SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું ] પીઠબ (૧) નંદી, (૨) આણઓગદ્દાર, (૩) દસયાલિય અને (૪) ઉત્તરઝયણ. પણુગ–નંદી(સ. ૪૪)માં આ શબ્દ વપરાય છે. કથા તીર્થકરના સમયમાં કેટલાં પUણણગ (પ્રકીર્ણક) હેય એને અહીં વિચાર કરાયો છે. વિયારલેસ( ગા. ૩૫૦)માં તંદુલયાલિય (તન્દુલવૈચારિક) ઇત્યાદિ ગ્રન્થોને ઉદ્દેશીને “પન્ન” શબ્દ વપરાય છે. એને સામાન્ય રીતે “પણુગ” કહે છે. ત્રિષષ્ટિ (પ. ૧, સ ૩, શ્લે. પ૮૧)માં “ પ્રકીર્ણક” શબ્દ નજરે પડે છે. * જે તીર્થમાં ચારે પ્રકારની મતિથી વિભૂષિત જેટલા શિષ્ય હોય તેટલાં પUણગ હેય એવો ઉલ્લેખ નંદી(સુ. ૪૪)માં છે. વિશેષમાં ત્યાં મહાવીર સ્વામીના તીર્થમાં ૧૪,૦૦૦ પઇરણગ હેવાનો ઉલ્લેખ છે. આજે આ બધાં તે મળતાં નથી. જૈનધર્મવરસ્તોત્ર(શ્લે. ૩૦)ની પત્ત વૃત્તિ(પૃ. ૯૪)માં દસ પઈશુગ ગણાવાયાં છે એટલે મોડામાં મેડા એ સમયથી તે પરણુગ દસ ગણાય છે. આ મુદ્રિત વૃત્તિમાં નીચે મુજબ નવ આગમને દસ પ્રકીર્ણક તરીકે ઉલ્લેખ છે. કેમકે એમાં બનતાં સુધી તે મહાપચ્ચક્ખાણને નિર્દેશ કરવો રહી ગયે જણાય છે – ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, ભક્તપરિક્ષા, તંદુલવિયાલિય, ચંદાવિજય, ગણુવિજજા, મરણસમાહિ, દેવેન્દ્રસૂત્ર અને સસ્તારક. . અલબ્રકૂટ વેબર (Albrecht Weber), એ. ગેરિને (Guerinot), પ્રો. મેરિસ વિન્તનિંસ (Winternitz) વગેરેએ દસ પણુગ તરીકે મરણસમાહિને બદલે વીરWવને ઉલ્લેખ કરીને અને આ નવમાં મહાપચ્ચફખાણ ઉમેરીને દસ ઈષ્ણુગ ગણાવ્યા છે. ૧. જુઓ “ચન્દન–નાગમ ગ્રન્થમાલા” ગ્રન્થોક ૧, પ્રસ્તાવના (પૃ. ૭). ૨. મતિજ્ઞાનના મૃતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ છે. બીજના ઔત્પાતિકી, નચિકી, કાર્મિક અને પારિમિકી એવા ચાર પેટાભેદ છે અને એ અહીં વિવક્ષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy