SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ છે. વૅથર શુબ્રિગે ( Walther Schubring) પણ આ જ દસ પણુગને પરિચય કરાવ્યો છે અને વિશેષમાં તિભેગાલિય અને આરહણુપડાગા એ બે વિષે પણ ડુંક લખ્યું છે. સિદ્ધાન્તાગમસ્ત(લે. ૩૨-૩૭)માં જે તેર ગ્રન્થને ઉલ્લેખ છે તેને વિશાલરાજના શિષ્ય આ સ્તવની વિકૃતિમાં તેર પઈપણુગ તરીકે ઓળખાવ્યા છે. જેન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત સૂચીપત્ર જે મેં તૈયાર કર્યું છે અને જે ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિર તરફથી કટકે કટકે છપાઈને બહાર પડે છે એમાં અર્થાત D CJ M (Vol. XVII, pt. 1, p. xiv અને pt.3, p. xxiv)માં મેં પ્ર. વેબર વગેરેએ ગણવેલાં દસ પUણુગ ઉપરાંત બીજાં અઢાર અને શુબિંગને મતે સત્તર પણુગ વિષે નોંધ લીધી છે. જ્યાં ચેર્યાસી આગામે ગણાવાયા છે ત્યાં પધણગ’ તરીકે ત્રીસ ગ્રન્થોને ઉલ્લેખ છે. પછણુગનું લક્ષણ-નંદી(સુ. ૪૪)ની વૃત્તિ ( પત્ર ૨૦૮ અ– ૨૦૮ આ)માં મલયગિરિસૂરિએ પઈશુગનાં બે લક્ષણે દર્શાવ્યાં છે – (૧) તીર્થકર ભગવાને ઉપદેશેલા શ્રતને અનુસરીને શ્રમણે જે રચે તે “ પUણુગ” કહેવાય છે. (૨) શ્રતને અનુસરીને પિતાનાં વચનકૌશલ્યથી ધર્મદેશનાદિના પ્રસંગે ગ્રન્થપદ્ધતિ રૂપે શ્રમણો જે કહે તે “પણુગ” કહેવાય છે. લિયાસુ-નંદી અને અણુઓગદ્દાર માટે આ સંજ્ઞા વપરાય 3. Epitome of Jainism? ( app. c, p. xxxvii )Hi એના કત નાહરે અને ઘોષે આ બે આગમ માટે આ સંજ્ઞા વાપરી છે, પણ તેમણે તેમ કરવા માટે કોઈ આધાર જણાવ્યું નથી. મને પણ આ સત્તા માટે કે પ્રાચીન ઉલ્લેખ મળ્યો નથી. ૧. જુઓ E C D J (પૃ. ૫૦ ). ૨. અહીં ૪૫ આગમ ઉપરાન્ત જન નિગમે ચાને ઉપનિષદ્ તરીકે ઓળખાવાતા છત્રીસ ગ્રન્થનાં નામ અપાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy