલેને અંગેની પિયુષીની બાબત છે. - (૩૯) ભરપરિણું (ભક્તપરિણા)–પૃ. ૧૭૨–૩માં વર્ણવેલ ૧ આના અનુક્રમે ૩૭, ૩૮ અને ૪૦ ઉદ્દેસણુકાલ છે. જુઓ સમવાય (સુ, ૩૭, ૩૮, ૪૦ ). ૨ આને અનુક્રમે ૪૧ થી ૪૫ ઉદેસણકાલ છે. જાઓ, સમવાય (સુ. ૪૧-૪૫). ૩ જુઓ B C D J (પ. ૧૦૩). Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પ્રકરણ ભરપરિણું જે પઠણુગ ન જ હોય તો આ પણુગ હશે. એના આધારે મરણસમાહિતી યોજના થઈ છે. (૪૦) મંડલપસ(મલપ્રવેશ)–સૂર્ય અને ચન્દ્ર એક મડલ(માંડલા)માંથી બીજા મડલમાં કેવી રીતે જાય છે એ હકીક્ત અહીં અપાઈ છે. (૪૧) મરણસમાહિ-જે માણસમાહિ વિષે પૃ. ૧૭૮માં વિચાર કરાયો છે તે આ કૃતિને આધારે રચાયેલી છે. (૪૨) મહાપણુવર્ણા ( મહાપ્રજ્ઞાપન )–આમાં પણુવણમાં આવતા અધિકારો વિસ્તારથી વર્ણવાયા છે. આ તેમજ ૫ણવણું સમવાયનાં -ઉવંગે છે એમ પખિયસુત્તની વૃત્તિ(પત્ર ૬૩ આ)માં થશેદેવસૂરિ કહે છે. (૪૩) વિજા ચરણુવિણિય (વિઘાચરણવિનિશ્ચય)–આમાં વિદ્યા અર્થાત જ્ઞાન અને ચરણ અર્થાત ચારિત્ર એ બેનાં સ્વરૂપ અને ફળને અધિકાર છે. (૪૪) વિહારક ૫ ( વિહારકલ્પ )–આમાં સ્થવિર-કલ્પી અને જિન-કલ્પીના વિહાર સમ્બન્ધી હકીકત છે. (૪૫-૪૬ ) વીરાગસુય(વીતરાગકૃત) ને સલેહણાસુય (સંલેખનાશ્રુત)–પહેલામાં વીતરાગને અને રાગીને અધિકાર છે. બીજામાં દ્રવ્ય-સંલેખના અને ભાવ–સંલેખનાને વિષય છે. અર્થાત દ્રવ્ય–સંલેખનામાં જીવનની જરૂરિયાતો ઓછી કરવા ઉપર લક્ષ્ય છે, જ્યારે ભાવસંખનામાં કષાયને પાતળા બનાવવાની વૃત્તિ છે. પ્રકરણ ૨૦ દિવિાય નામ-જૈનેનું જે દિદ્ધિવાય નામનું બારમું અંગ નાશ પામ્યું છે એનાં ઠાણ ઠા. ૧૦; રુ. ૭૪૨ )માં દસ નામ અપાયાં છેઃ (૧) અણગગત (અનુગગત ), (૨) તથ્યાવાત (તત્વવાદ), (૩) દિદિવાત( દૃષ્ટિપાત),(૪) ધમ્માવાત(ધર્મવાદ),(૫) પુથ્વગત (પૂર્વ ૧ કૌસમાં મેં સંસ્કૃત નામ આપ્યાં છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ વીસ ] દિઠવાય ૨ ગત), (૬) ભાસાવિજત(ભાષાવિજય), (૭) ભૂયવાત (ભૂતવાદ), (૮) સમ્માવાત(સમ્યગ્વાદ), (૯) સવ્વપાણભૂતજીવસત્તસુહાવહ (સર્વપ્રાણુભૂતજીવસત્વસુખાવહ) અને ( ૧૦ ) હેઉવાત ( હેતુવાદ). આ વિભાગ–નદી(સુ ૫૭)માં દિક્િવાયના પાંચ વિભાગ ગણાવાયા છે. (૧) પરિકમ્મુ (પરિકર્મ ), (૨) સુત (સૂત્ર ), (૩) પુવ્વગય (પૂર્વગત), (૪) અણુઓ (અનુગ) અને (૫) ચૂલિયા (ચૂલિકા). પરિકમ્મ–એના સાત પ્રકાર છે. એ પછી પહેલા બેના ચાદ ચદ અને બાકીનાના અગિયાર અગિયાર એમ કુલ ૮૩ (૧૪૪૨+૧૧૫) ઉપપ્રકારે છે. પરિકમ્મના સાતે પ્રકારના અન્તમાં “સેણિયા” શબ્દને અધ્યાહત રાખતાં એનાં ઇનામ તરીકે ૧ સિદ્ધ, ૨ માણસ, ૩ પુ૬, ૪ પગાહણ, ૫ ઉવસંપજજ, ૬ વિજહ અને ૭ ચુઆયુઅને નિર્દેશ થઈ શકે. સિદ્ધસેણિયાના દ ઉપપ્રકારનાં નામ નીચે મુજબ છે – ૧ માઉથાપય, ૨ એગઅિપય, કે પાદપય, ૪ આગાસાય, ૫ કેઉભૂઅ, ૬ રાસિબ૯, ૭ એગગુણ, ૮ દુગુણ, ૯ તિગુણ, ૧૦ કેઉભૂખ, ૧ આને “ભયાવાય” પણ કહે છે. જુઓ વિશેસા ( ગા. ૫૫૧ ). ૨ કેટલાક ગ્રન્થમાં અણુગ (પૂર્વાનુગ) પછી પુશ્વગાયનો ઉલ્લેખ છે. જુઓ B C D J (પૃ. ૭-૮). વિશેષમાં શિવમસૂરિકૃત સયગની ચુરિણ( પત્ર ૨ )માં તેમજ સિત્તરિની ચણિપત્ર ૨ )માં ૧ પરિકમ્મ, ૨ સુત્ત, ૩ પઢમાણુગ, ૪ પુરવગય અને ૫ ચૂલિગા(વા) એ નામથી અને કમથી દિવિાયના પાંચ વિભાગે દર્શાવાયા છે. ૩ ધવલા(પુ. ૨ )ની પ્રસ્તાવના (પૃ. ૪૩)માં સૂચવાયું છે તેમ દિગમ્બર માન્યતા પ્રમાણે ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિને પરિકર્મમાં સમાવેશ થાય છે. ૪ સિદ્ધ, મનુષ્ય, પુષ્ટ, અવગાહન, ઉપસમ્પધ, વિપ્રજહ ને મ્યુતામ્યત એ સાતે સાથે “શ્રેણિકા શરદ જોડતાં સાત સંસ્કૃત નામ બને છે. ૫-૭ નંદી (સ. પ૭) પ્રમાણે ૪-૬નાં નામ ગાઢ, ઉવસં૫જણ ને વિપૂજહણ છે. ૮ માતૃકાપદ, એકાર્થિકપદ, પારેષપદ, આકારાપદ, કેતુભૂત (૧ કેતુવ્રત), રારિબદ્ધ, એકગણું, દિગુણુ, ત્રિગુણ, કેતુભત, પ્રતિરહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત અને સિહબદ્ધ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ ૧૧ પડિગ્નેહ, ૧૨ સંસારપડિગ્ગહ, ૧૩ નંદાવત્ત અને ૧૪ સિદ્દબદ્ધ. ૧ આ પૈકી પહેલાં તેર અને મજુસ્સાવત્ત એ મગુસ્સસેણિયાના ૧૪ પ્રકારોનાં નામ છે. એવી રીતે ઉપયુક્ત ૧૪ નામો પૈકી ૪ થી ૧૩ નામે અને પુવર એ પુદૃસેણિયાના ૧૧ પ્રકારોનાં નામ છે. એવી રીતે બાકીના એગાહણસેણિયા વગેરે ચારના જે અગિયાર અગિયાર પ્રકારે છે તેમાંનાં પહેલાં દસનાં નામ તો પુÉસેણિયાનાં પહેલાં દસ નામ જ છે, જ્યારે અન્તિમ નામ અનુક્રમે આગાહણવત્ત, ઉવસંપજજાવત્ત, વિપજહાવત્ત અને સુઆચુઅવત્ત છે કે જે સ્વનામસૂચક છે. આનું સ્વરૂપ મળતું નથી, પણ માઉયાપય એ નામ ઉપરથી એ માતૃકાને–લિપિનો બંધ કરાવનાર હશે. એવી રીતે કઈ કઈ ગણિત, ન્યાય વગેરેના ઉપર પણ પ્રકાશ પાડનારા હશે. પરિકમ્મના પૂર્વોત. સાત ભેદોની બાબતમાં સમવાય( . ૧૪૭)માં કહ્યું છે કે એના છ ભેદ સ્વસામાયિક (પોતાના સિદ્ધાન્ત અનુસાર ) જ છે, જ્યારે આજીવિક મન્તવ્ય પ્રમાણે ( “ચુતાયુતશ્રેણિકા ” નામના પરિકમપૂર્વક) સાત છે. વિશેષમાં છ ભેદ ચતુષ્કનયિક છે અને સાત જઐરાશિક છે. સુર–આના બાવીસ ભેદ છે. જેમકે ઉજુગ, પરિણયા પરિણય, બહુભંગિય, વિપશ્ચય, અણુતર, પરંપર, સમાણ, સંજૂહ, સંભિન્ન, અહા ૧ નંદી (સુ પ૭) પ્રમાણે ૧, ૩, ૪ અને ૧૪નાં નામ અનુક્રમે માગપય, અઠ, પાઢેઆમાસ અને સિદ્ધાવત્ત છે. ૨ નંદી પ્રમાણે આ નામમાં મૂળ પ્રમાણે ભેદ છે. ૩ નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમશિરૂઢ અને એવભૂત એમ જે સાત નો છે તે પૈકી નિગમનો સંગ્રહ અને વ્યવહારમાં અન્તર્ભાવ થાય છે અને રાષ્ટ્ર વગેરે એક ગણાય તેમ છે એટલે નય ચાર છે. આ અપેક્ષા સ્વીકારનાર ચતુનયિક કહેવાય છે અને એ વેતામ્બરે છે. ૪ એમની માન્યતા મુજબ દરેક વસ્તુ ત્રણ ત્રણ સ્વરૂપવાળી છે. જેમકે જીવ, અજીવ અને નજીવ; લેક, અલાક ને કલેક; સત્, અસત ને સંદરત. આ રાશિકે નચને અંગે પણ ત્રણ પ્રકારે દર્શાવે છેઃ (૧) દ્રવ્યાર્થિક,(૨) પર્યાયાર્થિક અને (૩) ઉભયાર્થિક. ૫ ઋજીક, પરિણુતા પરિણુત, બહુસંગિક, વિપત્યયિક, અનન્તર, પરમ્પર, સમાન, સંયૂથ, સભ્ભિન્ન, યથાત્યાગ, સૌવસ્તિવક્ત, નાવર્ત, બહુલ, પુષ્ટપુષ્ટ, થાવર્ત, એવમ્ભત, દ્વિકાવર્ત, વર્તમાનત્પદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, પ્રણામ અને દ્ધિપ્રતિગ્રહ એમ આનાં સંસ્કૃત રૂપાન્તર છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ વીસમું દિઠિવાય ૨ee ચ્ચય, વસ્થિવત્ત, નન્દાવર, બહુલ, પુપુરૃ, વિયાવત્ત, એવંભૂય, દુયાવત, વ7માણપય, સમઢિ , સવઓભદ્દ, પણુમ અને દુપડિગહ. આના “છિન્નચ્છેદ” નય, “અછિન્નચ્છેદનય, ત્રિક' નય અને “ચતુર્” નય એમ ચાર રીતે વિચાર કરતાં સત્તના ૮૮ પ્રકાર પડે છે. આ ચાર નનું સ્વરૂપ નંદીની તેમજ સમવાયની ટીકામાં સમજાવાયું છે. જેમકે પૂર્વાપર અપેક્ષાથી રહિત અર્થ કરે તે “છિન્નચ્છેદ નયનું કામ છે. “ધો મંત્રમુદ્રિ"થી શરૂ થતા લેકને અર્થ એના પછીના શ્લોકની અપેક્ષા રાખ્યા વિના આ નય કરે છે. આ પરિપાટી સ્વસમયની એટલે જેનેની છે. આગળ પાછળના સમ્બન્ધને લક્ષ્યમાં લઈ અર્થ કરનાર નય “અચ્છિન્ન દ” નય છે. આ પરિપાટી આજીવિકાની-ગે શાલક વગેરેની છે. ત્રરાશિકના મત પ્રમાણેના દ્રવ્યાર્થિક વગેરે નય અનુસાર સુરની વિચારણા તે ત્રિકનય છે. સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નય પ્રમાણેની વિચારણા તે “ ચતુર્નય છે, અને એ સ્વસમયની–જેનોની પરિપાટી છે. આમ આ તેમજ નિરપેક્ષ શબ્દાર્થ એ બે જેનેની પરિપાટી છે, જ્યારે વચલી બે આજીવિકાની—-સૈરાશિકાની છે. પુવાગય-આના વિભાગ છે. એ દરેક પુથ્વ” કહેવાય છે. આ દરેકનું સાર્થક નામ છે. જેમકે (૧) ઉપાય (ઉત્પાદ),(૨) અગાણીય ( અગ્રાણીય), (૩) વરિય ( વીર્ય), (૪)અસ્થિનપિવાય (અસ્તિનાસ્તિકવાદ),(૫) નાણપવાય (જ્ઞાનપ્ર.), (૬) સચ્ચપવાય (સત્ય), (૭) આ૫વાય (આત્મ. ), (૮) કમ્મપવાય (કર્મ ), (૯) પચ્ચકખાણપવાય (પ્રત્યાખ્યાન ), (૧૦) વિજાપવાય (વિદ્યાનુ . ૧ નદી(સુ. પ૭) પ્રમાણે ૧, ૪, ૭, ૧૦, ૧૧, ૧૮, ૨૧ અને ૨૨નાં ૩જુસુય, વિજયચરિય, માસાણ, આહવાય, સેવિOચવા, વત્તરમાણપ, પસ્યાસ અને દુપડિગહ એમ નામાન્તર છે. ૨ આ હકીક્ત નંદી( સુ. પ૭)માં તેમજ સમવાય (સુ. ૧૪૭)માં લગભગ એના એ જ શબ્દોમાં અપાઈ છે. ૩ પવીણસારદાર દાર ૯૨ )માં કમ્મપવાને બદલે સમય પવાય. અને લોકબિન્દુસારને બદલે બિન્દુસાર એમ નામાન્તર છે. ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણુ (૧૧) અવંઝ (અવધ્ય), (૧૨) પાણુઉ (પ્રાણાયુસ્ ), (૧૩) કિરિયાવિસાલ ( ક્રિયાવિશાલ ) અને (૧૪) લોકબિન્દુસાર. આ દરેક પુણ્વના ઓછામાં ઓછા બે વિભાગ છે. પહેલાથી ચિદમા પુથ્વમાં અનુક્રમે ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૨૫ વિભાગ છે. આમ એકન્દર ૧૨૨૫ વિભાગે છે. એ પ્રત્યેકને “વ” (વસ્તુ) કહે છે. “પૂર્વધર” તરીકે ઓળખાવાતા અને વિક્રમની લગભગ પાંચમી સદીમાં વિદ્યમાન શિવશર્મસૂરિએ કમ્મપયડિ (કર્મપ્રકૃતિ અને સગ (શતક) રચેલ છે. એમાં સયગની સુણિમાં એની ઉત્પત્તિ બતાવતાં બીજા પુત્રના પાંચ વિત્યુનાં ૧ પુવૅત, ૨ અવરંત, ૩ ધુવ, ૪ અધુવ અને ૫ ઇચવ(ય)ગુલદ્ધિ એમ પાંચ નામ અપાયાં છે. વિશેષમાં આ પાંચમા વધુના ચોથા પાહુડ તરીકે કમ્મપગડિ( કમ પ્રકૃતિ)ને ઉલ્લેખ ૧ સમવાય (સુ. ૧૪૭)માં તેમજ નંદી( સુ. ૫૭)માં આ સંખ્યા તેમજ ચૂલિયાની સંખ્યા દર્શાવનાર ત્રણ ગાથા છે. ૨-૩ પ્રેમી–અભિનંદનગ્રંથ (પૃ. ૪૪૫–૭)માં પં. હીરાલાલ જૈનને “ áકામ, મૂયી, સતવા કૌર સિત્તરી કાળ [ શ્યા કામ ?]” નામને લેખ છપાયો છે. એમાં આ ચારે ગ્રન્થને ઉદ્ગમ બીજા “ અગ્રાચણી ” પૂર્વના પાંચમા અવન” વસ્તુગત ચતુર્થ “મહાકમ્મપડિ” પાહુડમાંથી થયાને નિષ્કર્ષ કઢાયો છે. પૃ. ૪૪૭માં કમ્મપડિ અને પંચસંગહમાં ઉદાહરણરૂપે બે માન્યતા પરત્વે મતભેદ છે એ સૂચવી એ ઉલ્લેખ કરાયેલ છે કે કમ્મપડિ ને સિરિના ક્ત * પખંડાગમ ની આમ્નાયના હેાય અને એમની કઈ વિશેષ માન્યતાઓ આગમથી પ્રતિકૂળ જતી જોઈને જ ચન્દ્રષિ મહત્તરે કર્મપ્રકૃતિ, શતક અને સપ્તતિકા નામનાં નવાં પ્રકરણે રચ્યાં હોય તે આશ્ચર્ય નહિ. આ ઉપરાન્ત ૫. ૪૪૭માં એમ પણ કહ્યું છે કે કમપયડની પથસંગ્રહકાર( ચંદ્રષિ મહત્તર)ની માન્યતાથી ભિન્ન જણાતી માન્યતા દિગમ્બર આગમોમાં મળે છે. પંચસંગહમાં શતક અતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મપ્રકૃતિ એ પાંચન સંગ્રહ કરાયા છે.. આ પંચસંગહ દિગંબરની પ્રાઇચમાં તેમજ સંસ્કૃતમાં રચાયેલી એ નામની -કૃતિથી ભિન્ન તેમજ પ્રાચીન છે. ૪ દિગમ્બરની માન્યતા પ્રમાણે બીજા પુત્રવના એક અધિકારનું નામ “ચયનલબ્ધિ ” છે. એના ચેથા પાહુડ નામે કમ્મપડિપાહુડના આધારે છખંડાગમ યાને સંતકમ્મપાહુડની રચના થઇ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ વીસમું ] દિઠિવાય કરી એનાં ૨૪ અણુજોગદાર ( અનુયોગદાર)નાં નામ ત્રણ ગાથા દ્વારા નીચે મુજબ ગણાવાયાં છે – કઈ( કૃતિ), વેદણ(વેદના ), ફાસ( સ્પર્શ), કમ્મ( કમેન), પગ (પ્રકૃતિ), બંધણ(બન્ધન), ણિબંધ(નિબન્ધ), પકકમ(પ્રક્રમ), ઉવક્રમ (ઉપક્રમ), ઉદ( ઉદય), મેખ(માક્ષ), સંકમ( સંક્રમ ), લેસ્સા (લેસ્યા), લેસાકસ્મ( લેશ્યાકર્મન), લેસ્સા પરિણામ (લેશ્યા પરિણામ), સાયમસાત( શાતાશાત ), દીહહસ( દીધહૂર્વ ), ભવધારણીય ભવધારણીય), પિગલઅત્ત( પુદ્ગલાત્મન્ ), હિતમણિહત્ત( નિધત્તાનિધત્ત), ણિકાઇયમણિકકાઈ ( નિકાચિતાનિકાચિત ), કમ્મદ્વિતિ( કમસ્થિતિ ), પછિમબંધ(પશ્ચિમસ્કંધ) અને અપાબહુગ( અપબહુક). મુદ્રિત પ્રતિમાં પાગલ અને અત્તને ભિન્ન ગણી અપાબહુગ નામના અનુગાર અંગે અંક અપાય નથી. નવમા પુત્રના ત્રીજા વત્યુનું નામ સામાયારી અને દસમાના એક વત્યુનું નામ નેઉણિયનૈપુણિક) છે. અન્ય વિદ્યુનાં નામ વેતામ્બર એન્થમાં હોય તે તે મારા જાણવામાં નથી. વિભાગ–વત્થના વિભાગ છે અને એને “ પાહુડ ” કહે છે. વળી પાહુડના પાહુડપાહુડ’ એમ પેટાવિભાગ છે. સમવાય( સ. ૧૪૭)માં તેમજ નંદી( સુ. પ૭ )માં એ ઉલ્લેખ છે કે દિક્િવાયમાં સંખેય પાહુડિયા અને સંખેય પાહુડિયાપાટુડિયા છે. પાહુડિયા” પાહુડ કરતાં નાન વિભાગ હશે એમ લાગે છે. શું એ પાહુડપાહુડ કરતાં પણ નાને વિભાગ હશે ? વળી એ પાહુડપાહુડના વિભાગરૂપ તો નહિ હોય ? આ પ્રશ્નના ઉત્તર બાકી રાખી એટલું કહીશ કે પાહડિયાપાટુડિયા તે પાહુડિયાના વિભાગરૂપ છે. ૧ જીવસમાસ (ગા. ૧૩૫)ની વૃત્તિ (પત્ર ૧૧૯)માં “માલધારીય” હેમચન્દ્રસૂરિએ એક અવતરણું આપ્યું છે. એમાં પર્યાવ, અક્ષર, સંઘાત, પદ, પાદ, ગાથા, લોક, વેષ્ટક, નિર્યુક્તિ, ઉદેશ, અધ્યયન, તસ્કન્ધ અને અંગની સંખ્યાની સાથે સાથે અનુગદ્વારની પણ સંખ્યાને ઉલેખ છે. ૨ જુઓ H o Lઈ (પૃ. ૯૧) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અણુઓગ–આના મૂલપઢમાણુગ અને ગંઠિયાણુઓગ એ બે વિભાગ છે ચૂલિયા–પહેલાં ચાર પુણ્વને ૪, ૧૨, ૮ અને ૮ એમ અનુક્રમે ચૂલિયા છે; બાકીનાને ચૂલિયા નથી. ચૂલિયાના કેઈ વિભાગ હેય એમ જણાતું નથી. વિષય-જેમ ગણિતના દાખલા કરવા માટે સરવાળા, બાદબાકી ઈત્યાદિ સેળ પરિકર્મ જાણવાં પડે તેમ સુત્ત વગેરેના અભ્યાસ માટે પરિકમ્મ ભૂમિકારૂપ છે. સુત્ત સર્વ કવ્ય, પર્યાય, નય અને ભંગનું સ્વરૂપ રજૂ કરે છે. ચિદ પુષ્યમાંનું પહેલું પુલ્વે સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાયની ઉત્પત્તિ સમજાવે છે. બીજું પુણ્વ પરિમાણ, ત્રીજું જીવ અને અજીવની સમગ્ર પદાર્થોની શક્તિ, ચોથું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવની અપેક્ષાએ વસ્તુનાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, પાંચમું જ્ઞાનના પાંચ પ્રકારે, છઠું સંયમ અને અસંયમ તેમજ સત્ય અને અસત્ય, સાતમું આત્માનાં વિવિધ દષ્ટિએ સ્વરૂપ, આઠમું કર્મના આઠ પ્રકારે અને એના ઉપપ્રકારો, નવમું પ્રત્યાખ્યાન, દસમું વિદ્યાઓ, અગિયારમું પુણ્ય અને પાપ તેમજ એનાં ફળ, બારમું પ્રાણુના ને આયુષ્યના પ્રકારે અને તેરમું સંયમને લગતી પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડે છે. અણુગ તીર્થકર, કુલકર વગેરેનાં જીવનચરિત્રો પૂરાં પાડે છે. ચૂલિયા પિતાના મૂલગ્રન્થગત અર્થનું રૂપા તરથી પ્રતિપાદન કરતી હશે. ભાષા-પ્રભાવક ચરિત્રમાં વૃદ્ધવાદિપ્રબન્ધ (લે. ૧૧૪)માં કહ્યું છે કે ચૌદ પૂર્વે સંસ્કૃતમાં હતાં. વળી આચારદિનકરમાં નીચે મુજબની ગાથા જે અવતરણરૂપે અપાઈ છે તેમાં કહ્યું છે કે દિઢ઼િવાય સિવાયને ૧ સિદ્ધાન્તા (લે. ૯૩ )ની ટીકામાં અણુગને “પૂર્વાનુગ' તરીકે ઉલ્લેખ કરી એને બે વિભાગોને પ્રથમાનુયોગ અને કાલાનુયોગ તરીકે ઓળખાવાયા છે. ૨ વિવાગસુય આને આધારે જાયું હશે. ૩ વિશેષ માહિતી માટે જુઓ HOLU (પૃ. ૧૦-૧૨ ). WWW.jainelibrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ વીસમું ! દિઠિવાય ૧૪ કાલિક અને ઉત્કાલિક સિદ્ધાન્ત સ્ત્રી અને બાળકના વાચનાથે જિનેશ્વરેએ પાઇયમાં કહ્યો છે – “ મુહૂળ વિદિવાયં વિચિતિંત છે , થી વાઢવાય પામુર્થ ગિળવારેfહું ! ” આ ઉપરથી પુની ભાષા સંસ્કૃત હતી એમ મનાય, પરંતુ વિસાની ટીકા વગેરેમાં અમુક અમુક અવતરણોને પુણ્વના કહ્યાં છે તે તે પાઇયમાં છે એટલે એ હિસાબે તે પુષ્યની ભાષા પાઠય ગણાય. નિયૂહણ (ઉદ્ધરણ)–અપશ્ચિમ ( છેલા) દશપૂર્વે જરૂર નિયૂહણ કરે, જ્યારે ચંદપૂર્વી તે કઈ ખાસ કારણ મળે તો તેમ કરે. આ નિયમને લઈને હો કે ગમે તેમ પણ એક યા બીજા પુત્વમાંથી ગ્રન્થનું નિયૂહણ-ઉદ્ધરણ થયું છે. જેમકે અગાણયમાંથી સિદ્ધપાહુડ અને સંસનિનજાતિ, આયપવાયમાંથી ઉધમ્મપત્તિ, કમ્મપડિપાહુડમાંથી કમ્મપયડ, કમ્મપવાયમાંથી ૪પરીસહ” અજઝયણ અને પપિડે. સણુ, નાણુપવાયમાંથી નયચક્ર, પચ્ચકખાણ૫વાયમાંથી હનિજજુત્તિ, કપ, દયાલિયનાં ૧-૩, ૬ને ૮-૧૦ એમ સાત અઝયણો, દસા, નિસીહ, વવહાર અને સ્થાપનાકલ્પ, પાણઉમાંથી કલ્યાણકારક, વિજજછુપાયમાંથી પ્રતિકાકલ્પ અને સચ્ચ૫વાયમાંથી “વક્કસુદ્ધિ. સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી પૂયાચઉવીસી, ઉવસગ્ગહરા , જીવસમાસ, પંચકપ, પંચસંગહ, મહાક૫, સત્તરિયા અને સયગ એ વેતામ્બર પ્રત્યે તેમજ કષાય-પ્રાભૂત (કસાયપાહુડ) અને મહાકર્મપ્રકૃતિ-પ્રાભૃત (છકૂખડાગમ) ૧ જુઓ H C D J (પૃ. ૮૬–૭). ૨ એજન (પૃ. ૮૮). ૩ આ દસવેચાલિચના ચોથું અઝયણનું નામાન્તર છે. આ ઉત્તર૦ નું બીજું અઝયણું છે. ૫ આ દસવેચાલિયનું પાંચમું અન્ઝયણ છે, ૬ આનાં અયણે તે તે . નામના પાહુડમાંથી ઉદધૃત કરાયાં છે. ૭ આ ઉગ્રાદિયે રચેલે વૈદકને ગ્રન્થ છે, ૮ આ દસયાલિયનું સાતમું અઝયણ છે. ૯ હીરપ્રશ્ન ચાને પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, પત્ર ૨૮ આ)માં “નમેહંત’ પુરવમાંથી ઉદ્ભૂત થયાનું કહ્યું છે. કેટલાક વેતામ્બરે “નમોસ્તુ વર્ધમાનાય” અને “વિશાલલોચનને પણ પુરવમાંથી ઉધૃત થયેલાં માને છે તે તેઓ આ બાબત પ્રમાણ આપવા કૃપા કરે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું એ દિગમ્બર ગ્રન્થ પણ પાંચમા ને બીજા પુષ્યમાંથી ઉદ્ભૂત થયાં છે. વસુદેવહિડી( વસુદેવચરિત્ર) પઢમાણુગને આધારે રચાયેલ છે; એથી એ તેમજ બંદરિય અણુઓમાંથી ઉદ્ધત કરાયાં હશે. પાહુડા–દિગમ્બરની માન્યતા મુજબ આચાર્ય કુન્દકુન્દ ૩૮૪ પાહુડ રમ્યાં છે અને તે પૈકી આઠ મળે છે. પણ અહીં તો હું તા બરના મત પ્રમાણેનાં પુષ્યના વિભાગરૂપ સેળ પાહુડે વિષે વિચાર કરીશ. એનાં નામના અન્તમાંના “પાહુડ' શબ્દને અધ્યાહત રાખી એ નામે હું આવું છુંઃ (૧) આયાર, (૨) કપ, (૩) કમ્મપતિ, (૪) પજય, (૫) જેણિ, (૬) થવપરિણું, (૭) દુફખમા, ( ૮)નાડયવિહિ, (૯) નિમિત્ત, ( ૧૦ ) નિરુત, (૧૧) પઈ, (૧૨) વિજ, (૧૩ ) વિષ્ણુણ, (૧૪) સદ, (૧૫) સર અને (૧૬) સિદ્ધ. આમાં દસાનાં અજઝયણનાં નામને મળતાં નામવાળાં પાહુડો જે ન ગણવામાં હોય તે ઉમેરવાં. વળી તત્ત્વાર્થાધિ (અ. ૨, સે. ૧૪ )ની ટીકા (પત્ર ૧૧૯ )માં હરિભદ્રસૂરિએ “ પ્રાભૂતકાર કહે છે ” એવા ઉલ્લેખપૂર્વક બે ગાથા આપી છે તે એ પણ કોઈ પાહુડની હોય અને તેનું નામ અહીં ન આવી જતું હોય તે તે પણું ઉમેરવું ઘટે. ૧ જુએ ટિપ્પણુ ૪. ૨ વિશેષ માટે જુઓ B C D J (પૃ. ૮૮-૮). ૩ પવયણસારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૨૫)માં કુન્દકુન્દના નામ પર ૪૩ પાહડે ગણાવાયાં છે. ૪ પાંચમા પુરવના દસમા વિષ્ણુના ત્રીજા પાહુડ નામે પિક્સપાહુડના આધારે દિગમ્બર ગુણધરે કસાયપાહુડ યાને પેન્જસપાહુડ રચેલ છે. આ પેજપાહુડ અહીં ગણાવાયું નથી. ૫ “પ્રશ્નવ્યાકરણ નામની જે કૃતિ ઉપર ચૂડામણિ, તિ અને એક અજ્ઞાતક ક ટીકા છે તેનું બીજું નામ “જયપ્રાભૂત” છે એમ સ્વ. ચીમનલાલ દલાલે કહ્યું છે, પણ કલ્યાણવિજયજીએ જેન યુગ (પુ. ૧, અં. ૩, પૃ. ૯૩)માં આ વિષે શંકા ઉઠાવી છે. ૬ પંચવત્યુ(ગા. ૧૨૧૦)ની પજ્ઞ વ્યાખ્યામાં આ પાહુડને ઉલ્લેખ છે. ૭ આ પિકી કયા પાહુડને કણે ક્યાં ઉલ્લેખ કર્યો છે એ હકીક્ત મેં H C D J (પૃ. ૯૨)માં વિચારી છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ વીસમું' ] દિઠિવાય ૧૫ પપાહુડમાંથી ભદ્રબાહુસ્વામીએ શત્રુજયકલ્પના ઉદ્ઘાર કર્યો અને વજીસ્વામીએ તેમજ પાદલિપ્તસૂરિએ એને સક્ષેપ કર્યાં એમ જિનપ્રભસૂરિએ કલ્પપ્રદીપ યાને વિવિધતી'કલ્પ( પૃ. ૫ )માં કહ્યું છે. નિમિત્તપાહુડનું લક્ષણુ ભદ્રેશ્વરસૂરિએ કહાવલીમાં આપ્યું છે. તત્ત્વાર્થાધિ॰( અ. ૨, સૂ. ૨૮ )ની ટીકા( પત્ર ૧૮૧ )માં સિદ્ધસેન[ણુએ કહ્યું છે કે નિરુક્તપ્રાકૃત (પા. નિરુત્તપાહુડ) અનુસાર ‘પુદ્દગલા ’ પૂર તે ગલનના સ્વભાવવાળા હાવાથી તેની વૃદ્ધિ ને હાનિ થાય છે. વિદ્યાપ્રાભૂત ( પા. વિજાપાહુડ )માં શત્રુ ંજયનાં ૨૧ નામે છે એમ જિનમણ્ડનગણુિએ કુમારપાલપ્રબન્ધ ( પત્ર ૯૮આ-૯૯અ )માં કહ્યું છે. L AI (પૃ. ૧૮૩)માં કહ્યું છે કે સ્વરપ્રાભૂતમાં સ્વરનું અને અગિયાર અલકારાનું વિસ્તૃત વર્ણન હતું. સિદ્ઘપાહુડનું લક્ષણુ કહાવલીમાં એમ અપાયુ છે કે (પગે) લેપ, અંજન, ગુટિકા ઇત્યાદિ વડે જે સિદ્ધ ચયા હૈાય તેમની પ્રરૂપણા જે ગ્રન્થમાં હાય તે ‘ સિદ્ઘપાહુડ ' છે. આ સમિતસૂરિએ યેાગચૂણુ વડે નદીને પ્રવાહ અટકાવ્યો હતો, પાદલિપ્તસૂરિ અને નાગાર્જુનસૂરિ પગે કઇંક લગાડી ઊડતા હતા અને સુસ્થિતસૂરિના એ શિષ્યેા આંખમાં આંજન આંજી અદૃશ્ય બની ચન્દ્રગુપ્તના ભાણામાંથી ભાજન કરતા હતા એ પ્રકારના ચમત્કારી આ સિદ્ઘપાહુડના જ્ઞાનને આભારી હશે. સીઆન નિષેધ—પનિજવ્રુત્તિ( ગા. ૧૪૬ )માં સૂચવાયા મુજબ સ્ત્રીએ તુચ્છ સ્વભાવવાળી, બહુ અભિમાની ચપળ ઇન્દ્રિયાવાળી અને મન્દ બુદ્ધિવાળી હાવાથી સ્ત્રીઓને સાતિશય અજઝયા અને ભૂયાવાય અર્થાત્ બારમું અંગ ભણુવાના અધિકાર નથી. ગમિક સુત્ત તે ભગ—દિદ્ભિવાય ગમિક સુત્તનું અનુપમ ઉદાહરણ છે. એમાં પુષ્કળ ભંગ ( ભાંગા ) છે. એ સવ વિષયનું –મન્ત્ર, યન્ત્ર અને તન્ત્રનું પણ પ્રતિપાદન કરે છે. એના વિષયેાની નાંધ શ્વેતામ્બરના તેમજ દિગમ્બરના એમ બન્ને સમ્પ્રદાયના સાહિત્યમાં મળે છે. આ અંગમાંથી કેટલીક કૃતિઓ ઓછેવત્તે અંશે ઉદ્ધૃત કરાઇ છે. સૌથી પ્રથમ આ અગતા હ્રાસ થયા અને વીરસવત્ ૧૦૦૦માં એને ઉચ્છેદ ગયા. Page #225 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકરણ ૨૧: આગમ અંગે દિગમ્બરીય મન્તવ્ય દ્વાદશાંગીરૂપ જૈન આગમની રચના ગણધરને હાથે અદ્ધમાગહીમાં થયાની વાત તે શ્વેતામ્બરેને તેમજ દિગમ્બરોને પણ માન્ય છે, પરંતુ આગમોની સંખ્યા, એના વર્ગીકરણ અને એના ક્રમિક હાસ એ બાબતમાં મતભેદ જોવાય છે. આગમોને અંગે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ એ સંજ્ઞા દિગમ્બએ પણ સ્વીકારી છે; બાકી ઉવંગ, છે અને મૂલ એ સંજ્ઞા એમણે અપનાવી જણાતી નથી. અંગબાહ્ય આગમો તરીકે દિગમ્બરે નીચે મુજબના ચૌદ ગણવે છે એમ ગોસ્મતસાર (ગા. ૪૩૬૭-૮) જોતાં જણાય છે – ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિરતવ, ૩ વન્દના, ૪ પ્રતિક્રમણ, ૫ વૈનયિક, ૬, કૃતિકર્મ, દશવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કલ્પવ્યવહાર, ૧૦ કપાકદ્વિપક, ૧૧ મહાકદ્વિપક, ૧૨ પુણ્ડરીક, ૧૩ મહાપુડરીક અને ૧૪ નિષિદ્રિકા (પા. સિહિય). ૧“માવતી મારાધના જd શિવાર્ય” નામને શ્રી. જ્યોતિ પ્રસાદ જૈનને લેખ પ્રેમી ગ્રંથ(પૃ. ૪૨૫–૮)માં છપાયો છે. તેમાં પૃ. ૪૨૫ માં આ ભગવતી આરાધનાનો આધાર “તદ્વિષયક મૂલસૂત્ર” એમ કહ્યું છે તે શું વેતામ્બરીય મૂલ” સંજ્ઞાદ્યોતક કૃતિ છે ? ૨ ગેમ્પસાર( ગા. ૩૫૧)માં “પણુ” શબ્દ વપરાય છે. વિશેષમાં (ચૌદ) પધણણયનું પ્રમાણ ૮,૦૧,૦૮,૧૭૫ વણે હેવાનું અહીં કહ્યું છે. ૩ સ્થાનકવાસીઓ અને એના ઉપસંપ્રદાય તરીકે ઓળખાવાતા તેરાપન્થીના અનુયાયીઓ ૧૨ ઉવંગ, ૪ છેયસુત્ત, ૪ ભૂલસુત્ત અને આવાસય એમ ૨૧ અંગબાહ્ય આગમે માને છે. આમાં ૧૧ અંગ ઉમેરતાં આ અમૂર્તિપૂજક વેતામ્બરે ૩૨ આગમ માને છે એમ ફલિત થાય છે. ४ “ सामाइय-चउवीसत्थयं तदो वंदणा पडिक्कमणं । वेणइयं किदियम्मं दसवेयालं च उत्तरज्झयणं ॥ ३६७ ॥ कप्पववहार-कप्पाकप्पिय-महकप्पियं च पुंडरियं । महापुंडरीय-णिसिहियमिदि चोद्दसमंगबाहिरयं ॥ ३६८ ॥" ૫ જુઓ ધવલા (પુ. ૧, પૃ. ૯૬) અને જયધવેલા (પુ. ૧, પૃ. ૨૫). Page #226 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું ] દિગમ્બરીય મન્તવ્ય. ૨૧૭ આ પૈકી પહેલા ચાર તે કવેતામ્બરીય આવસ્મયના છ વિભાગ પૈકી ચારનું, ૭ અને ૮ એ ચાર મૂલસુત્તમાંનાં બેનું, ૯ અને ૧૪ એ છ છે સુરમાંનાં ત્રણ બેયનું, ૧૦ ને ૧૧ એ બે અનુપલબ્ધ આગમનું અને ૧૨ એ મહાવીરસ્વામી નિર્વાણુસમયે જે અજઝયણ બોલતાં બોલતાં મેક્ષે ગયા તેનું સ્મરણ કરાવે છે. * વેતામ્બરના આગમને અને ખાસ કરીને દિદિવાયને ધીરે ધીરે કેવી રીતે લોપ થયે એ હકીકત મેં આ આ૦ અ૦ (પૃ. ૩૮-૫૯)માં તેમજ H C D J(પૃ. ૭૧–૪)માં દર્શાવી છે. વિશેષમાં B C DJ (પૃ. ૭૪)માં મેં કહ્યું છે કે આગમોનો હાસ કેમ થયે એ સમ્બન્ધમાં દિગમ્બરના ભિન્ન ભિન્ન ગ્રન્થમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. એની ચકાસણું તેમજ એના સમન્વયનું કાર્ય બાજુ પર રાખી, કેવલી અને બુતકેવલી કેટલા થયા એ બાબતમાં દિગમ્બરે અને શ્વેતામ્બરોનું નીચે મુજબનું મન્તવ્ય હું નોંધુ : દિગમ્બર વેતામ્બર કેવલી–ગૌતમ સુધમાં સુધર્મસ્વામી જમ્મુ જબૂસ્વામી શ્રુતકેવલી–વિષ્ણુ પ્રભવસ્વામી નન્દિમિત્ર ૧૬ ,, શધ્યમ્ભવસૂરિ અપરાજિત ૨૨ ,' યશેભદ્રસૂરિ ૫૦ - ગોવર્ધન ૧૯ ,, સક્યૂતિવિજયસૂરિ ભદ્રબાહુ ૨૯ , ભદ્રબાહુસ્વામી ૧૪ , ૧૬૨ વર્ષ ૧૭૦ વર્ષ - ૧ જુઓ H DJ(પૃ. ૭૪-૫). ૨ સપૂર્ણ શ્રતના ધારક, જે જે બાબત તીર્થ કરે કહી તે સર્વે બાબતો શ્રુતકેવલી કહી શકે છે. જુઓ કપનું ભાસ (ગા. ૯૬૩, ૯૬૬). ૩ જુએ ધવલા (પુ. ૧)ની પ્રસ્તાવનાનું પૃ. ૨૬. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આ ઉપરથી જોઈ શકાશે કે કેવલજ્ઞાનને ઉછેદ જબૂસ્વામીના સિદ્ધિગમન પછી અને શ્રુતકેવલીપણાનો ઉચ્છેદ ભદ્રબાહુસ્વામીના સ્વર્ગગમન પછી થવાની બાબતમાં તે વેતામ્બરે અને દિગમ્બરની એકવાકક્યતા છે. એના સમય પરત્વે મતભેદ છે ખરે, પણ શ્રુતકેવલી૫ણુના ઉચ્છેદના વર્ષ પરત્વે આઠને જ તફાવત છે એટલે એ કંઇ મોટો ભેદ ન ગણાય. દિદિવાયનું સ્વરૂપ ઇત્યાદિ-શ્રુતકેવલીપણને નાશ એટલે બારમા અંગને ઉછે. આ બારમા અંગના દિક્ટિવાયના સ્વરૂપ પરનું દિગમ્બરોનું મન્તવ્ય શ્વેતામ્બરોથી ભિન્ન છે. ગમ્મસાર (ગા. ૩૬૧૨)માં કહ્યા મુજબ દિદ્ધિવાયના (૧) પરિકમ્મ, (૨) સુત્ત, (૩) પઢમાણુગ, (૪) પુત્વ(ગત) અને (૫) ચૂલિયા એમ પાંચ ભેદ છે. વિશેષમાં અહીં પરિકમ્મના ચંદપણુત્તિ, રવિ( સૂર)પણુત્તિ, ઉજબુદીવપત્તિ, આદીવસમુદ્રપતિ અને પવિયાહ૫ત્તિ એમ પટાભેદ અને ચૂલિયાના પણ જલગાય, થલય, માયામય, આગાસગય અને રવમય એમ પાંચ પિટાભેદ ગણાવાયા છે. પુāગયના ચિદ પેટભેદ છે અને એ દરેકને “પુત્ર” કહે છે. આ તમામનું સ્વરૂપ અને પ્રત્યેકની પદસંખ્યા ગમ્મસારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૨-૨૦ )માં અપાઈ છે. છખંડાગમ જે ધવલા ” ટીકા સહિત છપાયેલ છે તેના બીજા ભાગમાં હિન્દીમાં પ્રસ્તાવના છે. એમાં પૃ. ૪૧-૬૮માં દિક્િવાયને, શ્વેતામ્બર તેમજ દિગમ્બર ગ્રન્થોના આધારે વિસ્તૃત પરિચય અપાયો છે. બન્ને સંપ્રદાય દિક્િવાયના પાંચ ભેદ માને છે અને એનાં નામ પણ પ્રાયઃ એ જ ગણાવે છે. એના ક્રમમાં ભેદ છે એમ પૃ. ૪૩માં કહ્યું છે, પણ દિગબરીય તરીકે ઓળખાવા તે ક્રમ કેટલાક તાબર આચાર્યોએ પણ સૂચવ્યું છે ( જુઓ પૃ. ૨૦૭) એટલે ક્રમના સમ્બન્ધમાં બે પરમ્પરાઓ પ્રાચીન કાળથી હશે એમ કેમ ન હોય ? પરિકશ્મની સંખ્યા તેમજ એનાં નામ તે બને સમ્પ્રદાયમાં ભિન્ન ભિન્ન છે. ધવલા( ભા૧, પૃ. ૧૧૨ )માં સુત્તમાં ૮૮ અધિકાર હેવાને ૧-૪ આ તે વેતામ્બરેનાં ઉવંગેનાં નામ છે. ૫. આ તામ્બરના પાંચમા અંગનું સ્મરણ કરાવે છે. - Page #228 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું ] દિગમ્બરીય મન્તવ્ય ર૧e ઉલ્લેખ છે, પરંતુ નામ તે ચારનાં જ ગવાયાં છે. જયધવલામાં કહ્યું છે કે આ ૮૮ અધિકારોનાં નામને પણ હવે ઉપદેશ રહ્યો નથી. આ ૮૮ અધિકાર સુરના તાબર મત પ્રમાણેના ૮૮ ભેદનું મરણ કરાવે છે. ચૌદ પુણ્વનાં નામ પૈકી ફક્ત અગિયારમાના નામ પર અને બારમા પુત્વનાં પદની સંખ્યા પર ભિન્નતા છે. જેને વેતામ્બર અવંઝ” કહે છે એને દિગમ્બર “ કલ્યાણવાદ' કહે છે. ૬, ૭, ૯ અને ૧૧-૧૪ એ ક્રમાંકવાળાં સાત યુવનાં વયુની સંખ્યા પર બને સંપ્રદાય એકમત નથી; બાકીના પુવ પૂરતી તે એકવાયતા છે. વેતામ્બર માન્યતા પ્રમાણે ચૂલિયાને પહેલાં ચાર પુશ્વમાં સમાવેશ છે, જ્યારે દિગમ્બરો એમ માનતા નથી. ધવલા( ભા. ૨ )ની પ્રસ્તાવના (પૃ. ૫૦ )માં આ સમ્બન્ધમાં એવો પ્રશ્ન ઊઠાવાય છે કે જો ચૂલિયા પુષ્યમાં અન્તર્ગત છે તે પછી એને સ્વતંત્ર વિભાગ કેમ રખાય ? ધવલા (વેદનાખણ્ડના પ્રારંભમાં) પુત્વનાં વધુની તેમજ વધુનાં પાહુડની સંખ્યા જણાવનારી ત્રણ ગાથા છે. એ ઉપરથી દરેક વઘુમાં વીસ વીસ પાહુડ છે એમ દિગમ્બર માન્યતા જોઈ શકાય છે. જયધવલામાં કહ્યું છે કે એકેક પાહુડમાં એવી ચોવીસ અણિઓગદ્દાર (અનુયોગદ્વાર) છે. દિગમ્બર મત પ્રમાણેનાં ૩૯૦૦(૧૯૫૪૨૦) પાહુડમાંથી કેવળ બે પાહુડને ઉદ્ધાર છફખંડાગમ અને કસાયપાહુડ (ધવલા અને જયધવલા)માં થયો છે. છફખંડાગમ(ભા. ૨)ની પ્રસ્તાવના(પૃ. ૬૦ )માં બીજા પુત્વનાં ચિાદ વત્યુનાં નામ ગણાવાયાં છેઃ પુવૅત, અવરંત, ધુવ, અધુવ, ચયાણલક્કી, અવમ, પણિધિકપ, અ૬, ભમ્મ, વયાદિય, સલ્વ૬, કપણિજmણ, અતીદ-સિદ્દબદ્ધ અને અણગય–સિદ્ધ-બહ. ચયનલબ્ધિના ચોથા પાહુડનું નામ “કમ્મપડિ” છે. આ “કમ્મપડિ’ પાહુડનું બીજું નામ “યણ ૧ જુએ ધવલા(ભા. ૨)ની પ્રસ્તાવના (પ. પર). વેવ પ્રમાણે એક કરેડ છપ્પન લાખ ને દિ. પ્રમાણે તેર કરેડ છે. ૨ દિગમ્બર ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૧૨, ૧૯, ૨૦, ૩૦, ૧૫, ૧૦, ૧૦, ૧૦ ને ૧૦ એમ કુલે ૧૫ વત્થ માને છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ २२० આગનું દિગ્દર્શન [ પ્રકરણ કસિણુપાહુડ” (વેદનકૃત્નપ્રાભત) છે. આ ગુણનિષ્પન્ન છે, કેમકે કર્મોના ઉદયને “વેદન” કહે છે અને એનું નિઃશેષ વર્ણન આમાં છે (જુઓ ધવલા, ભા. ૧, પૃ. ૧૨૪-૧૨૫). આ પાહુડના ચોવીસ અધિકારના નામ અને એના વિષયને પરિચય ઉપયુક્ત પ્રસ્તાવના (પૃ. ૬૧)માં અપાય છે. વેતામ્બરેના મત મુજબ ચૌદ પુત્રનું જ્ઞાન લુપ્ત થતાં તેર, બાર કે અગિઆર પુષ્યના જ્ઞાનના ધારક કઈ થયા નથી. એમની તેમજ દિગમ્બરો તરફથી દશપૂર્વીની સુચિ નીચે મુજબ અપાય છે – દિગમ્બર ૩વેતામ્બરે વિશાખાચાર્ય ૧૦ વર્ષ સ્થૂલભદ્ર ૪૫ વર્ષ પ્રષિલ આર્ય મહાગિરિસૂરિ ૩૦ , સુહસ્તિસૂરિ ૪૬ , જયસેન ગુણસુન્દર ૪૪ નાગસેન ૧૮ , કાલક (શ્યામાચાર્ય) ૪૧ , સિદ્ધાર્થ સ્કન્દિલ (સાડિય). ધૃતિષેણું રેવતી મિત્ર વિજય આર્ય મંગૂ ૨૦ , બુદ્ધિલિંગ ભદ્રગુપ્ત ૩૯ ,, ધર્મસેન ૧૪ (૧૬) , શ્રીગુપ્ત વાસ્વામી ૩૬ , ૧૮૧ (૧૮૩) વર્ષ કોક વર્ષ આ ઉપરથી જણાશે કે દિગમ્બર માન્યતા પ્રમાણે ૩૪૫ (૧૮૩+ ત્રિય ૧૭ , - ૧૭ , , ધર્મ દેવ ૧ આ નામ પૃ. ૨૧૧માં સૂચવાયેલાં નામ સાથે લગભગ તદ્દન મળતાં આવે છે. ૨ જુઓ ધવલા ( પુ. ૧)ની પ્રસ્તાવના (૫, ૨૬ ). ૩ જુએ મેરતુંગે વિ. સં. ૧૩૬૩ (?)માં રચેલી વિચારણિ તેમજ વિ. સં. જિ. કા. (પૃ. ૬૪). Page #230 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું ] દિગમ્બરીય મતવ્ય . ૨૨૧ ૧૬૨) વર્ષે અને શ્વેતામ્બર માન્યતા અનુસાર ૫૮૪ (૪૧૪+૧૭૦) વર્ષે દસ પુષ્યનું જ્ઞાન ધરાવનાર કેજી રહ્યું નહિ. શ્વેતામ્બરેના કથન મુજબ આર્યરક્ષિતસૂરિએ સંપૂર્ણ નવ પુષ્ય અને દસમા પુષ્યના ૨૪ જવિએ (યવિક) સુધી અભ્યાસ કર્યો હતો. એમના શિષ્ય પિકી દુર્બલિકા પુ૫મિત્ર નવ પુત્વ ભણ્યા હતા, પણ અભ્યાસ ન રહેવાથી એ ભૂલી ગયા. આગળ ઉપર તે એક્ર પુત્રના જ્ઞાતા પણ. રહ્યા નહિ. શ્વેતાંબર માન્યતા મુજબ વીરસંવત્ ૧૦૦૦ બાદ અને દિગ અરેની માન્યતા અનુસાર વીરસંવત્ ૬૮૩ બાદ કોઈ પૂર્વધર કે અંગધર પણ રહ્યા નહિ. જયધવલા( ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું કે પાંચ જ એકાદશાંગધારીઓ થયા છેઃ નક્ષત્ર, જસ( યુ )પાલ, પાડુ, ધ્રુવસેન અને કંસાચાર્ય. આ પાંચનાં ૨૨૦ વર્ષ દર્શાવાયાં છે. એવી રીતે કેવળ આયારના-એક અંગના જાણકાર તરીકે સુભદ્ર, યશોભદ્ર, યશેબાહુ અને લોહાચાર્યને તેમજ એમનાં વર્ષ તરીકે ૧૧૮ વર્ષને ઉલ્લેખ અહીં કરાય છે. આને લક્ષ્યમાં લેતાં તેમજ ગતમાદિ પૂર્વેના ત્રણ કેવલીનાં ૬૨ વર્ષ, વિષ્ણુ વગેરે પાંચ શ્રુતકેવલીનાં ૧૦૦ વર્ષ, અને વિશાખાચાર્યાદિ અગિયાર દશપૂર્વીનાં ૧૮૩ વર્ષ લેતાં વીરસંવત ૩૬૮૩ બાદ કોઈ અંગધર પણ રહ્યા નહિ એમ જોઈ શકાય છે. વળી દિગમ્બરનું એ પણ કહેવું છે કે ચદ અંગબાહ્ય આગમને પણ નાશ થયો છે. કેટલાક દિગમ્બર કહે છે કે શ્વેતામ્બરના તમામ આગમ ( પછી એ ૪૫ હે કે ૩૨ હે ) બનાવટી છે એ નવા ઊભા કરેલા છે, પણ આ કથન યુક્તિયુક્ત જણાતું નથી એટલું જ નહિ, પણ દિગમ્બરોના ગ્રન્થ-આગમ આધારશૂન્ય હોવાની સામી દલીલને નોતરે છે. જૈન વેદ–અંગપ્રવિષ્ટ ને અંગબાહ્ય એમ બન્ને પ્રકારના આગમન સર્વથા ઉચ્છેદ માનનાર દિગમ્બરોએ એને સ્થાને “જૈન વેદ' સંજ્ઞા આપી કેટલાક ગ્રન્થોને આગમ જેટલું મહત્વ આપ્યું છે, અને એને ચાર ૧ જુઓ વિશેસા (ગા. ૫૧?)ની હેમચન્દ્રસૂરિકૃત ટીકા ( પત્ર ૧૦૦૩). ૨ અગિયાર અંગના ધારક. ૩ ૧૨+૧૦૦+૧૮૩+૨૨૦+૧૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ २२१ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું વિભાગોમાં વિભક્ત કર્યા છેઃ (૧) પ્રથમાનુયોગ–રવિષેણુકૃત 'પદ્મપુરાણ, જિનસેનકૃત હરિવંશપુરાણને જિનસેનકૃત આદિપુરાણ અને ગુણભદ્રકૃત *ઉત્તરપુરાણ; (૨) કરણાનુયોગ-સૂર્યપ્રાપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલા; (૩) દ્રવ્યાનુયેગ–કુન્દકુન્દાચાર્યકૃત પવયણસાર, ઉમાસ્વાતિકૃતિ તવાર્થ અને એની ટીકાઓ, તેમજ સમન્તભદ્રકૃત આપ્તમીમાંસા ને એની ટીકાએ; (૪) ચરણાનુયોગ–વિકરિ(ર)કૃત મૂલાયાર અને ત્રિવર્ણાચાર તેમજ સમન્તભદ્રકૃત રત્નકરડશ્રાવકાચાર. વિશેષમાં ખંડાગમ અને કસાયપાહુડને દિગમ્બરે આગમ જેટલું મહત્વ આપે છે. ધવલા(ભા. ૧, પૃ. ૧૦૮, ૧૦૯, ૧૧૪ અને ૧૨૩-૬)માં ૯૭ફખંડાગમની જે ઉત્પત્તિ બતાવાઈ છે તે સયગની યુણિમાં સયગની ઉત્પત્તિસૂચક પંક્તિઓનું સ્મરણ કરાવે છે. પ્રકરણ ૨૨ : આગમ સમ્બન્ધી વિવરણાત્મક સાહિત્ય આગમોને અંગે જે પ્રાચીન વિવરણાત્મક સાહિત્ય જેવાય છે તેને આપણે નિજજુત્તિ, ભાસ, ચણિણુ અને ટીકા એમ ચારમાં વિભક્ત કરી ૧ આ વિ. સં. ૭૩૪ (ઈ. સ. ૬૭૮)માં રચાયું છે. ૨ આ શકસંવત્ ૭૦૫માં રચાયું છે. ૩ આના છેલ્લા પાંચ સગે જિનસેનના શિષ્ય ગુણભદ્ર રચ્યા છે. ૪ આ ઇ. સ. ૮૯૭માં રચાયું છે. ૫ તટ રા૦ વા૦ અને તત્વાર્થલેકવાર્તિક ૬ વટ્ટકેરિ નામ દક્ષિણ ભારતના એ નામના કોઈ ગામ ઉપરથી પડ્યાનું જ. સિ. ભા. ( ભા. ૧૨, કિ. ૧, પૃ. ૩૮-૩૯ )માં સૂચવાયું છે. વિશેષમાં અહીં કર્યું છે કે ધવલાના ર્તા વીરસેને મૂલાચારને જ “આચારાંગ” એ નામે ઉલ્લેખ કર્યો છે. J A ( Vol. XII, No 1 )માં વીરસેનના ગુરુ વગેરે સમ્બન્ધી માહિતી અપાઈ છે અને ત્યાં ધવલા ઈ. સ. ૭૮૦માં પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. જૈ. સિ. ભા. (ભા. ૧૧, કિ. ૧, પૃ. ૧૩-૧૮ )માં આ વરસેન અને છકખંડાગમના કર્તાના અભિપ્રાયમાં શું ભિન્નતા છે એ પ્રશ્ન ઊઠાવાયું છે. ૭ આમ આમાંના કેટલાક ગ્રન્થ ઈ. સ.ની આઠમી સદી જેટલા અર્વાચીન છે. ૮ જુએ ધવલા ( પુ. ૧ )ની પ્રસ્તાવના ( પૃ. ૭૧ ) તેમજ જયધવલા (પૃ. ૮૭). ૯ આમાં છ ખડ છે: ૧ જીવાણુ ( જીવસ્થાન). ૨ ખુદંબંધ ( ફુલકબધ ), ૩ બંધસામિત્તવિચય (બન્ધસ્વામિત્વવિચય), ૪ વેદણું (વેદના ), પ વગણ ( વર્ગણુ) અને ૬ મહાબંધ (મહાબ%). Page #232 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું] વિવરણાત્મક સાહિત્ય રર૩ શકીએ. નિજુત્તિ અને ભાસ એ બન્ને પાઇયમાં–જઈણ મરહદીમાં રચાયેલી પદ્યાત્મક કૃતિઓ છે. ગુણિ વિષે પૃ. ૫રમાં વિચાર કરાયો છે એટલે અહીં તે હું એટલું જ કહીશ કે પાઈયમાં વિવરણ આપવાના વલણને બદલે સંસ્કૃતમાં એ રજૂ કરવાના વલણની આ શરૂઆત સૂચવે છે. ટીકા મુખ્યતયા સંસ્કૃતમાં ગદ્યમાં રચાયેલી કૃતિ છે. - નિજજુતિ એ કેવળ નિક્ષેપકે પર્યાય સૂચવે છે એમ નથી, પણ એ તે જેન તાત્ત્વિક સિદ્ધાન્ત, નૈતિક વિચારણું અને શ્રમણોના આચારને વિશદ બનાવનારી પૌરાણિક અને ઐતિહાસિક કથાઓને સંક્ષેપમાં નિર્દેશ કરનારૂં અગત્યનું સાધન છે. મોઢે કરી શકાય અને આગમો મોઢેથી સમજાવતી વેળા એને ઉપગ થઈ શકે એવી એની રચના છે. એમાં કેટલીયે વાર એ સંક્ષેપમાં નિર્દેશ હોય છે કે ભાસ અને ખાસ કરીને એ પછીનાં વિવરણાત્મક સાધન વિના એને અર્થ સમજવો મુશ્કેલ થઈ પડે છે. આથી તે કઈ કઈ વિદ્વાને નિજજુતિ એ કઈ એની પૂર્વના વિવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે એમ માનવા પ્રેરાય છે. પ્રાચીન ભારતવર્ષની સામાજિક પરિસ્થિતિ-આહાર, પહેરવેશ, રીતરિવાજે, ઉજાણીઓ અને ઉત્સવ, નગરરચના, મુસાફરીની મુશીબતે, આર્થિક જીવન, ચેર વગેરેના ઉપદ્રવ, રાજબંધારણ, દુકાળ વેળાની હાડમારી, પરિવ્રાજક અને અન્ય તાપસેના વર્તન તેમજ જૈન શ્રમણોના જીવન ઉપર પુષ્કળ અને મહત્વને પ્રકાશ પાડનારાં ભાસ તરીકે ૩૫, વવહાર અને નિસીહનાં ભાસો (અને એની ટીકાઓ) ગણાવાય તેમ છે. એવી રીતે જૈન ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ માટે આવાસય અને નિસીહની યુણિણ ખાસ મહત્તવની છે; બાકી એ તેમજ બીજી યુણિઓ પણ ભાષાવિજ્ઞાનના અભ્યાસ માટે તે ઉપયોગી છે જ. ૧ આ તેમજ નય દ્વારા જૈન દર્શનની ભૂમિકા સુદઢ બનાવાઈ છે. ૨ બૌદ્ધ અને ચાર્વાકને ઉદ્દેશીને દાર્શનિક ચર્ચા કરાઈ છે. ૩ સંઘદાસગણિએ કલ્પના ભાસમાં પ્રમાણ, નય અને નિક્ષેપને અંગે લખ્યું છે. વિશેષમાં એમણે શ્રમણના નિયમોની દાર્શનિક શૈલીએ ચર્ચા કરી છે Page #233 -------------------------------------------------------------------------- ________________ રર૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ વળી જાતકોની શૈલીનું સ્મરણ કરાવનારી પાઈય કથાઓ ચુણિમાં છે. ટીકાઓમાં આવરસય ને ઉત્તરજઝયણની, કપ અને વવહારની તેમજ ઠાણ, વિયાહ૦ અને જંબુદ્દીપણકૃત્તિની ટીકા મહત્તવની છે, કેમકે એમાં અનેક અગત્યની પરમ્પરાઓના ઉલ્લેખ છે. મલયગિરિરિકૃત ટીકાઓ એની વિશદતા અને દાર્શનિક ચર્ચાઓની વિપુલતા માટે વિખ્યાત છે. પ્રાચીન ભારતની કથા કહેવાની કળાની અનેક ખૂબીઓ જાણવા માટે જેન વિવરણત્મક સાહિત્ય ઘણું ઉપયોગી છે. કયા કયા આગમ ઉપર કયું કયું વિવરણાત્મક સાહિત્ય છે તેનું તે તે આગમને અંગેની વિચારણું કરતી વેળા મેં નિરૂપણ કર્યું છે અને એની એક સામટી નોંધ વગેરેને HCJ (પૃ. ૧૭૧-૨૦૫)માં મેં સ્થાન આપ્યું છે. આથી અહીં તો “આગના બાલાવબોધ” નામને મારો લેખ છે. સ પ્ર. (વ. ૧૩, અં. ૧૧ )માં છપાયાની નેંધ લેતે કેટલીક વિશિષ્ટ હકીકત રજૂ કરું છું. પિડનિજજુત્તિની વૃત્તિ( પત્ર ૧૩૯૪)માં કહ્યું છે કે “રવાલ નાટક ભજવાતાં એ જોઈને ક્ષત્રિયો દીક્ષા લેતા એથી એ નાટક બાળી નખાયું. નિસીહ(ઉ. ૧૦)ની યુણિ (પત્ર ૫૫૯)માં સીયહર( શીતગૃહ)ની, ઉ. ૧૨ ની યુણિણ( પત્ર ૮૫૪ )માં વિવાહપાલની અને યુણિ( પત્ર ૧૨૪૪ )માં ઘેડાના શરીરમાંથી કાંટે કાત્યાની વાત છે. નિસહ(ઉ. ૧૩)ની યુણિ(પૃ. ૮૫૬ ને પછીનાં )માં વિવિધ ધાવનું નિરૂપણ છે અને ખાસ કરીને ખીરધાઈ(ક્ષીરપાત્રી)નું તેમજ એના દૂધની બાળક ઉપરની અસરનું નિરૂપણ છે. વવહાર( ઉ. ૧૦ )ના ભાસ( ગા. ૪૫૦ )માં કાંચનપુરમાં રેલ આવ્યાની વાત છે. વવહાર( ઉ. ૧)ના ભાસ( ગા. ૩૨૬, પત્ર ભા. ૩, ૧૩૨ )માં ન્યાયાધીશને અંગે કહ્યું છે કે એ ભાંભીય, આસુફખ, માઠરના નીતિશાસ્ત્ર અને કૌડિન્યની દડનીતિમાં નિષ્ણાત હતે. વવહાર(ઉ. ૩)ના ભાસ( ગા. ૨૩૩ )માં રુબીઓને સ્વતંત્રતા ન હોય એમ મનુસ્મૃતિને મળતી વાત છે. ઉત્તર૦ ( અ. ૮, ગા. ૧૩) પરની નેમિચન્દ્રસૂરિકૃત સંસ્કૃત ટીકામાં ૧ જુઓ H I L (Vol. IT, p. 484). Page #234 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું ] વિવરણાત્મક સાહિત્ય, ૨૨ સ્વપ્નના અર્થ (interpretation) પર પાઈયમાં અવતરણે છે. આવસ્મયનિજુતિ( ગા. ૧૦૭૧ ને પછીની )માં અઢાર જાતના કરને ઉલેખ છે. આ નિજજુત્તિમાં ગન્ધર્વ નાગદત્તની કથામાં ધાદિને ચાર સર્ષ તરીકે ઉલ્લેખ છે. આ નિજજુત્તિ(ગા. ૧૨૪૭)માં દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પ્રતિક્રમણના પાંચ ભેદ દર્શાવાયા છે. વળી આ નિજજુત્તિની ૧૫૪૫મી ગાથા(પત્ર ૭૯૮૪)પરથી એ જાણું શકાય છે કે ભદ્રબાહુસ્વામીના સમયમાં પણ કાઉસ્સગ્ન કરતી વેળા મુહપતિ હાથમાં રાખવાની પ્રથા હતી. વિસસાવ ઉપર પજ્ઞ ટીકા રચાયાની હકીકતના સમર્થનાથે હું એ વાત નપું છું કે આની પ્રવર્તકની એક હાથપોથી પુણ્યવિજયજીને પ્રાપ્ત થઇ છે એટલું જ નહિ પણ એમણે “વિશેષાવશ્યક મહાભાષ્ય સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ” નામનો લેખ પણ લખ્યો છે. આમાં એમણે કહ્યું છે કે છજ્જુ ગણધરની વક્તવ્યતા સુધીની પણ ટીકા રચી જિનભદ્રગણિ સ્વર્ગવાસી થયા છે, પણ સદ્દભાગ્યે એ અપૂર્ણ ટીકાને કેદ્દાર્યવાદિગણિ મહત્તરે પૂર્ણ કરી છે. ૧ આ ઉપરથી આ વિષયને કેઈ પાઈય ગ્રન્થ હશે એમ લાગે છે. જગદેવકૃત સ્વપ્નચિતામણિ સાથે અવતરણે મેળવવાં જેવાં જણાય છે. ૨ આ લેખ “શ્રી આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૫, સં. ૮, પૃ. ૨૪૨-૭)માં છપાયો છે. આમાં પણ ટીકાની શરૂઆતની દસેક પંક્તિ અપાઈ છે. વિશેષમાં આ ટીકાના અનુસન્હાનનો પ્રારબ્લિક ભાગ પણ અપાય છે કે જેમાં કેટ્ટાર્યવાદિગણિ પોતે આ અનુસંધાન કરે છે એ ઉલ્લેખ છે. આ અનુસન્ધાનરૂપ ટીકામાં નમસ્કારનિર્યુક્તિ–ભાષ્ય વ્યાખ્યાનના અન્તમાં આ કૃતિને “કોટાવાદિગણિ મહત્તર”ન કૃતિ તરીકે અને સંપૂર્ણ ટીકાના અન્તમાં એને “કોટ્ટાચાર્યવાદિગણિ મહત્તરની કૃતિ તરીકે ઉલેખ છે. વિસા ઉપર કોટયાચાયૅકૃત જે ટીકા છપાઈ છે તેમાં તેમજ માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીકામાં પજ્ઞ ટીકામાંથી જે અવતરણો અપાયાં છે તે આ હાથપેથીમાં અક્ષરશઃ જોવાય છે. ઉપર્યુક્ત મહત્તર અને કેટલાચાર્ય ભિન્ન છે ને તેનાં અનેક કારણે છે એમ આ લેખમાં કહેવાયું છે. વિશેષમાં અંશતઃ આ બંનેએ રચેલી ટીકાઓનું સંતુલન કરાયું છે. અત્તમાં “ક્ષમાશ્રમણ-મહત્તરીચ ટીકા” અર્થાત્ અપૂર્ણ ને અનુસન્ધાનાત્મક ટીકા સત્વર પ્રસિદ્ધ કરાશે એ ઉલ્લેખ કરાયો છે. ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમનું દિગ્દર્શન [પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : પૂરવણ પૃ. ૨૪. જેમ અંગાકારાદિમાં વિષય વગેરેને નિર્દેશ છે તેમ હાલમાં ઉવંગ અને પછગને અંગે એ જાતનું પુસ્તક “આગમેધારક સંગ્રહઃ ભાગ ૨ ” તરીકે છપાવવું શરૂ કરાયું છે. પૃ. ૨૫. ગીતો-વિ. સં. ૧૫૬૩માં વિક્રમ-ખાપર-ચરિત–પાઈ રચનારા ઉપાધ્યાય રાજશીલે ઉત્તરાધ્યયન-ગીતો રચ્યાં છે. બ્રહ્મવિનયદેવસૂરિએ પણ ઉત્તરાધ્યયન-ગીતે રચ્યાં છે. વળી શિવનિધાનના શિષ્ય માનસિંહ ઉર્ફે માનચંદે પણ વિ. સં. ૧૬૭૫માં ઉત્તરાધ્યયન-ગીતો રચ્યાં છે. આ ઉપરાન્ત રાજહર્ષના શિષ્ય રાજશાભે અઢારમી સદીમાં ઉત્તરાધ્યયનગીતો રચ્યાં છે. જિનભદ્રસૂરિની શાખામાં થયેલા જયરંગ-જેતસીએ વિ. સ. ૧૭૦૭માં દશવૈકાલિક-ગીત નામની પઘાત્મક રચના કરી છે. એવી રીતે જિનહર્ષે દસયાલિયનાં દસ અઝયણને ઉદ્દેશીને પંદર ઢાળમાં વિ. સં. ૧૭૩૭માં પદશવૈકાલિક-ગીત રચ્યું છે. પૃ. ૨૯. લેખ–ૉ. બી. સી. લૅના Jaina Canonical Sutras નામના લેખના પાંચ હપતા “The Indian Culture"ના પુ. ૧૨, અં. ૪ અને પુ. ૧૩, અં. ૧-૪૬ માં અનુક્રમે છપાયા છે. આ પૈકી છેલે હપતો નાહ જેવા ફેરફારપૂર્વક A (Vol. XIII, No. છે, pp. 37–48)માં છપાયે છે. J A (Vol. XI, No. 2; Vol. XII, No. 1 )માં છે. જગદીશચન્દ્ર જૈનને “ The Jaina - ૧ એના પ્રારમ્ભની અને અન્તની થોડીક કડી જિ. ગુ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૫૪૧-૨)માં અપાઈ છે. ૨ આની એક હાથપથી વિ. સં. ૧૫૯માં લખાઈ છે. એની શરૂઆતની ચાર લીટી પૃ. ૨૦૭માં અપાઈ છે. ૩ આની શરૂઆતની પાંચ કડી ને અન્તની દસ કડી પૃ. ૬૫-૬માં અપાઈ છે. ૪ આની પહેલી અને ૨૧મી કડી છે. ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૨૩૨)માં અપાઈ છે. પ આની આદ્ય કડી તેમજ છેવટની ઢાલની ચાર કડી જ. ગૂ. ક(ભા. ૩; ખં, ૨, પૃ. ૧૧૪૯)માં અપાઈ છે. ૬ ત્રીજા અંકમાં અંતગડદસા, અત્તરવહાઇયદસા અને દસયાલિય વિષે અને ચોથામાં વિચાહપણભુત્તિ વિષે ઊહાપોહ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ સરછ પહેલું ] પૂરવણી Canons and their place in the study of Ancient Indian Culture " નામને લેખ છપાયે છે. પૃ. ૭૬.ઠાણ (ઠા. ૧૦; સુ. ૭૩૫)માં કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકમાં ઉત્પન્ન થયાને ઉલ્લેખ છે. પૃ. ૮૧. વિયાહ૦ (સ. ૧૧, ઉ. ૧૧; રુ. ૪૨૯)માં ડિતિવડિયા (સ્થિતિ પતિતા), ચન્દ્ર અને સૂર્યનાં દર્શન કરાવવાં, જાગરણ કરવું, નામકરણ, પરંગામણ અર્થાત ભૂમિ પર ખસવું (ઘૂંટણિયાં તાણવાં), પયચંકામણ (પગે ચાલવું), જમાડવું, કેળિયા વધારવા (પિડવર્ધન), પજજ પાવણ (અર્થાત અપષ્ટ અક્ષરનું ઉચ્ચારણ), કાન વીંધવા, સંવચ્છરપાડલેહણ અર્થાત વર્ષગાંઠ કરવી, ચૂડાધરણ અને ઉપનયન (કળા ગ્રહણ કરાવવી ) આમ વિવિધ બાબતો મહાબલ કુમારને અંગે કહેવાઈ છે. પૃ. ૧૦૫. અ. ૮, સુ. ૩માં “અમારિ'ના અર્થમાં “અમાધાય ” શબ્દ વપરાય છે. “જૈન”ના તા. ૨૯-૮-૪૮ના અંક (પયુંષણાંક)માં “અમારિ અને એની પ્રસિદ્ધિ” નામના લેખમાં મેં આ વિષે વિસ્તારથી વિચાર કર્યો છે. પૃ. ૧૧૬. વિવા-સુય (સુય૦ ૧, અ૩)માં ચેરપલ્લીનું વર્ણન છે. પૃ. ૧૩૨. હેર કેદ્ય (Herr Kohl) દ્વારા સૂરપણુત્તિનું સમ્પાદન થયું છે. એનું નામ “Die Suryaprajnapti” રખાયું છે. એમાં મૂળ અપાયું છે. સમ્પાદકે આ આગમને ચંદપણુતિ અને જબુદ્દીપણુત્તિ સાથે સમ્બન્ધ દર્શાવ્યું છે. વિશેષમાં એમણે કહ્યું છે કે આ ત્રણે પણુત્તિઓનું મૂળ કોઈ ગાથાબદ્ધ કૃતિ હેવી જોઈએ. મૃ. ૧૩૨. મલધારી શ્રી ચન્દ્રસૂરની સંગ્રહણું ઉપર એમના શિષ્ય ૧ L I A (પૃ. ૧૫૧)માં આને અર્થ babbling કરાયો છે, જ્યારે મેં જે ઉપર અર્થે આવે છે એ અભયદેવસૂરિની વૃત્તિ(પત્ર પ૪પ.)ને આભારી છે. ૨ જુઓ JA(Vol. IX, No. 11, p. 49 ). WWW.jainelibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમાનુ દિગ્દર્શન [ પરિશિષ્ટ દેવભદ્રસૂરિએ જે વૃત્તિ રચી છે તેમાં સૂરપત્તિનિવ્રુત્તિમાંથી ઉતારા અપાયાના ઉલ્લેખ જૈ. સા. સ. ઇ. (પૃ. ૨૫૪)માં છે. ૬, ગા. ૧૫૪-૨૦૧ )માં ગેશા ૨૮ પૃ. ૧૪૭. માનિસીહ ( અ. લકના પૂર્વ ભવાના અધિકાર છે. પૃ. ૧૪૭. માનિસીહ( થિંગ, પૃ. ૩૦ )માં એવી વાત છે કે એક રાજાની વિધવા થયેલી પુત્રી પેાતાના કુટુમ્બને નિન્દા ( blasphemy )થી બચાવવા માટે · સતી ' થવા ઇચ્છતી હતી, પણ એવી પ્રથા નહિ હોવાથી રાજાએ એને એમ કરતાં અટકાવી. રાજા પુત્ર મરણુ પામતાં એને માદીએ એસાડાઇ. જુઓ L A I (પૃ. પર). પૃ. ૧૫૦. જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહેાર તરફથી સા॰, ઉત્તર વગેરે આગમા સંસ્કૃત છાયા, હિન્દી શબ્દાર્થ ને મૂલા સહિત છપાયા છે. સ્થાનકવાસી આત્મારામજીએ દસા॰ને અનુવાદ કર્યાં છે. આ આવૃત્તિમાં દસા॰ ઉપરની કૈંમતિકીતિએ રચેલી ટીકામાંથી અવતરણુ અપાયાં છે. પૃ. ૧૫૧. બૃહત્કલ્પ( ભા. ૧ )ની પ્રસ્તાવના( પૃ. ૧૪ )માં રાજકુમારને અંગે આનન્દસાગરસૂરિજીએ અમુક વિધાન કર્યાના ઉલ્લેખ છે. એ સમ્બન્ધમાં શ્રીસિદ્ધુચક્ર ’’( વ. ૨, અ. ૨૦, પૃ. ૪૭૮ )માં નીચે મુજબ સમાલાચના છપાઈ છેઃ - Page #238 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] પૂરવણી ૨૨૯ તથા માગુચ્છતિ ગારિ સંમત્તે સMમતે એ ૧–૪–૧૮૧મી ગાથાને माग तेमस ततिओ ए संजमट्ठी आयरिए पणमिऊणं तिविहेण गेलण्णा નિચા સનાળકુવરHચમતતિ એ ૧–૪–૧૮૩મી ગાથા વિચારો કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ સંતાડવાને અધિકાર છે અને રાજપુત્રની હકીકત માત્ર સંભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે, પણ નિયમ તરીકે નથી. તેમાં પણ મુખ્ય મુદ્દો સંયમની રક્ષાને જ છે.” પૃ. ૧૫ર. કલ્પના જર્મન તેમજ ગુજરાતી અનુવાદ થયા છે. પૃ. ૧૫૪. આવસ્મયનું કવ ઇત્યાદિ–આવયના કર્તા કોણ અને એની રચના ક્યારે થઈ? આ પ્રશ્નના ઉત્તર “નવકારમંત્ર યા પંચ પરમેષ્ટી અને આવશ્યક કે પ્રતિક્રમણનું રહસ્ય ” નામની પુસ્તિકામાં સુખલાલજીએ અનેક સ્થળે આપેલા છે. જેમકે (૧) “સંપૂર્ણ આવશ્યકશ્રતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત કૃતસ્થવિરકૃત છે (પૃ. ૩૬). (૨) “ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરકૃત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધરકૃત હેય એમ માનવામાં કશે જ બાધ નથી અને તેથી જ શ્રીહરિભદ્રસૂરિના ઇરિયાવહિયસૂત્ર ગણુધરકથિત છે એ મતલબના ” ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે” (પૃ. ૨૪). (૩) “ આવશ્યક સૂત્ર ઇ. સ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઇ. સ. પૂર્વેના ચોથા સૈકાની પહેલી પચીસી સુધીમાં ક્યારેક રચાયેલું હોવું જોઈએ ” (પૃ. ૮૨-૩). (૪) “ આવશ્યક સૂત્રનો રચનાકાળ વહેલામાં વહેલે ઈ. સ. પૂર્વના છઠ્ઠા સૈકાની છેલ્લી પચ્ચીશી માની શકાય અને આમ તેના કર્તા રૂપે તીર્થકર, ગણધરના સમકાલીન કેઈ સ્થવિર માની શકાય” (પૃ. ૮૬), (૫) જો કે “ગારિચ વવાણ, પુરવાહીવ, સિદ્ધાળે વૃદ્ધા” આદિ ૧ જુઓ. DCJM (Vol. XVII, pt. 2, p. 225). ૨ H S LS (૫. ૭૦)માં મેં સૂચવ્યું છે કે મહાવીરસ્વામીએ છમસ્થ અવસ્થામાં ઈપથિકી ક્રિયા કરી હતી તો એને અંગે કેઈ સુત્ત તેઓ બોલ્યા હશે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગમનુ દિગ્દર્શન [ પરિશિષ્ટ મૈાલિક ( સૂત્ર ) નથી તે। પણ પ્રાચીન તે છે જ; કેમકે તેને ઉલ્લેખ કરી શ્રીહરિભદ્રસૂરિએ તેની વ્યાખ્યા કરી છે. '' (પૃ. ૮૮ ). હારિભદ્રીય વૃત્તિ( પત્ર ૭૯૦ )માં આવશ્યક ક્રિયાની વિધિ દર્શાવાઇ છે. એ જ વિધિ શ્વેતામ્બર મૂર્તિ પૂજક સમ્પ્રદાયમાં ચાલી આવે છે, જ્યારે સ્થાનકવાસી સમ્પ્રદાયમાં તેમ નથી ( જુએ પૃ. ૫૮ ). અન્ય વિધિનુ સૂચન પત્ર ૯૩માં કરાયું છે. આ સમ્બન્ધમાં આવયભાસની ૨૭૩મી ગાથા ( પત્ર ૭૯૪આ ) પણ જોવી ઘટે. જે સુત્તના દરેક શબ્દની કે કેટલાએક શબ્દોની સુત્તાસિય ( સૂત્રસ્પેશિક ) નિવ્રુતિ-આવસ્મયનિત્તિ છે તે સુત્ત ઉપલબ્ધ આવસ્ટયનાં અગરૂપ છે-મૌલિક છે. જે સુત્ત ઉપર ઉપર્યુÖક્ત પ્રકારની નિન્નુત્તિ નથી, પણ જેના અર્થ સામાન્યપણે નિવ્રુત્તિમાં વર્ણવાયા છે તે પશુ મૈાલિક સુત્ત છે. જે સુત્તને લક્ષ્યમાં રાખીને નિર્જીત્તિકારે કથન કર્યુ” છે તે પણ માલિક સુત્ત છે, પછી ભલેતે હરિભદ્રસૂરિએ એવા સુત્તના પ્રારમ્ભમાં સૂત્રકાર બાદ, તચેનું સૂત્રમ્ જેવા ઉલ્લેખ ન પણ કર્યો હાય.૧ દા ત. तत्थ समणोवासओ, थूलगपाणाइवायं समणोवासओ पञ्चक्खाइ ઇત્યાદિ. અર્થાત્ સમ્યક્ત્વ, શ્રાવકનાં ખાર ત્રતા અને સલેખના સમ્બન્ધી રસુત્તો પણ મૌલિક છે, * t .. આવશ્યકતા શ્રીસિદ્ધચક્ર ''( વ. ૪, અ. ૮, પૃ. ૧૭૪-૬ )માં કર્તા ગણધર ભગવાન કે સ્થવિર મહારાજ ? આવશ્યકસૂત્રને પલટા થયા છે કે મૂળ રૂપ જ છે ? ’’ એ નામને લેખ છપાયા છે. એના પૃ. ૧૭૪માં એવા ઉલ્લેખ છે કે અણુએગદ્દારમાં એમ કહ્યું છે કે ગધરાને આવરસયના મતો અનતરાગમ હોય અને આવસયસુત્તના આત્માગમ હાય. પૃ. ૧૭૫માં કહ્યું છે કે “ ગણધર મહારાજાઓએ જે કહેલુ હોય તે 6 ૧ આ પ્રમાણેની પરીક્ષણવિધિ પ્રમાણેનાં સુત્તની નોંધ સુખલાલજીએ લીધી છે ( જુએ પૃ. ૮૭ ). ૨ આને આધારે · વિત્તુ ’ સૂત્ર રચાયું છે એમ સુખલાલજીએ કહ્યું છે ( જુએ પૃ. ૮૭.). ૩ જીએ સુત્ત. ૧૪૪ (પત્ર ૨૧૯). Page #240 -------------------------------------------------------------------------- ________________ પહેલુ ] પૂરવણી બધું અંગપ્રવિષ્ટ હેય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટ શાસ્ત્ર ગણધરનાં જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત અંગબાહ્ય શ્રુત ગણધર કે અન્ય સ્થવિરકત હોય તેમાં અડચણ નથી.” પૃ. ૧૭૬માં ઈરિયાવહિય સુરને મહાવીરસ્વામી કેવલી થયા તે પૂર્વેનું એ છે એમ કહ્યું છે. અન્તમાં પૃ. ૧૭૬માં સારાંશ નીચે મુજબ અપાયેલ છે – “(૧) આવશ્યક સૂત્ર જે વર્તમાનમાં છે તે અસલથી છે. ' (૨) આ આવશ્યકસૂત્રનું કથન અર્થ થકી ભગવાન મહાવીર મહારાજે કરેલું છે અને સૂત્ર થકી રચના તેની ગણધર મહારાજે જ કરેલી છે. ( ૩) તીર્થસ્થાપનાને દિવસેજ આવશ્યક સૂત્રની રચના થએલી છે. (૪) અંગપ્રવિષ્ટ નહિ છતાં પણ આવશ્યક સૂત્રની રચના ગણધરોએ જ કરેલી છે.” પ્રખર વક્તા મુનિ રામવિજયજી(વિજયરામચન્દ્રસૂરિજી)એ “સનાતન સત્યને સાક્ષાત્કાર ” એ નામના પુસ્તિકારૂપે લખેલા લેખમાં (પૃ. ૧૬૭)માં, સુખલાલજીએ પંચપ્રતિક્રમણની પ્રસ્તાવનામાં ઉપસ્થિત કરેલા પ્રશ્ન “આવશ્યકસૂત્રના કર્તા કોણ”ને ઉત્તર વિસ્તારથી સૂચવ્યું છે. આવસયના કર્તુત્વ અંગે B C D J(પૃ. ૧૫૮)માં મેં નોંધ લીધી છે અને સેનપ્રશ્ન( પત્ર ૨૦૪ અને ૫૧અ )માંથી અવતરણ આપી પડાવશ્યકત્ર ગણધરકૃત છે એવું સેનપ્રશ્નકારનું મન્તવ્ય નોંધ્યું છે કે જે બાબત હું સુખલાલજીનું સાદર ધ્યાન ખેચું છું. - “ણકાર” (નમસ્કાર) મન્ન-વૈદિક હિન્દુઓમાં જે સ્થાન ગાયત્રીનું છે અને બાહોમાં “ તિસરણમ– "નું જે હતું તેવું મહત્વનું અને પ્રસિદ્ધ સ્થાન જેનેના ત્રણે ફિરકાઓમાં નવકાર મન્ત્રનું છે. ૧ આ લેખ શ્રી વીર સમાજ, અમદાવાદથી ઈ. સ. ૧૯૨માં છપાયે છે. ૨ આ માત્ર તેમજ એનું જૈન, નેયાયિક, વૈશેષિક, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈમિનીય સમ્પ્રદાય પ્રમાણેનું ઉપાધ્યાય શુભતિલકે રચેલું વ્યાખ્યાન મેં સમ્માદિત કરેલી અનેકાર્થરત્નમંજૂષા(પૃ. ૭૧-૮૨ )માં છપાયેલ છે. ૩ આના “નમો અરિહંતાણું” એ પદના ૧૧૦ અર્થ અ૦ ૨૦ મં૦માં (પૃ. ૧૦૩-૧૧૮)માં છપાયા છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પરિશિષ્ટ આ મન્ચનાં નવ પદ છે. તેમાં પહેલાં પાંચમાં તીર્થ કર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરાય છે. એથી એનું નવકાર, નમુક્કાર ને નમસ્કાર (નમસ્કાર ) એ નામ સાર્થક હુરે છે. બાકીનાં ચાર પદેમાં આ પાંચ પરમેહીઓને કરાયેલે નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે અને એ સર્વ મંગલેમાં પ્રથમ કોટિના મંગલારૂપ છે એ વાત કહી છે. છેલ્લાં ચાર પદ “ચૂલિકા ” ગણાય છે અને એ પહેલાં પાંચ પછીથી ઉમેરાયેલાં છે એમ કેટલાક માને છે. દિગબરે છેલ્લા-નવમા પદમાં “હવઈ ” ને બદલે “હેઈ” પાઠ બેલે છે. દિગમ્બરના છફખંડાગમના પ્રથમ ખડ જીવણ”ના પ્રારમાં આ નવકારમગ્નનાં પહેલાં પાંચ પદ જેવાય છે. આના ઉપરની ધવલા નામની ટીકામાં એના કર્તા વિરસેન એમ કહે છે કે આ સુપ્રસિદ્ધ પાંચ પદરૂપ ણમોકાર (નવકાર) મત્રના આદિ કર્તા આચાર્ય પુષ્પદત છે. વિશેષમાં આ વીરસેને આ મન્ચને મંગલસૂત્ર ગણું “ તાલપ્રલબ ” સૂત્રની પેઠે દેશામર્ષક દર્શાવી મંગલ, નિમિત્ત, હેતુ, પરિમાણ, નામ અને કત એ છને પ્રરૂપક સિદ્ધ કર્યો છે. જે આ તે દિગમ્બર માન્યતાની વાત થઈ તામ્બર “નવકાર મ– 'ને પંચમંગલ-સુયફબંધ (પંચમંગલશ્રુતશ્કધ) કહે છે. પહેલાં તે આ સ્વતન્ન કૃતિ ગણાતી હતી, અને એના ઉપર નિજજુત્તિ, ભાસ અને યુણિ હતાં. કાલાન્તરે આ નિજુત્તિ ઇત્યાદિ નાશ પામ્યાં. વખત જતાં મહદ્ધિશાળી અને ઉપદાનુસારી વઈરસામી (વજીસ્વામી ) નામના દ્વાદશાંગશ્રુતધર ૧ પ્રેમીગ્રંથ( પૃ. ૪૪૬ )માં કહ્યું છે કે પખંડાગમના કર્તા પુષ્પદન્તભૂતબલિ આચાર્યું છે અને એઓ વિક્રમની બીજી ત્રીજી સદીમાં થયા છે. ૨ જુઓ છખંડાગમ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૩૩–૫). ૩ “પદાનુસાર એ એક પ્રકારની બુદ્ધિની વિશેષતા છે. ત. રા. વા(પૃ. ૧૪૩)માં પદાનુસારિત્વને અને પ્રજ્ઞાશ્રમણત્વને બુદ્ધિની ૧૮ દ્ધિ ગણાવતાં બે ઋદ્ધિ તરીકે ઉલેખ કરાયો છે. ૪ વીરસંવત્ ૪૯૬માં જન્મેલા અને વીરસંવત્ ૫૮૪માં સ્વર્ગ સંચરેલા આ આચાર્ય તે જ તિલેયપત્તિમાં “પ્રજ્ઞાશ્રમાણમાં અન્તિમ વઈરજસ ” તરીકે ઓળખાવેલા આચાર્ય હોય તો નવાઈ નહિ એમ છખંડાગમ( ભા. ૨ )ની પ્રસ્તાવના( પૃ. ૩૯ )માં કહ્યું છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પહેલું] પૂરવણી "ઉત્પન્ન થયા. તેમણે આ પંચમંગલસુફબંધને ઉદ્ધાર મૂલગુત્તમાં લખે. એ મૂલસુત્તની પ્રરૂપણ તે સૂવથી ગણુધરેએ અને અર્થથી અરિહંત ભગવાન ધર્મતીર્થકર ત્રિલોક પૂજ્ય વીરજિનેશ્વરે કરી છે. આમ વૃદ્ધ સમ્મુદાય છે. મહાનિસીહમાંના આ મતલબના ઉલ્લેખને સમય મેડામાં મોડે -હરિભદ્રસૂરિના સમય જેટલું ગણાય. આ વૃદ્ધ સમ્પ્રદાય છે એટલે આ માન્યતાને સાચી ગણતાં પંચમંગલસુફખંધની ઉત્પત્તિ વજીસ્વામી જેટલી તે પ્રાચીન ગણાય જ. આનાં પહેલાં પાંચ પદે વિવાહના આદ્ય સુત્રરૂપે જોવાય છે ( જુઓ પૃ. ૮૧) એટલું જ નહિ પણ એ પાંચે પદો ઉપર અભયદેવસૂરિએ વ્યાખ્યા પણ કરી છે. આવસ્મયનિજજુત્તિમાંની નમુક્કાર-નિજજુત્તિમાં અરિહંત વગેરે પાંચે પરમેષ્ઠીઓની વ્યાખ્યા અપાઈ ૧ આ મૂલસૂત્ત તે ઉપલબ્ધ આગમ જોતાં “ આવસ્મય ” છે, કેમકે એની નિતિ “ નવકારમ– "નાં પાંચ પદેને સમજાવે છે. હિન્દી પંચ પ્રતિક્રમણમાંના સુખલાલજીના બે નિબન્ધ ગુજરાતીમાં “નવકારમંત્ર ચા પંચપરમેષ્ટી અને આવશ્યક કે પ્રતિક્રમણનું રહસ્ય ” એ નામથી વિ. સં. ૧૯૮૩ માં સુઘોષાની ભેટ તરીકે છપાયા છે. એમાં “ આવશ્યકના કર્તા સંબંધી મારા વિચારોનું પુનરાવર્તન” સુખલાલજીએ લખેલું તે પણ છપાયું છે. પરિશિષ્ટ તરીકે બૌદ્ધ ધર્મના નિત્ય પાઠમાંથી, વૈદિક સધ્યામાંથી અને પારસીઓના બોરદેહ અવસ્તામાંથી પાઠ આપી તેની જૈન શાસ્ત્રના પાઠ સાથે તુલના કરાઈ છે. અહીં પૃ. ૯૧ માં વિશેસાના ટીકાકાર કેટાચાર્યને આચાર ને સૂયગડના ટીકાકાર શીલાંકસૂરિથી અભિન્ન ગણ્યા છે તે ભૂલ છે. ૨ જુઓ B C D J (પૃ. ૮૦). ૩ ખંડાગમ (ભા. ૨ )ની પ્રસ્તાવના(પૃ. ૪૧ )માં કહ્યું છે કે ભગવતીસૂત્રમાં પાંચમા પદને સ્થાને “નમો મg gિ ” એવું પદ અપાયું છે. આ સત્ર દ્વારા મુદ્રિત આવૃત્તિમાં તો આમ નથી. અહીં તો પાંચે પદ પ્રથમ સૂત્રરૂપે અપાયાં છે અને “નમો વંમg જિવીy” તે બીજા સુત્ત તરીકે રજૂ કરાયું છે. બાકી અભિધાનરાજેન્દ્ર (પૃ. ૧૮૩૫)માં વિયાહ૦માંનું અપૂર્ણ અવતરણ અપાયું છે. એમાં “નમો રોr શ્વના પાઠ રહી ગયો છે. મૂળ કૃતિ જોઈ હતું તે આ ભૂલ થાત નહિ, જ વિસાની ગા. પમાં ઉજનમુને ને ૧૧ મીમાં નમક્કારનો ઉલ્લેખ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ રાજ - આગમનું દિગ્દર્શન [ પરિશિષ્ટ છે. આ ઉપરથી આવસયનું એક અંગ તે પાંચ પદે પૂરતો તે પંચમંગલસુફખંધ છે એમ નિજજુત્તિકારના સમયમાં તો મનાતું એ વાત ફલિત થાય છે. વિશેષમાં પત્ર ૪૦આમાં અપાયેલી નિજાતિની ૨૬મી ગાથામાં નવકાર મન્ટનાં છેલ્લાં ત્રણ પદો નજરે પડે છે. આ રહી એ ગાથા – “ अरिहंतनमोकारो सव्वपावप्पणासणो। સંસ્કાળ ૨ લહિં પઢમં સુવર્ મા ! ૧૨ ૬ છે ” એવી રીતે ગા૦ ૯૯૨માં સિદ્ધને નમસ્કાર કરવાનો પ્રભાવ સુચવી બીજું મંગલ કહ્યું છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ માટે આવા વિધાનની ભલામણ કરાઈ છે. (જુઓ પત્ર ૪૪૮, ૪૪આ અને ૪પ૦). આમ પાંચ મંગલરૂપ પાંચ નમસ્કારને નિર્દેશ છે. કલિંગ નરેશ ખારવેલના હાથીગુફામાંના શિલાલેખમાં “નમો અરિહંતi ખમો સaસિધા ” એ ઉલ્લેખ છે. આ ખારવેલનો સમય ઈ. સ. પૂર્વે ૧૭૦ની આસપાસને મનાય છે. આ ઉપરથી પુછપદતને પંચમંગલસુફખંધના કર્તા માનતાં અચકાવું પડે અને મહાનિસીહમાં સૂચવ્યા મુજબ અર્થથી એના કર્તા તીર્થકર છે અને સૂત્રથી ગણધર છે એ વાત સ્વીકારાય તે તે પછી ધવલાકારની વાત ટકી જ ન શકે. અભિધાનરાજેન્દ્ર (પૃ ૧૮૩૫)માં નમસ્કારપાઠને “અનાર્ષ” કહેનારને “પાપી ” વગેરે ઇલકાબ અપાયા છે. પૃ. ૧૬૯. પિંડનિજજુતિ ( ગા. ૫૦૯) મનુસ્મૃતિ (અ. ૯, લે. ૮૮)નું સ્મરણ કરાવે છે, કેમકે એમાં ઋતુધર્મ પ્રાપ્ત થાય તે પૂર્વ કન્યાને પરણાવવાની વાત છે. પિંડનિજજુત્તિ(ગા. ૪૭૪-૪૮૦)માં “રવાલ” નાટક ભજવાયાની વાત છે. જુઓ પૃ. ૨૨૪. પૃ. ૧૭૮ મે ૧૮૫. દસ પઈશણગ ને અવશિષ્ટ આગ પૈકી કેટલાક ઉકકાલિય સુય છે તે કેટલાક કાલિય છે.. મૃ. ૧૯૨. કુલમડનસૂરિએ વિ. સં. ૧૪૭૩( રામાલ્પિશક્ર)માં રચેલા વિચારામૃતસંગ્રહ( પત્ર ૯)માં “ચોનિઝમૃતં પૂર્વશ્રુતગત” એવા ઉલ્લેખપૂર્વક નીચે મુજબની ગાથા આપી છે – Page #244 -------------------------------------------------------------------------- ________________ પહેલું પૂરવણી. રજ " अग्गणिपुव्वनिग्गयपाहुडसत्थस्स मज्झयारंमि । किंचि उद्देसदेस धरसेणो वज्जियं भणइ ॥ गिरि उर्जित'ठिएणं पच्छिमदेसे 'सुर?'गिरिनयरे । बुड्तं उद्धरियं दूसमकालप्पयामि ॥" प्रथम खंडेअट्ठावीस सहस्सा गाहाणं जत्थ वन्निया सत्थे । “ળિ’gશ્વમ સંવં વિરે મુત્ત છે. चतुर्थखंडप्रान्ते योनिप्राभृते ॥" આ ઉપરથી ત્રણ બાબતે તારવી શકાય છેઃ (૧) જેણિપાહુડ એ બીજા પુવને ભાગ છે. (૨) ધરસેને એને થોડેક અંશ મેળવી લખાણ કર્યું છે. (૩) જેણિપાહુડના ઓછામાં ઓછા ચાર ખણ્ડ છે. પૃ. ૨૨૩, ટિ. ૩. આ સંધદાસગણિએ કલ્પના ભાસમાં અને ક્ષેમકીર્તિસૂરિએ સંસ્કૃત ટીકા (ભા. ૪, પૃ. ૧૧૪૪–૬)માં ત્રિભુવનની સમસ્ત સજીવ અને નિર્જીવ વસ્તુઓ વેચનારી અને જનરલ સ્ટેટ્સ( general stores )નું સ્મરણ કરાવનારી કુતિયાવણ (સં. કુત્રિકા૫ણને કુત્રિજાપણ) વિષે માહિતી આપી છે. વસ્તુનું મૂલ્ય ખરીદનારના સામાજિક દરજજા પ્રમાણે લેવાતું. વિયાહ૦ (સ. ૯, ઉ. ૩૩)માં તેમજ નાયા(સુય. ૧, અ. ૧)માં “કુત્તિયાવણ” શબ્દ વપરાય છે. આને અંગે એક લેખ ઇતિહાસની કેડી (પૃ. ૨૬૨-૬)માં છપાયે છે. આને લગતા મારે વિસ્તૃત લેખ હવે પછી છપાશે. પૃ. ૨૨૪. J A (Vol. V, No. 4, pp. 181–186)માં શ્રી. પી. કે. ગેડેને “Date of Malayagiri Suri” નામનો લેખ છપાય છે. એમાં મલયગિરિને સમય ઈ. સ. ૧૧૦૦થી ઇ. સ. ૧૧૭૫ને દર્શાવાય છે. આ તેમજ બીજી બાબતો મેં “ ટીકાકાર મલયગિરિસૂરિની જીવનરેખા ” નામના (અપ્રસિદ્ધ) લેખમાં વિસ્તારથી વિચારી છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [ પરિશિષ્ટ પરિશિષ્ટ ૨ : પ્રશ્નાવલી આ પુસ્તક તૈયાર કરતી વેળા મને ઉપસ્થિત થયેલા પ્રશ્નોના ઉત્તર આગમોના વિશિષ્ટ અભ્યાસીઓક્ત પાસેથી મેળવવા સુગમ થઈ પડે તે માટે એ અહીં હું આવું છું પૃ. ૯, પં. ૧૬. બૌદ્ધોએ પોતાના ગ્રન્થ માટે ઉવંગ (ઉપાંગ) જેવી સંજ્ઞા વાપરી છે? પૃ. ૧૦, ૫. ૧૪. શું પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના એક જ છે ? પૃ. ૧૦, ૫. ૨૧. વિક્રમની બારમી સદી પહેલાના કેઈ પણ ગ્રન્થમાં બાર ઉવો એ ઉલેખ કે એ રીતે એનાં બાર નામે ગણાવાયાં છે ? પૃ. ૧૧, પં. ૩-૪. સૂરપણુત્તિની ટીકામાં એ અમુક આગમનું ઉવંગ છે એવી વાત આવે છે ખરી ? પૃ. ૧૧, પં. ૬–૭. કઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે પ્રેયસુત્ત (દસુત્ત) સંજ્ઞા વપરાઈ છે અને હોય તે ક્યાં ? પૃ. ૧૧, ૫. ૧૧-૧૩. “ સુર” સંજ્ઞા કેટલી પ્રાચીન છે ? એનું લક્ષણ કેટલું પ્રાચીન મળે છે ? અને એ શું છે? પૃ. ૧૧, પૃ. ૨૨-૨૩. શ્રેયસુત્તની સંખ્યા દર્શાવનારો પ્રાચીનમાં પ્રાચીન ઉલેખ کم પૃ. ૧૨, પં. ૪-૫ મૂલસુત્ત જેવી સંજ્ઞા કેઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે વપરાઈ છે? પૃ. ૧૨, પં. ૧૨. મૂલસુત્તની સંખ્યા દર્શાવનારે પ્રાચીનમાં પ્રાચીન ઉલેખ શો છે? પૃ. ૧૨, પં. ૧૫. મૂલસુત્તનું પ્રાચીનમાં પ્રાચીન લક્ષણ શું છે? પૃ. ૧૩, ૫. ૧૭. જૈનધર્મવરસ્તોત્ર (લે. ૩૦)ની પજ્ઞ વૃત્તિમાં મહા પચ્ચખાણને નિર્દેશ છે? પૃ ૧૪, . ૨૪-૨૫, નંદી ને અણુઓગદ્દાર માટે “ચૂલિયા સુત્ત” સંજ્ઞા પ્રથમ કાણે કઈ કૃતિમાં વાપરી છે ? ૧૧, ૫, ૧૩-૧૪. આચાર ઉપર દીપિકા રચનારા હેમવિમલસૂરિ તે કોણ ? ૨૦, ૫. ૨૬-૨૭. કમ્મવિવાગ(ગા. ૬)ની પજ્ઞ વૃત્તિ(પૃ. ૧૭-૮)માંનાં નવ અવતરણરૂપ પદ્ય કઈ કૃતિમાંનાં છે ? પૃ. ૨૧, ૫. ૪. સેનપ્રશ્ન (પત્ર ૮૦ આમાં નિર્દેશાયેલી પ્રાકૃત-સિદ્ધાન્તસ્તવ ' નામની કૃતિ કેઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ છે ? અને હોય તે ક્યાંથી ? પૃ. ૩૩, ૫, ૬. આચારનિજજુત્તિમાં પાંચમા ને છઠ્ઠી અજયણના ઉદેસઅની જે સંખ્યા ગણાવાઇ છે તે કેવી રીતે સંગત ગણાય ? عم عم Page #246 -------------------------------------------------------------------------- ________________ બીજું ] પ્રશ્નાવલી يه سحب પૃ. ૩૪, પૃ. ૯. આચારનિત્તિની ઉન્નતિતિથી શરૂ થતી ગાથાના ઉત્તરાર્ધ ને શે અર્થ છે ? ૩૫, પં. ૧. આચારમાં “વેઢ” છન્દમાં કશું લખાણ છે? પૃ. ૪૦, ૫. ૨૧-૨૨. આચારનિજજુત્તિ( ગા. ૨૮૭ )ગત “થેરેહિં થી શું સમજવાનું છે? શું એ માનાર્થે બહુવચન છે ? પૃ. ૪૦, ટિપ્પણ, આયારસુણિના કર્તા નંદીચુણિણના કર્તાથી ભિન્ન ખરા કે નહિ ? પૃ. ૪૧, ૫. ૯. પરિશિષ્ટપર્વ (સ. ૯, લો. ૯૮)માં “વિચિત્રચર્યા” છપા યેલ છે તે બરાબર છે? પૃ. ૪ર, પ. ૧. સીમંધરસ્વામી તરફથી વિમુક્તિ (વિમુત્તિ) અને ભાવના (ભાવ) ભેટ મળ્યાનું જે પરિશિષ્ટપર્વમાં કહ્યું છે તે માટે શું આધાર છે? પૃ. પર, પં. ૧૯, આચાર ઉપર કઈ ભાસ છે ? પૃ. પર, ૫. ૨૦. આચારસૃહિણુના કર્તા કોણ? પ્ર. પ૩, પં. ૭-૧૧. આયાર ઉપરનું ગન્ધહસ્તીનું વિવરણ કઈ ભાષામાં હતું? એમાંથી કઇ કૃતિમાં અવતરણું અપાયું છે? અને હોય તો તે કૃતિ કઈ ? ગધહસ્તી તે કે? તત્ત્વાર્થસૂત્રના ટીકાકાર કે અન્ય કઈ ? પૃ. ૫૪, ૫. ૨૫. આયાર ઉપર લક્ષ્મીકલોલે અવચૂર્ણિ કઈ સાલમાં રચી છે? પૃ. ૫૬, પૃ. ૫. આયારને પં. બેચરદાસજીએ કરેલ અનુવાદ છપાયો છે ? અને હોય તો કયાં? પૃ. ૫૭, ૫. ૧૬. રસૂયગડના બીજ સુયાબંધનું કોઈ વિશિષ્ટ નામ છે ? અને હોય તો તે શું છે? પૃ. ૭૩, ૫. ૨૩. સૂયગડ (સુય. ૧, અ. ૮, ગા. ૧૮)ની ટીકામાં યહૂમદે વાળું પદ્ય ટીકામાં છે એમ શીલસૂરિ કહે છે તે એ કઇ ટીકામાં છે ? પૃ. ૭૭, ૫. ૨. ઠાણના ઉપર કોઈ નિજજુત્તિ, ભાસ કે ચણિણ રચાયેલ છે ? પૃ. ૭૭, પં. ૮. ઠાણ ઉપર અભયદેવસૂરિકૃત ટીકા કરતાં કોઈ પ્રાચીન ટીકા છે ? પૃ. ૯, ૫. ૬-૭. સમવાય ઉપર કઈ નિજુત્તિ, ભાસ કે યુણિ છે ? પૂ. ૯, પં. —૮, સમવાય ઉપર અભયદેવસૂરિકૃત ટીકા કરતાં કોઈ પ્રાચીન ટીકા છે ? ૮૩, ૫. ૧૮-૧૯. વિયાહ૦ ઉપર નિજુતિ કે ભાસ છે? પૃ. ૮૪, પૃ. ૭. વિયાહ૦ની અભયદેવસૂરિકૃત ટીકામાં જે ચુણિબુનો ઉલ્લેખ છે તે કઈ ? પૃ. ૧૧૯, ૫. ૨૪. પણgવણુ સિવાયનાં ઉવંગના કર્તાનાં નામ મળે છે ખરાં? પ. ૧૨૬, . ૫. ઉત્તરમાં નિશાયલા કેશી તે જ રાચગત કશી ખરા ? Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન [પરિશિષ્ટ પૃ. ૧૨૭, ૫. ૩. જીવાભિગમના વીસ વિભાગ હોવાને કઈ જૈન કૃતિમાં ઉલેખ છે ? પૃ. ૧૨૭, ૫. ૮. જીવા ની ત્રીજી પડિવત્તિમાં દ્વીપે અને સમુદ્રો અંગે જે હકીકત છે તે શું પ્રક્ષિપ્ત છે ? પૃ. ૧૨૮, પં. ૫. જીવાવના મલયગિરીય વિવરણમાં જે મૂલ ટીકાને ઉલેખ છે તે ટીકા કઈ ? પૃ. ૧૨૮, પં. ૯. છવા ઉપર શું દેવસૂરિની લઘુત્તિ છે? પૃ. ૧૩૦, ૫. ૧૮. અમુક કૃતિને અમુક અંગનું ઉવંગ ગણવા માટેનાં સબળ કારણે કચાં ? પૃ. ૧૩૬, પૃ. ૨૪ નિયાવલિયાનું બીજું નામ પિયા છે એમ કહેવા માટે છે આધાર છે ? પૃ. ૧૩૬, પૃ. ૨૫. જંબુદ્દીવપણુત્તિ(વ. ૧)માં જે કખિયાને ઉલેખ છે તે કયો ગ્રન્થ છે? પૃ. ૧૩૯, ૫, ૨૨. સ્થાન અને શાને વિશેષ અર્થ શો છે? પૃ. ૧૩૯, પૃ. ૨૪. ક૫વડિસિચામાં વિયાહ૦ને અતિદેશ અથવા વિયાહ૦માં એને એમ કેમ નહિ ? પૃ. ૧૪૧, પં. ર૨. સૂર્યાભદેવના અધિકારમાં “પુફિય” વિમાનનું નામ છે? મૃ. ૧૪૧, ૫, ૨૬. દિગિંદલ” એટલે શું ? પૃ. ૧૪૧, પં. ૨૭. ‘છે જજ” એટલે શું ? પૃ. ૧૪૨, ૫. ૨૬. કાલીના ગુરુરૂપ પુષ્પચૂલાથી દસ દેવીના પૂર્વ ભવના ગુરુરૂપ પુષ્પચૂલા ભિન્ન કે અભિન્ન છે? પૃ. ૧૪૪, પૃ. ૩. શ્રેયસુત્તની સંખ્યાને નિર્દેશ જિનપ્રભસૂરિના સિદ્ધ તથવ કરતાં કે પ્રાચીન કૃતિમાં છે ? પ્ર. ૧૪૫, છેલી. નિસીહ ઉપર જિનદાસગણિની પૂર્વે કોઈએ યુણિણ રચી હોય એમ લાગે છે તે શું તે મળે છે ? પૃ. ૧૫૪, ૫. ૧૨. આવસ્મયને યસુત્ત ગણવું વ્યાજબી છે? પૃ. ૧૫૪, પૃ. ૨૦. આવસ્મયમાં અસલ સુત્ત કેટલાં એને ઉત્તર પ્રાચીનમાં પ્રાચીન કઈ કૃતિમાં છે? પૃ. ૧૫૫, પં. ૫. પુખરવરદીવઢે ને સિદ્ધાણું બુદ્દાણું એ સુત્ત કેટલાં પ્રાચીન છે? એ આવશ્લયનાં સુત્તરૂપ છે ? એનાં ઉપર નિજુત્તિ કેમ નથી ? નિજુત્તિ વિનાનાં બીજા ક્યાં સુસ છે પૃ. ૧૭, ટિ. ૧. દસયાલિયનિજજુત્તિ( ગા. ૮૨)માં નિર્દેશાયેલા ગેવિન્દ તે Page #248 -------------------------------------------------------------------------- ________________ બીજું ] પ્રશ્નાવલી જ નંદીની પટ્ટાવલીમાં નાગાર્જુનના શિષ્ય તરીકે ઓળખાવાયેલા ગેવિન્દ છે? પૃ. ૧૧૯, પં. ૧૮. પિંડનિજmત્તિ ઉપરની હારિભદ્રીય વૃત્તિ મળે છે ? પૃ. ૧૭૧, પં. ૧૮; પૃ. ૧૭૩, પં. ૧૨. ચઉસરણ, ભરપરિણું ઈત્યાદિ ૫ઇશણગ જે વીરભદ્રની કૃતિ ગણાય છે એ આગમ કયારથી અને શાથી ગણાયાં? એમાંનાં અમુક જ પશુગ શ્રાવકે ભણી શકે એમ જે કહેવાય છે તેનું શું કારણ? પૃ. ૧૭૫, ૫. છેલ્લી. વાનરગણિ તે જ વિજયવિમલ છે? ૫. ૧૮૧, પં. ૨, ૪. નાગસુહુમ, ભાગવ અને પુસ્જદેવયનું વાસ્તવિક સ્વરૂપ છે છે અને એ કયાં દર્શાવાયું છે? પૃ. ૧૮૧, ૫. ૨-૩. શ્રીભગવતીસાર(પૃ. ૩૨૬)માં ઘોડગમુહ, કપાસિઆ અને કણસત્તરિને અશ્વશાસ્ત્ર કપાસશાસ્ત્ર અને સુવર્ણશાસ્ત્ર કહ્યાં છે, તે તે શું વિચારણીય નથી ? પૃ. ૧૮૩, ટિ. ૧. વેસિય તે કયો ગ્રન્થ છે ? પૃ. ૧૮૬, ૫. ૨. અંગચૂલિયાથી કઈ કૃતિ સમજવી? પૃ. ૧૮૮, પૃ. ૨-૪. જે ઈસિભાસિય ઉપર ભદ્રબાહુસ્વામીએ નિજજુત્તિ રચી છે તે જ આ મુદ્રિત કૃતિ છે ? પૃ. ૧૯૦, પૃ. ૨૨-૩. શું રાશિના જ્ઞાન વિના સંહિતા-વિષયનું પ્રતિપાદન સંભવે ? પૃ. ૧૯૧, ૫. ૪-૭. ઉપલબ્ધ જેણિપાહુડ તે એ નામની વૈદ્યક અને તિષ શાસ્ત્રની કૃતિથી ભિન્ન છે? પૃ. ૧૯૦૮, ૫. ૧૦–૧૨. વિ. સં. ૧૪૧૨માં તાડપત્ર પર લખાયેલી સિદ્ધપ્રાભૂત - વૃત્તિ તે કઈ? ૧૯૯, પૃ. ૨૨, આજે જે ચંદપણુક્તિ મળે છે તેને પ્રાચીન આગમ માનવામાં શી હરકત છે ? ૨૦૦, ૫. ૬-૭. દીવસમુદ્દોરવત્તિ તે જ શું દીરસાગરપત્તિ છે ? પૃ. ૨૦૦, ૫. ૧૨-૧૩. બંધદસાગત ભાવણુ અને વિમુનિ આયારનાં અઝયણથી ભિન્ન છે? પૃ. ૨૦૦, ૫. ૨૩. પહાવાગરણદસાગત ઇસિભાસિય તે કર્યું? પૃ. ૨૦૦, ટિ ૧. દસ નામ કઈ રીતે ગણાવવાં ? પૃ. ૨૧૦, પૃ. ૨૦. “સિત્તરિ ને ઉલેખ “સયગ ને બદલે તે નથી થયો ? પૃ. ૨૧૧, પં. ૧૫-૧૬. કેટલાં વધુઓનાં નામ મળે છે અને તે શા છે? પૃ. ૨૧૧, પં. ૨૧-૨૨. પાડિયા એ શું પાહુડ કરતાં પણ નાના વિભાગનું નામ છે? ب ب ب Page #249 -------------------------------------------------------------------------- ________________ આગમનું દિગ્દર્શન ૫. ૨૧૧, પં. ૧૮. ભગવતી-આરાધનાને આધાર તદ્વિષયક મૂલસૂત્ર છે તેમાં “મૂલ” તે શું ? પૃ. ૨૧૮, પૃ. ૨૪. દિક્ટ્રિવારના પાંચ ભેદેના કમ બે રીતે કેમ ગણવાયા છે? પૃ. ૨૧૯, પં. ૧૪. ચૂલિયા પુરવમાં અન્તર્ગત છે? જો એમ હોય તો પછી એને. સ્વતંત્ર વિભાગ કેમ? અશુદ્ધિનું શોધન પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૧ ૨૨ આનાથી સિદ્ધ તથથી ૧૮ ટિ. ૧ તરફથી ઈ. સ. ૧૯૨૮માં ને ૧૯૩૨માં एकाप्रति एकार्थप्रति० ૩૫ ટિ. ૧ (પૃ. ૪૫૧). ( Vol. II, પૃ. ૪૫૧) ૪૭ ઉપાસ્ય પાણીને પણ પાણીનો પણ અને તે પણ છ માસ સુધી ૫૭ ઉપાસ્ય પ્ર.માં પ્રસિદ્ધ થનાર પ્ર.(૧.૬૪, અં. ૨-૩)માં પ્રસિદ્ધ થયેલો ૮૯ અન્ય સંજ્ઞા ૯૨ ૧૫-૬ પંથક સિવાય.. ગયા. પન્થકને એમનું વૈયાવૃત્ય કરવાનું કામ ભળાવી પન્થક સિવાયના બીજા બધા શિષ્ય વિહાર કરી ગયા. ૧૪૪ ટિ. ૧ ઉદ્દાત અનુદ્દાત ઉદ્ધા(દ્દઘા)ત..અનુદ્ધા(ઘા) ૧૪૭ ૨૨-૩ કમલપ્રમ,.. “સાવઘાચાર્ય' કમલપ્રભ ન પતિત થતાં એમનું ચૈત્યવાસીઓ તરફથી સાવઘાચાર્ય ૧૫૫ ૪-૫ એમણે કેઈ..કર્યા છે એણણે નિજજુત્તિરૂપ કોઈ સ્પષ્ટીકરણ ન આપતાં ઉદધૃત કર્યા છે ૧૭૨ અન્ય (સ.૧૩, ઉ. સુ.૪૯૬)માં , ૧૭૫ ૩ ૧૩૯ ૧૭૭ ૧ વિદત્ય દેવિંદસ્થય ૧૭ ૨૦ એ ઈ. સ. એની એક હાથપથી ઈ. સ. ૧૮૦ ૨૪ (પત્ર ૧૩૨). (ગા. ૩૨૬, ભા. ૩, ૫ત્ર ૧૩૨ આ) ૨૨૧ ઉપાસ્ય રપ૧૪. ૨૫૧૧ ૨૨૪ ૧૫ પિડનિજજુત્તિ પિંડનિજુત્તિ ૨૨૪ ૨૪ પત્ર ભા. ૩, ભા. ૩, ૫ત્ર Page #250 -------------------------------------------------------------------------- ________________ Education International www.jen telibrary.org